Breaking News

મફતમાં માત્ર આ ફૂલથી ખરાબ થયેલું લોહી, ચારબીની ગાંઠ અને પિત્તના દરેક રોગ 7 દિવસમાં ગાયબ,કોઈને કામ આવે એવી આ માહિતી શેર જરૂર કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

કાંચનાર એ એક સુંદર પુષ્પો ધરાવતું વૃક્ષ છે. ભારતીય ઉપખંડમાં પ્રખ્યાત એવી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સામાં આ વૃક્ષના ઉપાંગોનો ઉપયોગ કરવામાં આવેલો છે. ગુજરાતમાં પતરાળા પણ આજકાલ આ વૃક્ષનાં પાનમાંથી બને છે, જે પહેલા ખાખરાનાં પાનમાંથી બનતા હતાં. કાંચનાર એ ગીરનારમાં મળનારી અલભ્ય વનસ્પતિઓમાંની એક છે. આ વનસ્પતિને લાટીનમાં બોહિનીયા વેરિયેગેટા કહેવામાં આવે છે. મોટા વૃક્ષના સ્વરૂપમાં જોવા મળતી આ વનસ્પતિના લાકડા લાલ રંગના હોય છે.

કાંચનાર કૃમિ, કફ, પિત, રક્તપિત્ત અને કોઢ જેવા રોગોમાં ફાયદા કારક છે. કંચનારની છાલને ઘસીને તેનું ચૂર્ણ કરી ચોખાના ઓસામણમાં નાખીને 40 દિવસ સુધી આપવાથી ગંડમાળના રોગમાં રાહત થાય છે.

કચનારનું ફૂલ ઘણા રોગોને જડમૂળથી ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ફૂલના ઝાડના પાન, દાંડી અને ફૂલો તમામાં ઔષઘિયો ગુણ હોય છે. ગુલાબી કચનાર ફૂલને સૌથી સારું માનવામાં આવે છે. કચનાર શરીરના કોઇ પણ ભાગમાં થનારી ગાંઠને ઓગાળવાની તાકાત રાખે છે. આટલું જ નહીં બ્લડથી જોડાયેલી સમસ્યા અને સ્કીન રોગ જેમ કે દાદર, ખરજવું ખણ, એક્ઝીમા, ફોડલી વગેરે માટે પણ કચનારની છાલ ખૂબ જ ઉપયોગી છે.

એના ફૂલ, છાલને રોગ અનુસાર ઉપયોગ કરવામાં આવે છે. આ એટલું લાભદાયક હોય છે કે એનો પ્રયોગ થોડાક દિવસ કરવાથી રોગ ઠીક થવા લાગે છે. કચનારની છાલનો એક ચમચી પાઉડર, એક કપ છાસ સાથે દિવસમાં ત્રણ વખત લેવાનું શરૂ કરી દો. આવું કરવાથી બવાસીર ઠીક થઇ જાય છે. એની સાથે જ કચનારની કળીઓના પાઉડરને માખણ અને ખાંડ સાથે મિક્સ કરીને 11 દિવસ સુધી સતત ખાતા રહો.

આંતરડામાં જો તમને કીડા હોય તો તમે કચનારની છાલનો કાઢો બનાવીને પીવો, દિવસમાં બે વખત દરરોજ 11 દિવસ સુધી કાઢો પીવો. શરીરમાં ક્યાંય પણ સોજા હોય તો ત્યાં કચનારની ડાળીને પાણીમાં ઘસીને લેપ બનાવી લો અને એને ગરમ કરીને લગાવો. કચનારની છાલને પીસીને પાઉડર બનાવી લો. એક ચમચી પાઉડરમાં લગભગ અડધી ગ્રામ સૂંઠને ચોખા ધોયા બાદ બચેલા પાણીમાં મિક્સ કરો અને એનો લેપ તમારા બ્રેસ્ટ પર લગાવો, દિવસમાં ત્રણ વખત લેપ લગાવવાથી થોડાક જ દિવસોમાં ગાંઠ ઓગળી જશે.

કચનારની છાલનો કાઢો બનાવીને સવાર સાંજ પીવાથી ઘાવ ઠીક થઇ જાય છે. કચનારના ઔષધિયો ગુણોને નકારી શકાય નહીં, કારણ કે એમાં એવા ઘણા તત્વ મળી આવે છે જે રોગોને દૂર કરવા માટે ખૂબ કારગર છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!