Author name: Editor

વગર દવાએ માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી પાચન ના દરેક રોગો અને ડાયાબિટીસ માથી મળી જશે કાયમી છુટકારો..

તમે દૂધની ચા બનાવીને પીતા જ હશો, જે તમારા માટે ઘણી રીતે હાનિકારક પણ છે, પરંતુ જો ચાને દૂધ નહિ પણ લીંબુ સાથે બનાવવામાં આવે છે તો તે સ્વાદિષ્ટ પણ લાગશે અને તમારા શરીરને ફાયદો પણ કરશે. લીંબુ શરીરમાં હાજર તમામ ઝેરી પદાર્થો બહાર કાઢે છે કે જેનાથી ભવિષ્યમાં થનાર અનેક પ્રકારની બીમારીઓ અને ઇન્ફેક્શન […]

વગર દવાએ માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી પાચન ના દરેક રોગો અને ડાયાબિટીસ માથી મળી જશે કાયમી છુટકારો.. Read More »

વગર ખર્ચે માત્ર આ પાણીથી હાઈ બીપી, મગજની બીમારી જેવી 50 થી વધુ બિમારીઓમાં મળી જશે કાયમી છુટકારો..

આજના સમયમાં દરેક ભોજન માં ચોખા ખાવાનું પસંદ કરે છે પરંતુ ક્યારેય તમે તમારા ચોખાના ગરમા ગરમ પાણીનું સેવન કર્યું છે જેને લોકો ઓસામણ ના નામથી ઓળખે છે. શું તમે જાણો છો કે ઉકાળેલા ચોખાનું પાણી આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ચોખા ના પાણી ને સ્કીન માટે ફેસ પેક, સ્કિન ટોનર, સ્ક્રબર

વગર ખર્ચે માત્ર આ પાણીથી હાઈ બીપી, મગજની બીમારી જેવી 50 થી વધુ બિમારીઓમાં મળી જશે કાયમી છુટકારો.. Read More »

દાઢનો દુઃખાવો, પિત્ત અને વાયુના રોગ માથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો ઉનાળાનું અમૃત સમાન આ ફળનું સેવન..

રાયણનાં ઝાડો મોટા ભાગે ઉત્તર ગુજરાતમાં વધુ થાય છે. સામાન્ય રીતે ઉનાળામાં આવતી રાયણને ઘણા અમદાવાદી રાયણ તરીકે ઓળખે છે. તેનાં વૃક્ષો મોટા અને ખૂબ જ સુંદર હોય છે. ઉનાળામાં તેનાં ફળ આવે છે. તે પાકે છે ત્યારે પીળા રંગના થાય છે. ખાવામાં તે ખૂબ જ મધુર હોય છે, તેનાં ફળને સૂકવી રાખ્યા પછી પણ

દાઢનો દુઃખાવો, પિત્ત અને વાયુના રોગ માથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો ઉનાળાનું અમૃત સમાન આ ફળનું સેવન.. Read More »

ડાયાબિટીસ અને શ્વાસને લગતા દરેક રોગમાથી કાયમી છુટકારો આપનાર 100% અસરકારક આયુર્વેદની સર્વશ્રેષ્ઠ ઔષધિ..

ઉટંગણના છોડ વેલા જેવા હોય છે. તે જમીન ઉપર ફેલાય છે. એ મોટા ભાગે જુવાર તથા બાજરીનાં ખેતરોમાં વધુ જોવામાં આવે છે. એનાં પાન દાંતવાળાં સંખ્યાબંધ તથા કાંટાવાળાં અને નાનાં હોય છે. પ્રાચીન ગ્રંથોમાં એનો ઉપયોગ થયેલો જણાવાયો છે. તેમાં મુખ્યત્વે કેટલાંક શાક બનાવીને પણ લે છે. એનું પંચાંગ દવામાં વપરાય છે. તેની ડાંડીના કાંટાથી

ડાયાબિટીસ અને શ્વાસને લગતા દરેક રોગમાથી કાયમી છુટકારો આપનાર 100% અસરકારક આયુર્વેદની સર્વશ્રેષ્ઠ ઔષધિ.. Read More »

કોઢ, સાંધા- છાતીના દુખાવા, ધાતુરોગ અને ખરતા વાળથી માત્ર 2 દિવસમાં છુટકારો આપી દેશે આ શક્તિશાળી ઔષધિનો ઉપયોગ..

રતનજોતના છોડ પાંચ-છ ફૂટ ઊંચા થાય છે. તેની ચાર જાત હોય છે. તેમા પહેલી જાતની રતનજોત નાં પાન બારીક ઉપરાંત કાળા રંગના હોય છે. એની દાંડી રૂંવાટીવાળી હોય છે. તેની જડ કાંગરાવાળી તથા ડાળી ચારે બાજુ ફેલાયેલી હોય છે. તે રાતા ઘેરા રંગની હોય છે. તેની ડાળીઓને કાંટા હોય છે. તેનાં ફૂલ તથા દાણા કાળા

કોઢ, સાંધા- છાતીના દુખાવા, ધાતુરોગ અને ખરતા વાળથી માત્ર 2 દિવસમાં છુટકારો આપી દેશે આ શક્તિશાળી ઔષધિનો ઉપયોગ.. Read More »

સંજીવની જડીબુટ્ટી કરતાં વધારે કિમતી છે આ વનસ્પતિ, લકવા જેવા 10થી વધુ રોગો થઈ જશે કાયમી દૂર..

ઉંદરકાની ખાસ કરીને ભીનાશવાળી જગ્યામાં ઊગી નીકળે છે. એની બે જાત હોય છે. એક બગીચામાં થાય છે તથા બીજી જંગલી જાત હોય છે. એનાં પાન ચાંદની વેલ કરતાં નાનાં તથા જમીન ઉપર ફેલાયેલાં હોય છે. બગીચામાં થતી ઉંદરકાની ખુશબુદાર હોય છે. એનાં ફળ ધાણા જેવડાં હોય છે. એનાં બીજ ચકલીઓ ખાય છે. એનાં પાનની કૂંપળોને

સંજીવની જડીબુટ્ટી કરતાં વધારે કિમતી છે આ વનસ્પતિ, લકવા જેવા 10થી વધુ રોગો થઈ જશે કાયમી દૂર.. Read More »

આ નાનકડી વસ્તુનું સેવન હાડકાંને મજબૂત કરી, સ્કિનને 50 ની ઉમરમાં બનાવી દેશે 25 જેવી, માત્ર કરો આ રીતે ઉપયોગ..

ખસખસમાંથી ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાં ઓમેગા-6 ફેટી એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ સિવાય તે ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે. તેમાં સારી માત્રામાં મિનરલ્સ જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન મળી રહે છે. ખસખસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં ખસખસનાં બીજનું ખૂબ મહત્વ રહ્યું છે. ખસખસ

આ નાનકડી વસ્તુનું સેવન હાડકાંને મજબૂત કરી, સ્કિનને 50 ની ઉમરમાં બનાવી દેશે 25 જેવી, માત્ર કરો આ રીતે ઉપયોગ.. Read More »

આ સામન્ય લાગતું તેલ કરે છે ખરતા વાળથી લઈ દરે દુખાવાનો જડમૂળ થી સફાયો, માત્ર આ રીતે કરો ઉપયોગ..

નારિયેળનું તેલ પ્રાકૃતિક છે અને તેમાં કોઇ હાનિકારક રસાયણ હોતા નથી. નાળિયેર તેલને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નાળિયેર તેલમાં ફેટી એસિડ્સનું શ્રેષ્ઠ મિશ્રણ છે અને નાળિયેર તેલમાં કુદરતી અને ઔષધીય ગુણ છે. નાળિયેર તેલના દૈનિક ઉપયોગથી ઘણા આરોગ્ય લાભો પણ થાય છે. નાળિયેરમાં લોરીક એસિડની માત્રા વધુ હોય છે શુદ્ધ નારિયેળનું તેલ ત્વચા અને

આ સામન્ય લાગતું તેલ કરે છે ખરતા વાળથી લઈ દરે દુખાવાનો જડમૂળ થી સફાયો, માત્ર આ રીતે કરો ઉપયોગ.. Read More »

પેટ- પાચન અને ઉનાવા માથી તરત જ રાહત માટે નો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર..

ઘરગથ્થુ તથા શાસ્ત્રીય દવા તરીકે કાળીપાટનો ઉપયોગ સર્વત્ર મળે છે. એ બે જાતની હોય છે. બંગાળમાં વૈદ્યો આકનાદી નામથી એને ઓળખે છે. મહારાષ્ટ્રમાં પહાડવેલ તરીકે જાણીતી છે. ગુજરાતમાં એને કરંડિયું કહે છે. કોઈ લઘુપાઠા પણ કહે છે. ડુંગરાળ પ્રદેશમાં એનાં વેલા થાય છે. ચોમાસામાં જથ્થાબંધ જોવામાં મળે છે. એનાં પાન વેવડી અથવા ગાળોનાં પાન જેવા

પેટ- પાચન અને ઉનાવા માથી તરત જ રાહત માટે નો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર.. Read More »

3 દિવસમાં ગ્લોઇંગ અને ડાઘ વગરની ત્વચા માટેનો સૌથી અસરકારક ઉપચાર, એકવાર જરૂર જાણી કરો ઉપયોગ..

તેજસ્વી અને ગ્લોઇંગ ત્વચા સુંદરતાની સાથે સાથે સારા સ્વાસ્થ્ય ની નિશાની છે. ત્વચાને ખાસ સંભાળની સાથે બાહ્ય સંભાળની પણ જરૂર હોય છે. ચમકતી ત્વચા હોવી એ પણ આધાર રાખે છે કે તમે કયા પૌષ્ટિક આહાર ખાઈ રહ્યા છો. ખરેખર, આહાર આરોગ્ય અને ત્વચા બંનેને અસર કરે છે. ઘણી વખત લોકો તેમની નિર્જીવ ત્વચાને કારણે બ્યુટી

3 દિવસમાં ગ્લોઇંગ અને ડાઘ વગરની ત્વચા માટેનો સૌથી અસરકારક ઉપચાર, એકવાર જરૂર જાણી કરો ઉપયોગ.. Read More »

Scroll to Top