શ્વાસ ને લગતા રોગો, પીઠ ના દુખાવા જેવી અનેક સમસ્યાનું મૂળ કારણ છે માત્ર આ એક ભૂલ, જરૂર જાણો તેના વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દરેક વ્યક્તિ ની સુવા ની પધ્ધતિ જુદી-જુદી હોય છે. તેમાં પણ ઓશીકું એ ઊંઘ માં એક અગત્યનો ભાગ ભજવે છે. અમુક લોકો ને એવી આદત હોય છે કે જો તેને પોતાનું ઓશીકું ના મળે તો તેમણે ઊંઘ જ ના આવે. આ ઓશિકા ની લંબાઈ , પહોળાઈ , સોફ્ટનેસ , મટિરિયલ વ્યક્તિ ની જરૂરિયાતો પ્રમાણે જુદું-જુદું હોય છે. ઓશિકા વગર સૂવું  શરીર માં ઘણા શારીરિક અને માનસિક ફાયદા આપી શકે છે.

જો ઓશિકા વિના સૂવો છો તો શરીર એક સમતોલ અવસ્થા માં રહે છે.  જેના કારણે તેને ડોક અથવા તો કમર ના ભાગ માં કોઈપણ જાત નું દબાણ રહેતું નથી અને તે શાંતિ થી પોતાની ઊંઘ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકે છે.  અને જ્યારે યોગ્ય ઊંઘ પૂર્ણ કરી લ્યો છો તો શરીર ઉર્જા થી ભરપૂર અને તાજગીમયી રહે છે. તેના કારણે શરીર માં કોઈપણ જાત ની બીમારી પ્રવેશી શકતી નથી.

જોં શરીર ને લાંબો સમય એક જ અવસ્થા માં રહેવાના કારણે કોઈ તણાવ પડયો હોય તો તે ક્રોનીક દૂ:ખાવા નું સ્વરૂપ ધારણ કરે છે. જેના કારણે યોગ્ય ઊંઘ લઈ શકતા નથી અને આમ-તેમ પડખા ફર્યા કરો છો. આવા સમયે ઓશિકા વિના સુવાથી તમે આ સમસ્યા માથી રાહત મેળવી શકો. તદુપરાંત નિયમિત હળવી સ્ટ્રેચિંગ ની આદત પાડવી જેથી આ સમસ્યા દૂર થઈ શકે.

જો ઓશિકા પર માથું રાખીને સૂવો ત્યારે સ્કીન સતત ઓશિકા સાથે ઘસાયા રાખે છે.  અને તમારી સ્કીન ને યોગ્ય પ્રમાણ માં ઑક્સીજન પ્રાપ્ત થતો નથી. જો ઓશિકા વગર સૂવો છો ત્યારે સ્કીન ને યોગ્ય પ્રમાણ માં ઑક્સીજન પ્રાપ્ત થઈ રહે છે.  તથા સ્કીન પર રહેલી ઓઇલીનેસ , ખીલ , ડાર્ક સર્ક્લ્સ વગેરે ની સમસ્યા દૂર થાય છે. ચહેરો ઓશીકું તરફ ફેરવીને અથવા ઓશિકામાં ચહેરો મૂકીને સૂઈ જાઓ છો, તો આ ટેવ ચહેરા પર કરચલીઓ લાવી શકે છે. આ ઉપરાંત, આ પદ્ધતિ  ચહેરા પર કલાકો સુધી દબાણ જાળવી રાખે છે, રક્ત પરિભ્રમણને અસર કરે છે, અને ચહેરાની સમસ્યાઓ પેદા કરે છે.

ગળા અને ગંધ ઉપરાંત, સામાન્ય રીતે પાછળનો દુખાવો  ઓશીકું હોવાને કારણે થાય છે. ઓશીકું લીધા વિના સુવાથીઆ અવયવોમાં લોહીનું પરિભ્રમણ વધુ સારું રહેશે અને તમે પીડાથી રાહત મેળવી શકશો.

ઓશીકું વગર સૂવું તમને સારી માત્રામાં નિંદ્રા મેળવવામાં મદદ કરે છે, અને તમે સારી ગુણવત્તા સાથે આરામદાયક ઊંઘ મેળવી શકો છો, જે તમારા મૂડ અને આરોગ્યને અસર કરે છે. ઘણીવાર ઊઠવા સાથે માથુ દુઃખતુ હોવાનો અહેસાસ થાય છે.  નવાઈ લાગશે આ બધાનો સંબંધ ઓશીકા સાથે છે. જો  સારી, સ્વસ્થ ઊંઘ લેવી હોય તો તમારે ઓશીકા વિના સૂવાની આદત પડવી જોઈએ.

જો તમને વારંવાર કમર, કમર અથવા આજુબાજુના માંસપેશીઓમાં દુખાવો થતો હોય, તો પછી ઓશીકું વગર સૂવાનું શરૂ કરો. ખરેખર આ સમસ્યા કરોડરજ્જુને કારણે થાય છે, જે ઘણી રીતનું મુખ્ય કારણ છે. ઓશીકા વગર કરોડરજ્જુ સીધા જ રહેશે અને તમારી સમસ્યા ઓછી થઈ જશે.  ગળા ઉપરાંત, સામાન્ય રીતે તમારી પીઠમાં દુખાવો તમારા ઓશીકાના કારણે થાય છે. ઓશીકાં વગર સુવું, આ અવયવોમાં રક્ત પરિભ્રમણ વધુ સારું રહેશે અને તમે પીડાથી રાહત મેળવી શકશો.

ક્યારેક ખોટા ઓશીકાનો ઉપયોગ કરવાથી તમને માનસિક સમસ્યા પણ થઈ શકે છે. જો ઓશીકું સખત હોય તો તે  મગજ પર બિનજરૂરી દબાણ લાવી શકે છે, જેનાથી માનસિક વિકારની સંભાવના વધી જાય છે.

જો ઓશીકા વિના સૂઓ તો  પીઠ લંબાઈ શકે છે.  અને તે પ્રાકૃતિક રીતે આરામ પણ મેળવી શકે છે. જ્યારે  સુવા માટે મુલાયમ તકિયો વાપરો તો  ડોકના મસલ્સ પર પણ જોર આવે છે. આ જોરના કારણે માથામાં પહોંચતા રક્તનો સપ્લાય પણ ખોરવાઈ શકે છે. મુલાયમ તકીયામા માથુ ખૂંપી જતુ હોય છે, તેથી માથાને પૂરતા પ્રમાણમા સપોર્ટ નથી મળતો. આ કારણે શ્વસનતંત્રમા અમુક પ્રકારની બાધા ઊભી થાય છે.

જો એક વાર ઓશિકા વિના સૂઈ લેશો તો ફરી ક્યારેય પણ ઓશિકા ની આવશ્યકતા નહીં પડે. શરૂઆત માં ઓશિકા ની જગ્યા એ એક કપડું વાળીને માથા નીચે રાખવું ત્યાર બાદ ધીમે-ધીમે કપડાં ની જગ્યા ને ઘટાડતા જવું અને અંદાજિત અઠવાડીયા બાદ શરીર ઓશિકા વિના સુવા માટે સંપૂર્ણપણે ટેવાઇ ગયું હશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top