Author name: Ayurvedam

એક એવું ધાન જેના સેવનથી ઉતરશે વજન, ડાયાબિટીસ અને હાર્ટએટેક માં મળશે છૂટકારો, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા

ઓટ્સ મતલબ કે જવના દલિયા અથવા ફાડા. જેમ ઘઉંના દલિયા કે ફાડા હોય છે તેમજ આજકાલ બજારમાં અલગ અલગ ઘણા પ્રકારના ઓટ્સ મળે છે. ઓટ્સનો પ્રકાર એક જ હોય છે, પરંતુ તેની ફ્લેવર અલગ અલગ હોય છે. ઓટ્સ મોટાભાગે દૂધ અને પાણીમાં રાંધવામાં આવે છે. સવાર ના નાસ્તા માં જુદાં જુદાં ફળો કે ડ્રાયફ્રુટ સાથે […]

એક એવું ધાન જેના સેવનથી ઉતરશે વજન, ડાયાબિટીસ અને હાર્ટએટેક માં મળશે છૂટકારો, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા Read More »

પાચન ને લગતા રોગ, કબજિયાત, ચરબી ઘટાડવા જેવી અનેક સમસ્યા માટે દરરોજ જરૂર કરો પોષકતત્વોથી ભરપૂર આનું સેવન, જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો

ફણગાવેલા મગનું સેવન હેલ્થ માટે અનેક રીતે લાભકારી છે. ફણગાવેલા મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો આપે છે. તે શક્ય ન હોય તો તેનો વઘાર કરીને લંચમાં ખાવાથી પણ હેલ્થ બેનિફિટ્સ મળી રહે છે. ફણગાવેલાં મગની દાળમાં મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રિબોફ્લેવિન, વિટામિન, વિટામિન સી, વિટામિન બી, ફાઇબર, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી

પાચન ને લગતા રોગ, કબજિયાત, ચરબી ઘટાડવા જેવી અનેક સમસ્યા માટે દરરોજ જરૂર કરો પોષકતત્વોથી ભરપૂર આનું સેવન, જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો Read More »

માત્ર 30 દિવસ આના સેવનથી કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને શ્વાસની ગંભીર બીમારીઓ માં મળે છે રાહત, જરૂર જાણો ચમત્કારિ ફાયદા

આદુ એક ભારતીય મસાલો છે. જે દરેક ઘરમાં રોજ વાપરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોવાથી તેનુ મોટાભાગનુ સેવન શિયાળામાં કરવામાં આવે છે. આ ઋતુમાં આદુ ખાવથી શરદી-તાવ, બલગમ જેવી પરેશાનીઓથી બચી શકાય છે. આદુમાં પ્રોટીન, કાર્બો હાઈડ્રેટ્, આયરન, કેલ્શિયમ જેવા પોષક તત્વ જોવા મળે છે. જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આદુ ખાવાથી

માત્ર 30 દિવસ આના સેવનથી કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને શ્વાસની ગંભીર બીમારીઓ માં મળે છે રાહત, જરૂર જાણો ચમત્કારિ ફાયદા Read More »

શ્વાસ ને લગતા રોગો, પીઠ ના દુખાવા જેવી અનેક સમસ્યાનું મૂળ કારણ છે માત્ર આ એક ભૂલ, જરૂર જાણો તેના વિશે

દરેક વ્યક્તિ ની સુવા ની પધ્ધતિ જુદી-જુદી હોય છે. તેમાં પણ ઓશીકું એ ઊંઘ માં એક અગત્યનો ભાગ ભજવે છે. અમુક લોકો ને એવી આદત હોય છે કે જો તેને પોતાનું ઓશીકું ના મળે તો તેમણે ઊંઘ જ ના આવે. આ ઓશિકા ની લંબાઈ , પહોળાઈ , સોફ્ટનેસ , મટિરિયલ વ્યક્તિ ની જરૂરિયાતો પ્રમાણે જુદું-જુદું

શ્વાસ ને લગતા રોગો, પીઠ ના દુખાવા જેવી અનેક સમસ્યાનું મૂળ કારણ છે માત્ર આ એક ભૂલ, જરૂર જાણો તેના વિશે Read More »

એસિડિટી, કબજિયાત, અનિન્દ્રા, વજન ઘટાડવા જેવી અનેક સમસ્યાથી દૂર રહેવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

વરિયાળી દરેક ઘરના રસોડામાં સહેલાઈથી મેળવી શકાય છે.વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફોરસ, આયરન મહત્વપુર્ણ તત્વ જોવા મળે છે. આ પેટના અનેક રોગોથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. વરિયાળીમાં વિવિધ વિટામિન એ, ઈ, સી ની સાથે જ વિટામિન બી સમુહના વિટામિન રહેલા હોય છે. ગોળ અને વરિયાળી વિટામિન ‘સી’ થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે.

એસિડિટી, કબજિયાત, અનિન્દ્રા, વજન ઘટાડવા જેવી અનેક સમસ્યાથી દૂર રહેવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

હરસ-મસા, ચામડીના રોગ, હાથીપગા જેવા 100થી વધુ રોગનો જડમૂળ થી સફાયો કરે છે આનું સેવન, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા

દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે, એ છ એ છ તત્વ હળદરમાં સમાયેલાં છે. આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે. દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે,

હરસ-મસા, ચામડીના રોગ, હાથીપગા જેવા 100થી વધુ રોગનો જડમૂળ થી સફાયો કરે છે આનું સેવન, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા Read More »

માથાના દુખાવા, કોઢ, પિત્તના 50થી વધુ દરેક રોગ નો જડમૂળ થી સફાયો કરવા જરૂર અપનાવો આ ઈલાજ, જાણવા માટે અહી ક્લિક કરો

ચણોઠી અથવા રત્તી વેલ જાતિની એક વનસ્પતિ છે. ચણોઠીની શીંગો પાકી થાય ત્યારબાદ વેલ સુકાઇ જાય છે. ચણોઠીનાં ફૂલ ચોળી (શાકભાજી) જેવાં હોય છે. તેની શીંગનો આકાર ખુબ જ નાનો હોય છે, પરંતુ પ્રત્યેક શીંગમાંથી ૪-૫ ચણોઠી બીજ નિકળતાં હોય છે. ચણોઠી બે પ્રકારની હોય છે, જેની વેલ અને શીંગો સરખી જ દેખાય છે, પરંતુ

માથાના દુખાવા, કોઢ, પિત્તના 50થી વધુ દરેક રોગ નો જડમૂળ થી સફાયો કરવા જરૂર અપનાવો આ ઈલાજ, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

દરેક રોગનું મૂળ જૂનામાં જૂની કબજિયાતને જડમૂળ માથી દૂર કરવા જરૂર અપનાવવા જેવો ઈલાજ,જરૂર જાણો અને શેર કરી દરેક ને જણાવો

કબજિયાત હવે માત્ર ઘરડાઓ નો વ્યાધિ નથી રહ્યો. નાનાં નાનાં બાળકો પણ આજકાલ કોંસ્ટીપેશન ના શિકાર બની રહ્યા છે. પાચનતંત્ર ને લગતી સમસ્યા ઓ માં કબજિયાત એ સૌથી વધુ સામાન્ય સમસ્યા છે. હાર્ટ એટેક ઉત્પન્ન કરતાં જે કારણો છે, તેમાં કબજિયાત અને તેનાથી ઉત્પન્ન થતા ઉર્ધ્વ વાયુની પણ ગણતરી થાય છે. જ્યારે આયુર્વેદનાં હજારો વર્ષોથી

દરેક રોગનું મૂળ જૂનામાં જૂની કબજિયાતને જડમૂળ માથી દૂર કરવા જરૂર અપનાવવા જેવો ઈલાજ,જરૂર જાણો અને શેર કરી દરેક ને જણાવો Read More »

જૂના માં જૂના પેટના રોગ, આંતરડા ને લગતા દરેક રોગ માટે જરૂર અપનાવવા જેવો ઈલાજ અહી ક્લિક કરીને જાણો

લોક વ્યવહારમાં જે વ્યાધિને ‘સંગ્રહણી’ કહેવામાં આવે છે, તેને વૈદ્યો ‘ગ્રહણી’ અને આધુનિકો ‘સ્ત્રી’ કહે છે. મનુષ્યો લોલુપતા વશ આહારના નિયમોનું ઉલ્લંઘન કરીને સ્વચ્છંદતા પૂર્વક યથેચ્છ આહાર દ્રવ્યોનું સેવન કરે છે. તેને ‘સંગ્રહણી’ નામનો રોગ થવાની શક્યતા રહે છે. ઘણી વખત અતિસાર કે મરડાથી પીડાતી વ્યક્તિ આ રોગ મટયા પછી કે રોગાવસ્થામાં જ મિથ્યા આહાર

જૂના માં જૂના પેટના રોગ, આંતરડા ને લગતા દરેક રોગ માટે જરૂર અપનાવવા જેવો ઈલાજ અહી ક્લિક કરીને જાણો Read More »

અસહ્ય કાયમી માથાનો દુખાવો, આધાશીશી માથી કાયમી રાહત મેળવવા જરૂર અપનાવવા જેવો ઈલાજ, માત્ર 15મિનિટ માં મળશે રાહત, આ ઉપયોગી માહિતી શેર જરૂર કરો

આધાશીશી એ એક જાતની બિમારી છે. આ બિમારીમાં કોઈ એક તરફના માથાના ભાગમાં સખત દુ:ખાવો થાય છે. સવાર થી ચાલુ થયેલ દુ:ખાવો સૂરજ ચઢવાની સાથે વધતો જાય છે, બપોરે ચાલુ રહે છે અને સાંજે સૂરજ ઢળે ત્યારે જ ધીરે ધીરે રાહત થાય છે. આવા સમયે દર્દીને ઓરડામાં અંધારું કરીને સૂઈ જવાથી પણ સારું લાગે છે.

અસહ્ય કાયમી માથાનો દુખાવો, આધાશીશી માથી કાયમી રાહત મેળવવા જરૂર અપનાવવા જેવો ઈલાજ, માત્ર 15મિનિટ માં મળશે રાહત, આ ઉપયોગી માહિતી શેર જરૂર કરો Read More »

Scroll to Top