Author name: Editor

બળ, વીર્ય અને રક્ત નો સ્ત્રોત છે આ ઉનાળાના અમૃત તરીકે ઓળખાતું આ ફળ, જરૂર જાણવા જેવા છે ફાયદાઓ

ઉનાળો એટલે કેરીની સીઝન, કાચી હોય કે પાકી કેરી સૌની ભાવતી હોય છે. ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઇને પેટમાં ટાઢક સુધીનું કામ કેરી કરે છે. હોળી બાદ જ કાચી કેરીની શરૂઆત થઇ જાય છે. દરેક ઘરમાં કેરી આવી પહોંચે છે. કાચી કેરીને જોઇને બાળકોથી માંડીને આબાલ વૃદ્ધનું મન લલચાઈ જાય છે. ગરમીમાં ખાટી કેરી ખાવાના […]

બળ, વીર્ય અને રક્ત નો સ્ત્રોત છે આ ઉનાળાના અમૃત તરીકે ઓળખાતું આ ફળ, જરૂર જાણવા જેવા છે ફાયદાઓ Read More »

માત્ર 1 દિવસમાં બદલતા હવામાનથી થતાં દરેક રોગ અને સમસ્યા માંથી છુટકારો અપાવશે આ ઔષય ચૂર્ણ અને ઉકાળો.. 

પીત્તપાપડો એ એક છોડ છે જે ઘઉં અને ચણાના ખેતરમાં આપમેળે ઉગે છે. પીત્તપાપડાનો ઉપયોગ ઘણા રોગોના ઉપાય તરીકે થાય છે. આયુર્વેદમાં પીત્તપાપડાનો ઉકાળો અને પાવડરને તાવ માટે અસરકારક આયુર્વેદિક દવા માનવામાં આવી છે. ઘણી જગ્યાએ આ છોડને પર્પેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પાંદડા નાના કદના હોય છે અને તેના ફૂલોનો રંગ લાલ

માત્ર 1 દિવસમાં બદલતા હવામાનથી થતાં દરેક રોગ અને સમસ્યા માંથી છુટકારો અપાવશે આ ઔષય ચૂર્ણ અને ઉકાળો..  Read More »

આ દેશી ઉપાય જીવજંતુના ઝેર ઉતારી, આંખ અને દાંતના દરેક રોગ માંથી પણ અપાવે છે કાયમી છુટકારો..

વેવડી ઘરની આસપાસ ભેજવાળી જગ્યાએ જોવા મળે છે. આ વેવડીની વેલ હોય છે. તેની આસપાસ પાણી એકઠું થાય છે, તેથી તેને જલજમણી પણ કહેવામાં આવે છે. આયુર્વેદમાં આ વેલાના ઘણા ઔષધીય ગુણધર્મો પણ જોવા મળે છે.  વેવડીની વેલ વરસાદના દિવસોમાં બધી જગ્યાએ થાય છે. તેના મૂળ પાણીમાં પીસીને પીવાથી સાપનું ઝેર દૂર કરવામાં મદદ મળે

આ દેશી ઉપાય જીવજંતુના ઝેર ઉતારી, આંખ અને દાંતના દરેક રોગ માંથી પણ અપાવે છે કાયમી છુટકારો.. Read More »

દૂધમાં માત્ર આ વસ્તુ ઉમેરવાથી થઈ જશે 10 ગણું શક્તિશાળી, ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરી હદય રોગ જેવા ગંભીર રોગો રહેશે કાયમી દૂર..

કોરોના વાયરસથી લોકોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા યોગ અથવા કસરત અને સારુ ખાવાની ટેવ શરૂ કરી દીધી છે અને હવે લોકો તેમના સ્વાસ્થ્ય પર પહેલા કરતા વધારે ધ્યાન આપી રહ્યા છે અને આવી સ્થિતિમાં ભારતના લોકોએ હજારો વર્ષ જૂની સંસ્કૃતિને પોતાના માટે પસંદ કરી છે અને આમાં સૌથી સરળતાથી ઉપલબ્ધ વસ્તુ છે. દરેક ભારતીય ઘરમાં

દૂધમાં માત્ર આ વસ્તુ ઉમેરવાથી થઈ જશે 10 ગણું શક્તિશાળી, ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરી હદય રોગ જેવા ગંભીર રોગો રહેશે કાયમી દૂર.. Read More »

વગર દવાએ માત્ર આ આયુર્વેદિક ઉપચાર અપાવશે શરદી, દમ અને શ્વસનની બીમારી માથી કાયમી છુટકારો..

બાવચીના બીજ ત્રાંસા, સપાટ અને કાળા રંગના હોય છે. તેના બીજ કડવા સ્વાદ અને અપ્રિય ગંધ સાથે કિડની આકારના હોય છે. બાવચીના છોડના પાંદડાઓ મ્યુક્રોનેટના સ્તર સાથે નાના અને ગોળાકાર હોય છે. બાવચીના છોડના ફૂલો પીળા અને જાંબુડિયા વાદળી હોય છે. બાવચી ત્વચા પર ફોલ્લીઓ, ત્વચા પર ચેપ અને એલર્જી જેવા ત્વચા રોગોની સારવાર માટે

વગર દવાએ માત્ર આ આયુર્વેદિક ઉપચાર અપાવશે શરદી, દમ અને શ્વસનની બીમારી માથી કાયમી છુટકારો.. Read More »

માત્ર થોડા દિવસ આ શક્તિશાળી ફળનું સેવન અપાવે છે દાંત, વાળ અને ચામડીના દરેક રોગો માથી કાયમી છુટકારો..

સફરજન, કેળા, નારંગી, દાડમ, પપૈયા – આ એવા કેટલાક ફળ છે જે તમે દરેક સીઝનમાં ખાવ છો અને તે ખાવાના ફાયદાઓ વિશે આપણે બધા જાણીએ છીએ. પરંતુ અમે તમને તે વિદેશી ફળો વિશે જણાવી રહ્યા છીએ જે ઓછા જાણીતા છે પરંતુ તેના ઔષધીય ગુણધર્મોને કારણે તે આરોગ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. આમાં એક ફળ

માત્ર થોડા દિવસ આ શક્તિશાળી ફળનું સેવન અપાવે છે દાંત, વાળ અને ચામડીના દરેક રોગો માથી કાયમી છુટકારો.. Read More »

દરેક પ્રકારના સોજા અને આંતરડાના રોગ માટે સૌથી વધુ અસરકારક છે આનું સેવન..

તમે પુષ્કળ બટેટા ખાધા જ હશે, પરંતુ તમે ક્યારેય જાંબુડિયા બટેટા ખાધા છે? જાંબુડિયા રંગના બટેટા સ્વાસ્થ્ય માટે સારા છે. આ બટેટા સફેદ બટેટા કરતા વધુ શક્તિશાળી છે. તેને ખાવાથી તમારી વધતી ઉંમર ની સમસ્યા સંપૂર્ણ રીતે બંધ થઈ જશે અને તમને અનેક રોગોથી પણ બચાવશે. સાથે જ શક્તિ અને યુવાનીને જીવંત રાખશે. જાંબુડિયા રંગના

દરેક પ્રકારના સોજા અને આંતરડાના રોગ માટે સૌથી વધુ અસરકારક છે આનું સેવન.. Read More »

100% તમે નહીં જાણતા હોય ડાયાબિટીસ અને કેન્સર માટે આનાથી વધુ અસરકારક એકે ઔષધિ..

બારમાસીના છોડ નાના અને ઝાડીઓ જેવો હોય છે. બારમાસી  છોડના પાંદડાઓ ગોળ અને થોડીક લંબાઈની સાથે જ ઈંડાકાર, અત્યંત ચમકદાર અને ચીકણા હોય છે. એકવાર બારમાસી  છોડના મુળિયા જમીનમાં જામી જાય છે તો તેની આસપાસ અન્ય બારમાસી છોડ પણ ઉગવા લાગે છે. પાંચ પાંદડા વાળા ફૂલ સફેદ, ગુલાબી, ફાલસા, જાંબલી વગેરે રંગોમાં ખીલે છે. પાંદડા

100% તમે નહીં જાણતા હોય ડાયાબિટીસ અને કેન્સર માટે આનાથી વધુ અસરકારક એકે ઔષધિ.. Read More »

એસિડિટી અને ખંજવાળને તો જડમૂળથી દૂર કરી દેશે આ સૌથી સસ્તો અને અસરકારક આયુર્વેદિક ઉપચાર..

ગુલાબ ને ફૂલોનો રાજા કહેવામાં આવે છે. રંગ અને સુંદરતાની સાથે સાથે તેમાં સુગંધ પણ બેજોડ રહેલી છે. ગુલાબના સુંદર ફૂલની પાંખડી માં અસંખ્ય ગુણો સમાયેલા છે. ત્વચાને સુંદર રાખવા માટે અને શરીરની તંદુરસ્તી જાળવવા માટે ગુલાબ ઉપયોગી છે. લાલ ગુલાબના ફૂલો આપણી શક્તિમાં વધારો કરે છે. તે એડ્રીનલ ગ્રંથિ ને અસર કરે છે. ગુલાબના રસનો

એસિડિટી અને ખંજવાળને તો જડમૂળથી દૂર કરી દેશે આ સૌથી સસ્તો અને અસરકારક આયુર્વેદિક ઉપચાર.. Read More »

માત્ર થોડા જ સમયમાં વજન ઘટાડી જડપથી નિયંત્રિત થઈ જશે માત્ર આ 100% અસરકારક ઉપચારથી..

વધતા જતા વજનની સમસ્યાથી આજે મોટાભાગના લોકો પરેશાન છે. ખાસ કરીને સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારબાદ થી લોકોમાં વધતા વજનની સમસ્યા જોવા મળી રહી છે. લોકો તેમના વધતા જતા વજનને નિયંત્રિત કરવા માટે વિવિધ પ્રકારના પગલા અપનાવી રહ્યા છે, પરંતુ તેનો વધારે ફાયદો થતો નથી. વજનને નિયંત્રણમાં રાખવા માટે ઘણી ખર્ચાળ દવાઓ અને

માત્ર થોડા જ સમયમાં વજન ઘટાડી જડપથી નિયંત્રિત થઈ જશે માત્ર આ 100% અસરકારક ઉપચારથી.. Read More »

Scroll to Top