Author name: Editor

લોહીનો બગાડ દૂર કરી શુદ્ધ કરી, દરેક રોગથી છુટકારો અપાવશે આ નાનકડુ ફળ, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

ચારોળીના વૃક્ષ ઘટાદાર હોય છે. ચારોળીના વૃક્ષ મોટે ભાગે નાગપુર, મલાબારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. વૃક્ષના પાન લાંબા હોય છે. ચારોળીના વૃક્ષના પાનમાંથી પતરાળી બનાવવામાં આવે છે. ચારોળીના વૃક્ષની છાયા શીતળ હોય છે. ચારોળીના વૃક્ષના લાકડામાંથી ખાસ કોઈ વસ્તુ બનાવવામાં આવતી નથી. ચારોળીના વૃક્ષ ઉપર નાના નાના ફળ આવે છે. ફળની અંદરથી નાનાં-નાનાં બીજ […]

લોહીનો બગાડ દૂર કરી શુદ્ધ કરી, દરેક રોગથી છુટકારો અપાવશે આ નાનકડુ ફળ, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત Read More »

તૈલીય ત્વચા દૂર કરી સુંદર અને ગ્લોઇંગ ત્વચા માટેનો સૌથી અસરકારક આયુર્વેદિક ઉપચાર..

આજકાલ તૈલીય ત્વચાની સમસ્યા ખૂબ સામાન્ય છે. ત્વચા તૈલીય થવાને કારણે ખીલ, વ્હાઇટહેડ્સ, બ્લેકહેડ્સની સમસ્યા ઊભી થાય છે. તમારી ત્વચા કેવી છે તે મુખ્યત્વે ત્રણ વસ્તુ પર આધારિત છે. આ ત્રણ વસ્તુઓ છે, લિપિડનું સ્તર, પાણી અને સંવેદનશીલતા. આ લેખમાં, અમે તેલયુક્ત ત્વચાથી છૂટકારો મેળવવા માટે સરળ રીતો આપી રહ્યા છીએ. તૈલીય ત્વચામાં લિપિડનું પ્રમાણ,

તૈલીય ત્વચા દૂર કરી સુંદર અને ગ્લોઇંગ ત્વચા માટેનો સૌથી અસરકારક આયુર્વેદિક ઉપચાર.. Read More »

એન્ટીબાયોટિક દવાઓના બદલે બાળકો ના દરેક પ્રકારના રોગ માટે અપનાવવા જેવો આયુર્વેદિક ઉપચાર, બાળક બનશે તેજસ્વી અને બુદ્ધિશાળી

ખજૂરની એક પેશી ચોખાના ઓસામણ સાથે મેળવી, ખૂબ વાટી, તેમાં થોડું પાણી મેળવીને નાનાં બાળકોને બે ત્રણ વખત આપવાથી નબળા બાળકો સ્વસ્થ બને છે. એક ચમચી પાલકની ભાજીનો રસ લઈ, મધમાં ભેળવી, રોજ પીવાથી બાળકો શક્તિશાળી બને છે. પાકાં ટમેટાંનો તાજો રસ નાના બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નીરોગી અને બળવાન બને છે. તુલસી

એન્ટીબાયોટિક દવાઓના બદલે બાળકો ના દરેક પ્રકારના રોગ માટે અપનાવવા જેવો આયુર્વેદિક ઉપચાર, બાળક બનશે તેજસ્વી અને બુદ્ધિશાળી Read More »

માત્ર થોડા સમયમાં વર્ષો જૂના અને હઠીલા સફેદ ડાઘ કે કોઢને કાયમી દૂર કરી દેશે આ આયુર્વેદિક લેપ..

સફેદ ડાઘની સમસ્યા એટલે કે કોઢ ની સમસ્યા ખુબજ જોવા મળે છે. આવા ડાઘ પડવાથી શરીર બગડી જાય છે અને સાવ ખરાબ લાગે છે. શરીર પર સફેદ ડાઘ થવાની સમસ્યાને આપણે ત્યાં કોઢ નું નામ આપવામાં આવે છે. મેડિકલ સાયન્સ ની ભાષા મા તેને વીટીલીગો નામથી ઓળખવામાં આવે છે. આ એક ત્વચા ને લગતો રોગ

માત્ર થોડા સમયમાં વર્ષો જૂના અને હઠીલા સફેદ ડાઘ કે કોઢને કાયમી દૂર કરી દેશે આ આયુર્વેદિક લેપ.. Read More »

પિત્ત અને વાયુના 50 થી વધુ રોગોનો એકમાત્ર આયુર્વેદિક ઉપચાર છે આ ચૂર્ણ..

શતાવરી એ એક ઔષધીય વનસ્પતિ છે જે હિમાલયના પ્રદેશોમાં જોવા મળે છે. શતાવરીનો છોડ ભારતમાં વસંત ઋતુમાં શાકભાજી તરીકે પણ ઓળખાય છે. આ ખૂબ ઓછી કેલરીયુક્ત આહાર છે. તેના ઉપયોગથી ઘણા શારીરિક ફાયદા થાય છે. તે વજન ઘટાડવા માટે પણ મદદગાર છે. શતાવરી વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો, કઈ

પિત્ત અને વાયુના 50 થી વધુ રોગોનો એકમાત્ર આયુર્વેદિક ઉપચાર છે આ ચૂર્ણ.. Read More »

કોઈપણ પ્રકારની દવા વગર નપુસંકતા દૂર કરી શક્તિવધારવા ઉપરાંત અન્ય અનેક સમસ્યાનું સમાધાન રહેલું છે આમાં..

આ ઘરેલુ પ્રયોગો ગામડાના હોય કે શહેરના, અમીર હોય કે ગરીબ બધાને માટે ઉપયોગી છે. આ પ્રયોગો આસાનીથી ઘરેલુ સામગ્રીમાંથી તૈયાર થાય છે. નામ નાનું, કામ મોટું. સામાન્ય વસ્તુઓ પણ મટાડે. મોટી મોટી શારીરિક તકલીફો, રોગો, વ્યાધિઓ માટે આ અનુભવસિદ્ધ પ્રયોગો છે. પાણી પીતી વખતે દાંત માં દુખે અને પાણી પીવું પણ કઠિન થઈ જાય

કોઈપણ પ્રકારની દવા વગર નપુસંકતા દૂર કરી શક્તિવધારવા ઉપરાંત અન્ય અનેક સમસ્યાનું સમાધાન રહેલું છે આમાં.. Read More »

જ્યારે ડૉક્ટર પણ હાથ ઊંચા કરી લે ત્યારે પણ 100 થી પણ વધુ રોગોનો એકમાત્ર ઉપચાર છે આ શિવામ્બુ નો ઉપયોગ..

શિવામ્બુ પ્રયોગ કરનારે એટલું જાણી લેવાનું છે કે એના પોતાના શિવામ્બથી સારું ઓષધુ બીજું કોઈ જ નહિ. શિવામ્બુ સાથે અન્ય ઔષધ લેનારને આડ અસર થવાનો ભય રહે છે. તેથી દવા બંધ કર્યા બાદ જ શિવામ્બુ નો ઉપયોગ કરવો. સ્વ મૂ-ત્ર પાન એટલે રોજ પોતાનું મૂ-ત્ર પીવું, નાના રોગ જેવા કે તાવ, શર્દી, ઉધરસ, કબજિયાત વગેરે

જ્યારે ડૉક્ટર પણ હાથ ઊંચા કરી લે ત્યારે પણ 100 થી પણ વધુ રોગોનો એકમાત્ર ઉપચાર છે આ શિવામ્બુ નો ઉપયોગ.. Read More »

આ શક્તિશાળી ફળ ગમે તેવી મોટી પથરીને તોડી ઓગળી બહાર કાઢી પાચનના રોગોથી અપાવે છે કાયમી છુટકારો

વૈદ્યો બિજોરા ને પાચક ઔષધ તરીકે ઓળખે છે. પાચનને લાગતા રોગોનું તે ઉત્તમ ઔષધ છે. બિજોરું એ લીંબુની જ એક જાત હોવાથી, આપણે ત્યાં ઘણા લોકોને તેને ‘બિજોરા લીંબુ’ પણ કહે છે. આયુર્વેદમાં તેને બિજપૂર, માતુલુંગ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. બીજોરા નું ઝાડ લીંબુ ના ઝાડ જેવું જ હોય છે. તેની ડાળીઓ પાતળી તથા

આ શક્તિશાળી ફળ ગમે તેવી મોટી પથરીને તોડી ઓગળી બહાર કાઢી પાચનના રોગોથી અપાવે છે કાયમી છુટકારો Read More »

આ ચમત્કારી ઔષધિ વર્ષો જૂનો સંધિવાનો દુખાવો માત્ર થોડા સમયમાં કરી દેશે ગાયબ, દરેક ઉંમરના લોકો માટે ઉપયોગી

નસોતર ખૂબ જ સારી ઔષધિ છે. નસોતરમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે. નસોતરની વેલ ઘણાં વર્ષો સુધી જીવે છે. તેનું મૂળ જાડા, સ્થૂળ, ડાળીઓવાળા છે. નસોતર બે પ્રકારની જેમ કે કાળી અને ધોળી વેલ હોય છે. સફેદ નસોતરના મૂળ સફેદ રંગના છે અને કાળા નસોતરના મૂળ કાળા રંગના છે. શું તમે જાણો છો કે નસોતરનો ઉપયોગ

આ ચમત્કારી ઔષધિ વર્ષો જૂનો સંધિવાનો દુખાવો માત્ર થોડા સમયમાં કરી દેશે ગાયબ, દરેક ઉંમરના લોકો માટે ઉપયોગી Read More »

હવે ડાયાબિટીસ, હાઇ બી.પી., કોલેસ્ટ્રોલના દર્દીઓને ગોળીઓ ખાવાની જરૂર નથી, માત્ર આ ચા અપાવશે કાયમી છુટકારો

મેથીની ચા એક સર્વોત્તમ દવા તરીકે જાણીતી છે. ઘણા લોકો મેથીનો પાવડર અથવા મેથીને પાણી સાથે પીવે છે. જેનાથી એમની વા ની બીમારીમાં ધીમે ધીમે રાહત થાય છે. આવો આપણે સૌ એક વૈજ્ઞાનિક પદ્ધતિથી મેથીની ચા બનાવીને તેને પીવાની પદ્ધતિ વિશે જાણીએ. મેથી આંતરડામાંથી ભેગો થયેલો ગેસ બહાર કાઢે છે, જેથી અંદરના અવયવોની સફાઈ થાય

હવે ડાયાબિટીસ, હાઇ બી.પી., કોલેસ્ટ્રોલના દર્દીઓને ગોળીઓ ખાવાની જરૂર નથી, માત્ર આ ચા અપાવશે કાયમી છુટકારો Read More »

Scroll to Top