Author name: Ayurvedam

આ નાનકડા ફળ છે અમૃત સમાન, લોહીની ઉણપ,નબળાઈ, એસીડીટીમાં તો છે 100% અસરકારક

ફાલસાને ભારતીય બેરી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આપણા દેશમાં વિદેશી ફળોની યાદીમાં ટોચ પર માનવામાં આવે છે. તેનો શરબતની બનાવટમાં ઉપયોગ થાય છે. જે પૂરતા પ્રમાણમાં ખનિજોનું પાવરહાઉસ છે જે સરળતાથી સુપાચ્ય છે. તે મોસમી પાક છે, જેમાં ઉનાળો એ ફળનો સમયગાળો છે. કાપણી પછી ફળો થોડા સમય માટે જ તાજાં રહે છે […]

આ નાનકડા ફળ છે અમૃત સમાન, લોહીની ઉણપ,નબળાઈ, એસીડીટીમાં તો છે 100% અસરકારક Read More »

મરતા માણસને જીવતા કરી દેશે આનું સેવન, કેન્સર, ડાયાબિટીસ અને દુખાવામાં તો છે 100% અસરકારક

આયુર્વેદમાં ફળો અને શાકભાજીઓ અને તેના ઉપયોગ તથા તેનાથી થતા ફાયદા વિશે વર્ણન આપ્યું છે. આયુર્વેદને અનુસરનાર લોકો આજની અનહેલ્ધી લાઈફમાં પણ સારી રીતે હેલ્દી જીવન જીવતા હોય છે. આધુનિક સાયન્સના સંશોધનોથી એવું નક્કી થયું છે કે જ્યારે દવાઓ અને ઈન્જેકશન તમારા રોગને મટાડવામાં નિષ્ફળ જાય ત્યારે કાચાં શાકભાજી અને ફળોનો રસ રોગને દૂર કરવાનો

મરતા માણસને જીવતા કરી દેશે આનું સેવન, કેન્સર, ડાયાબિટીસ અને દુખાવામાં તો છે 100% અસરકારક Read More »

ભાદરવાની ગરમીથી થતા તાવ અને પિત્ત પ્રકોપથી 100% છુટકારો, આજથી જ અપનાવો અને રહો જીવનભર નિરોગી

વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ. આજે અમે તમને જણાવી રહ્યા છીએ ભાદરવાના તાપ અને ગરમીથી થતા રોગથી બચવાના બેસ્ટ આયુર્વેદિક ઈલાજ.

ભાદરવાની ગરમીથી થતા તાવ અને પિત્ત પ્રકોપથી 100% છુટકારો, આજથી જ અપનાવો અને રહો જીવનભર નિરોગી Read More »

સવારે માત્ર 2 ચમચી પીય લ્યો આ જૂયસ, કબજિયાત, કેન્સર અને ચામડીના ગંભીર રોગને વગર દવાએ કરી દેશે ગાયબ

આજકાલ કુંવારપાઠું બધાના ઘરે જોવા મળે છે, ઘણી જગ્યાએ તેને કુવાર, એલોવેરા, લાબરું અથવા ઘી દુવાર પણ કહેવામાં આવે છે. એલોવેરામાં કડવી અને મીઠી એમ બે જાત આવે છે અને ઔષધિ તરીકે બન્નેનો ઉપયોગ થાય છે. ઉપચાર તરીકે એલોવેરનો ગરભ અને રસ બંને વપરાય છે. એલોવેરા ૨ક્તશોધક છે, પિત્તદોષને સુધારે છે, પેટમાં ચડતા ગોળાને મટાડે

સવારે માત્ર 2 ચમચી પીય લ્યો આ જૂયસ, કબજિયાત, કેન્સર અને ચામડીના ગંભીર રોગને વગર દવાએ કરી દેશે ગાયબ Read More »

અઠવાડિયામાં 2 વાર કરી લ્યો આનું સેવન, કેલ્શિયમની ઉણપ, બીપી અને સાંધાના દુખાવાને જીવો ત્યાં સુધી નહિ આવવા દે નજીક

મોટાભાગના લોકો ખાલી પેટે ફણગાવેલા ચણાનું સેવન કરવાનું પસંદ કરે છે, જેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે ક્યારેય ગોળ સાથે ફણગાવેલા ચણાનું સેવન કર્યું છે? ફણગાવેલા ચણા અને ગોળનું એક સાથે સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે અંકુરિત ચણા અને ગોળ બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેથી

અઠવાડિયામાં 2 વાર કરી લ્યો આનું સેવન, કેલ્શિયમની ઉણપ, બીપી અને સાંધાના દુખાવાને જીવો ત્યાં સુધી નહિ આવવા દે નજીક Read More »

આ નાનકડા બીજ છે ધરતી પરની સંજીવની, લોહી શુદ્ધ કરી વજન અને કોલેસ્ટ્રોલને કરી દેશે જીવનભર ગાયબ

તકમરીયાના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે ક્યારેય તકમરીયાનું મધ સાથે સેવન કર્યું છે? તકમરીયા અને મધનું એકસાથે સેવન કરવું સ્વાસ્થ્ય ખૂબ ફાયદાકારક છે. કારણ કે તકમરીયા અને મધ બંને ઔષધીય ગુણોથી ભરપૂર છે. તકમરીયા અને મધનું એક સાથે ખાલી પેટ સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે. તકમરીયામાં ફાઇબર,

આ નાનકડા બીજ છે ધરતી પરની સંજીવની, લોહી શુદ્ધ કરી વજન અને કોલેસ્ટ્રોલને કરી દેશે જીવનભર ગાયબ Read More »

માત્ર 3 દિવસ ખાઈ લ્યો આ અળસીના લાડુ, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને સાંધાના દુખાવાથી જીવનભર છુટકારો

અળસીના બીજનું સેવન તો ઘણાએ કર્યું હશે, પરંતુ શું તમે ક્યારેય અળસીના બીજના લાડુ નું સેવન કર્યું છે? અળસીના લાડુના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કારણ કે અળસી પોષક તત્વોથી ભરપૂર હોય છે. અળસીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ડાયેટરી ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામિન બી6 જેવા તત્વો હોય છે. તો જો

માત્ર 3 દિવસ ખાઈ લ્યો આ અળસીના લાડુ, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને સાંધાના દુખાવાથી જીવનભર છુટકારો Read More »

માત્ર આ ફળના સેવનથી નબળાઈ સાંધાના દુખાવા દૂર કરી લોહીને કરી દેશે શુદ્ધ, વીર્ય વૃદ્ધિ માટે તો છે 100% અસરકારક

આયુર્વેદમાં દૂધ ને પંચરસ કહેવામાં આવ્યુ છે, પરંતુ ખજૂર નું મહત્વ તેના કરતા ઓછું નથી. ખજૂરમાં 32 ટકા ખનિજો છે. આયુર્વેદ જણાવે છે કે બ્રહ્માંડની બધી વસ્તુઓ પૃથ્વી, જળ, અગ્નિ, હવા અને આકાશથી બનેલી છે. અને  ખજૂરમાં અગ્નિ અને પૃથ્વીના બીજા ગુણો રહેલા છે. ચોમાસાની ઋતુમાં ખજૂરનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખજૂર સ્વાદમાં

માત્ર આ ફળના સેવનથી નબળાઈ સાંધાના દુખાવા દૂર કરી લોહીને કરી દેશે શુદ્ધ, વીર્ય વૃદ્ધિ માટે તો છે 100% અસરકારક Read More »

આના સેવનથી બાળકનું મગજ થઇ જશે કમ્પ્યુટર જેવું તેજ, વડીલોને સાંધા અને ગોઠણના દુખાવાથી 100% છુટાકરો

માલકાંગણી એક એવી ઔષધિ છે જેના બીજ, ફળ, મૂળ, પાન વગેરેનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે. માલકાંગણીના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. માલકાંગણીનું સેવન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. માલકાંગણીમાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, આયર્ન, કોપર, કોપર જેવા તત્વો હોય છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક સાબિત થાય

આના સેવનથી બાળકનું મગજ થઇ જશે કમ્પ્યુટર જેવું તેજ, વડીલોને સાંધા અને ગોઠણના દુખાવાથી 100% છુટાકરો Read More »

જાડું થતું અને ગંઠાઈ જતા લોહીને પાતળું કરવાનો બેસ્ટ દેશી ઈલાજ, હાર્ટએટેક અને કોલેસ્ટ્રોલ રહેશે જીવનભર દૂર

આજના ભાગદોડ વાળા જીવનમાં કોઈની પાસે પોતાના માટે સમય નથી. આપણે પૈસા કમાવાની દોડમાં એટલા વ્યસ્ત બની ગયા છીએ કે ખાવા તથા વ્યાયામ માટે પણ સમય નથી. તેવામાં રોગનું ભોગ બનવું સામાન્ય થઇ ગયું છે. આ રોગોમાં લોહીની વિસંગતતા કારણભૂત છે, એટલે કે લોહી ધીરે ધીરે ખરાબ થવા લાગે છે જે ઘણી બીમારીઓનું ઘર બની

જાડું થતું અને ગંઠાઈ જતા લોહીને પાતળું કરવાનો બેસ્ટ દેશી ઈલાજ, હાર્ટએટેક અને કોલેસ્ટ્રોલ રહેશે જીવનભર દૂર Read More »

Scroll to Top