Author name: Editor

દમ, શ્વાસ અને ફેફસાંના દરેક રોગનું મુખ્ય કારણ છે આનું સેવન, એકવાર જરૂર વાંચવા જેવી માહિતી..

સિગારેટ એક એવું ઝેર છે જેને કોઇ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરો એ શરીરને નુકસાન કર્યા વગર નહીં રહે. સિગારેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વાત તમામ લોકો જાણે છે. પરંતુ તેમ છતાં સિગારેટ પીવાની છોડશે નહીં. સિગારેટ પીવાથી વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. તેમજ વ્યક્તિ પોતાને અસ્વસ્થ અનુભવે છે. તો […]

દમ, શ્વાસ અને ફેફસાંના દરેક રોગનું મુખ્ય કારણ છે આનું સેવન, એકવાર જરૂર વાંચવા જેવી માહિતી.. Read More »

દવાઓથી પણ વધુ ગુણકારી છે આ સામન્ય લગતા વૃક્ષના દરેક અંગ, શારીરિક નબળાઈ અને દાંત માટે તો છે સર્વશ્રેષ્ઠ

વડનાં બધાં અંગો ઔષધરૂપે વપરાય છે. વડ શીતળ, ભારે, ગ્રાહી, મળને બાંધનાર, વર્ણને સારો કરનાર અને તુરા રસને કારણે કફ, પિત, યોનિ રોગોનો નાશ કરે છે. વડની છાલ, પાન, વડવાઈ, ટેટા, દુધ અને પાનના અંકુર ઔષધમાં ઉપયોગી થાય છે. વડનું દૂધ પીડા મટાડનાર છે અને ઘા રૂઝવનાર છે. તો આજે અમે તમને જણાવીશું વડથી આપણા

દવાઓથી પણ વધુ ગુણકારી છે આ સામન્ય લગતા વૃક્ષના દરેક અંગ, શારીરિક નબળાઈ અને દાંત માટે તો છે સર્વશ્રેષ્ઠ Read More »

તાવ, કફ, પિત્તના રોગોથી કાયમી દૂર રહેવા રામબાણ છે આ શાકભાજીનો ઉપયોગ, જાણો ઉપયોગ કરવાની રીત

પોષક તત્ત્વોની દૃષ્ટિએ ગલકાં અને તુરિયાંમાં ખાસ તફાવત નથી. તુરિયાં ભારતમાં સર્વત્ર થાય છે. પશ્ચિમના દેશોમાં શાક તરીકે તે જાણીતા નથી, પરંતુ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં તેનું શાક વધારે લોકપ્રિય છે. તુરિયા ના વેલા બહુ લાંબા થાય છે અને તેને આછા પીળા રંગનાં ફૂલો આવે છે. ગલકાના ફૂલ સવારે ખીલે છે, જ્યારે તૂરિયાંનાં ફૂલ

તાવ, કફ, પિત્તના રોગોથી કાયમી દૂર રહેવા રામબાણ છે આ શાકભાજીનો ઉપયોગ, જાણો ઉપયોગ કરવાની રીત Read More »

ઉનાળાની અસહ્ય ગરમીમાં લૂ અને ગરમીથી થતાં રોગોથી બચવાનો સૌથી અસરકારક ઉપચાર છે આ..

ઉનાળા દરમિયાન, આપણા દેશના ઘણા શહેરોમાં તાપમાન એટલું વધી જાય છે કે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. આ દિવસોમાં, બપોર પછી ખૂબ જ તીવ્ર ગરમ પવન ફૂંકાય છે, આ ગરમ પવનને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ વાળા લોકો આ ગરમ પવનને સહન કરે છે. પરંતુ મોટાભાગના લોકો આ પવનને સહન

ઉનાળાની અસહ્ય ગરમીમાં લૂ અને ગરમીથી થતાં રોગોથી બચવાનો સૌથી અસરકારક ઉપચાર છે આ.. Read More »

હરસ-મસા, ભગંદર અને કોઢનું 100% અસરકારક ઉપચાર છે આયુર્વેદનું આ મહાઔષધ..

ચાલો આજે અમે તમને જણાવીશું કે ચિત્રક શું છે, અને જાણો ચિત્રકથી આપણા શરીરના કયા કયા રોગ સારા થાય છે. ચિત્રકથી થતાં અનેક ફાયદાઓ જાણવા માટે આ લેખ વાંચવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે જાણીએ ચિત્રક શું છે અને તેનાથી થતાં ફાયદાઓ વિશે. આયુર્વેદ પ્રમાણે ચિત્રક સ્વાદમાં તીખો અને કડવો, ગરમ, પચવામાં હળવો, રુચિકર, પાચક,

હરસ-મસા, ભગંદર અને કોઢનું 100% અસરકારક ઉપચાર છે આયુર્વેદનું આ મહાઔષધ.. Read More »

નાના-મોટાં દરેકને કબજિયાતથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચર, 1 કલાક માં પેટ થઈ જશે સાફ..

કબજિયાતની સારવારમાં સૌથી અગત્યની બાબત એ છે કે કુદરતી અને સરળ ખોરાક લેવો જોઈએ. સરળ અને કુદરતી ખોરાકમાં મધ, દાળ, મગ, દાળ, લીલા અને પાંદડાવાળા શાકભાજી-ખાસ કરીને પાલક, ટામેટાં, ડુંગળી, કોબીજ, કોળા, વટાણા, બીટ, ગાજર, વગેરે ખાવું જોઈએ. તાજા ફળો જેવા કે  નાશપતી, દ્રાક્ષ, અંજીર, પપૈયા, કેરી, જામફળ અને નારંગી, કિસમિસ, અખરોટ, સૂકા મેવા જેવી

નાના-મોટાં દરેકને કબજિયાતથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચર, 1 કલાક માં પેટ થઈ જશે સાફ.. Read More »

માત્ર 1 ચમચી સવારે થોડો સમય આનું સેવન રાખે છે 100 થી વધુ રોગોને કાયમી દૂર..

તજની ડાળીઓ મજબૂત થવા આવે ત્યારે તેની છાલ ઉપર કાપ મુકવામાં આવે. ગરમીથી એની છાલ આપ મેળે ઊતરી જાય છે. તેને આપણે તજ કહીએ છીએ. આ તજ તેજ વાસ વાળી, તમતમતી, રાતી હોય છે. તે તીખી, મધુર, કડવી, સુગંધીદાર, વીર્યને વધારનાર, શરીરનો રંગ સુધારનાર તેમજ વાયુ, પિત્ત, મુખશુષ્કતા અને તરસ મટાડનાર છે. પા ચમચી તજનું

માત્ર 1 ચમચી સવારે થોડો સમય આનું સેવન રાખે છે 100 થી વધુ રોગોને કાયમી દૂર.. Read More »

વગર દવાએ કોઈપણ પ્રકારના ખર્ચ વગર તમામ પ્રકારના સોજા અને દુખાવા દૂર કરવાનો અસરકારક ઉપચાર..

શરીરના કોઈપણ સોજાને દૂર કરવા માટે અપનાવો આ ઉપાય. તો ચાલો આપણે જાણીએ કઈ રીતે શરીરના કોઈપણ ભાગના સોજાને ઘરેલુ ઉપચાર થી દૂર કરી શકાય છે. મીઠું અને ખટાશ નાખ્યા વગરનું ગાજરનું શાક રોજ ખાવાથી અને ગળપણ ઓછું ખાવાથી સોજાના રોગીને બહુ ફાયદો થાય છે. એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર પાઉડર અને સુગરકેન્ડી

વગર દવાએ કોઈપણ પ્રકારના ખર્ચ વગર તમામ પ્રકારના સોજા અને દુખાવા દૂર કરવાનો અસરકારક ઉપચાર.. Read More »

ઈંડા કરતાં 10 ગણું શક્તિશાળી છે આનું સેવન, હાર્ટએટેક અને અનિદ્રા માટે તો છે બેસ્ટ..

આજે અમે તમને જણાવીશું એવી વસ્તુઓ વિશે જે શરીરને ઈંડા કરતાં પણ વધારે શક્તિ પૂરી પડે છે. આ વસ્તુઓના સેવનથી અનેક સમસ્યાઓ દૂર થશે. તો ચાલો આપણે જાણીએ એવી અમુક વસ્તુઓ વિશે જે ઈંડા કરતાં પણ વધારે શક્તિ પૂરી પડે છે. મગફળી : સ્વાસ્થ્ય સુધારવા માટે માસ અને ઈંડાને પ્રોટીનનો સૌથી ઉતમ સ્ત્રોત માનવામાં આવે

ઈંડા કરતાં 10 ગણું શક્તિશાળી છે આનું સેવન, હાર્ટએટેક અને અનિદ્રા માટે તો છે બેસ્ટ.. Read More »

ઘરમાંથી કાયમ માટે ઊધઈ દૂર કરવાનો 100% અસરકારક ઉપાય..

ઉધઈ કીડીની માફક ઝૂંડમાં ફરતી જોવા મળે છે. ઉધઈનો ખોરાક લાકડું, લાકડામાંથી બનેલી વસ્તુઓ અને ઝાડ-પાંદડાં હોય છે. તે લાકડાને એવી રીતે ખાય છે કે પછી લાકડું આખું સડી જાય છે અને કોઈ પણ કામનું નથી રહેતું. ઉધઈ આપણા ઘર ઉપરાંત જંગલ અને જમીનની અંદર રાફડો બનાવીને રહેતી જોવા મળે છે. લાંબા સમયથી બંધ પડેલાં

ઘરમાંથી કાયમ માટે ઊધઈ દૂર કરવાનો 100% અસરકારક ઉપાય.. Read More »

Scroll to Top