Author name: Editor

99% લોકો અજાણ છે આ શક્તિશાળી ધાનથી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બીજા 20થી વધુ રોગો માટે છે અસરકારક..

પર્વતો અને જંગલો હંમેશા જડીબુટ્ટી ના મુખ્ય સ્રોત રહ્યા છે. આ જડીબુટ્ટી માંથી વિવિધ પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ બનાવવામાં આવે છે. આવી જ ઔષધિ છે ‘ક્વિનોઆ’. ખૂબ ઓછા લોકો તેના ફાયદાઓથી સારી રીતે જાગૃત હશે, પરંતુ તેના ઔષધીય ગુણધર્મો ખૂબ જ છે, જે તમને ખરેખર આશ્ચર્યચકિત કરશે. તબીબી વિશ્વમાં, ક્વિનોઆને ‘ચિનોપોડિયમ ક્વિનોઆ’ તરીકે ઓળખવામાં આવે છે. […]

99% લોકો અજાણ છે આ શક્તિશાળી ધાનથી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બીજા 20થી વધુ રોગો માટે છે અસરકારક.. Read More »

લોહીની કમી, એસિડિટી જેવા 10થી વધુ રોગોથી કાયમી દૂર રહેવા 100% અસરકારક છે સવારે આનું સેવન..

જીરું ચોક્કસપણે આપણા ઘરે દરરોજ કોઈ ન કોઈ રૂપે ખાવા માટે વપરાય છે. આપણે તેનો ઉપયોગ મુખ્યત્વે દાળ અને શાકભાજીમાં કરીએ છીએ. તે જ સમયે, ગોળનો ઉપયોગ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા માટે અથવા સામાન્ય રીતે ખાવા માટે પણ થાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ગોળ અને જીરું એક સાથે ખાવામાં આવે તો

લોહીની કમી, એસિડિટી જેવા 10થી વધુ રોગોથી કાયમી દૂર રહેવા 100% અસરકારક છે સવારે આનું સેવન.. Read More »

મધનું આ રીતે સેવન કરવાથી થાય છે 50થી વધુ રોગોમાં ગજબના ફાયદા, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત..

ભારતમાં પ્રાચીન કાળથી મધ એક ઉત્તમ ઔષધ ગણાય છે. તેના સેવનથી મનુષ્ય નીરોગી, બળવાન અને દીર્ધાયુષી બને છે. મધ મધમાખીઓ દ્વારા તૈયાર થાય છે. વિવિધ જાતનાં ફૂલોમાંથી મીઠો રસ ચૂસીને મધમાખીઓ તેમના શરીરમાં સંચિત કરે છે, પછી મધપૂડાના નાના કોષોમાં તે રસને ભરે છે. પુષ્પરસ પહેલાં તો જળસમાન પાતળો ને ફિક્કો હોય છે. પરંતુ એ

મધનું આ રીતે સેવન કરવાથી થાય છે 50થી વધુ રોગોમાં ગજબના ફાયદા, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત.. Read More »

પ્રકૃતિની સંજીવની સમાન આનું સેવન મરતા માણસને પણ કરી દે છે સાજા, 100થી પણ વધુ રોગોને રાખે છે કાયમી દૂર..

આજના સમયમાં રોજિંદા જીવનમાં માણસ ખૂબ જ વધારે કાર્ય કરતો હોય છે. તેના કારણે તેની જીવનશૈલી એકદમ વ્યસ્ત બની ગઈ છે. તેના કારણે તે પોતાના સ્વાસ્થ્યનું સરખી રીતે ધ્યાન રાખી શકતો નથી. સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે મનુષ્ય પાસે સમય રહેતો નથી. જીવન મૃત્યુની એકદમ નજીક માણસ જ્યારે પહોંચે છે ત્યારે તેમને જુવારાનો રસ ઉપયોગી સાબિત

પ્રકૃતિની સંજીવની સમાન આનું સેવન મરતા માણસને પણ કરી દે છે સાજા, 100થી પણ વધુ રોગોને રાખે છે કાયમી દૂર.. Read More »

કારોળિયા જેવા જીવજંતુના કરડવાથી થતાં સોજો અને ખંજવાળને માત્ર 5 મિનિટ માં ગાયબ કરી દેશે આ અસરકારક ઉપાય..

કરોળિયા  લગભગ દરેક ઘરમાં જોવા મળે છે અને તેને કાઢ્યા પછી પણ તે થોડા દિવસોમાં ઘરે પાછા આવે છે. કરોળિયા ના કરડવાથી ચેપ લાગે છે, તેથી આજના લેખમાં અમે તમને કરોળિયા ના કરડવાના ઘરેલું ઉપાય વિશે જણાવીશું. દરેક કરોળિયા  ખતરનાક નથી, મકાનમાં જોવા મળતા કરોળિયા જંગલમાં જોવા મળતા કરોળિયા  કરતા ઓછા ઝેરીલા હોય છે. કરોળિયો

કારોળિયા જેવા જીવજંતુના કરડવાથી થતાં સોજો અને ખંજવાળને માત્ર 5 મિનિટ માં ગાયબ કરી દેશે આ અસરકારક ઉપાય.. Read More »

અઠવાડિયામાં 1વખત આ રીતે ભોજન કરવાથી રહે છે 100 થી વધુ રોગો કાયમી દૂર..

હિંદુ માન્યતામાં વિવિધ ધાતુમાં  બનેલા ભોજનનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ આજકાલ આપણે વગર વિચાર્યે ધાતુના વાસણોનો રસોઈમાં ઉપયોગ કરીએ છીએ જે આપણી લાઈફ પર નકારાત્મક અસર કરી શકે છે. જો કે દક્ષિણ ભારતમાં આજે પણ કેળાના પાંદડા પર ભોજન કરવાનો રિવાજ છે. ભારતના દરેક રાજ્ય સાથે કોઈને કોઈ પરંપરા સંકળાયેલી છે અને આ પરંપરાઓનું

અઠવાડિયામાં 1વખત આ રીતે ભોજન કરવાથી રહે છે 100 થી વધુ રોગો કાયમી દૂર.. Read More »

પડખા-પાસળીના દુખાવા અને શ્વાસની બીમારીનો 100% અસરકારક ઉપચાર છે આ સામન્ય લગતા મૂળ..

પુષ્કરમૂળ મુખ્યત્વે કાશ્મીરમાં થાય છે. તેને ઘણાં લોકો પોખરમૂળ પણ કહે છે. કાશ્મીરના લોકો એને પાતાળ પદ્મિની કહે છે. કુમાઉન પ્રદેશમાં એને નિલાકમલ કહે છે. પુષ્કર મૂળ હંમેશાં એક ઝાડની બામાં બીજું ઝાડ ઊગ્યું હોય એમ ઊગે છે. પુષ્કરમૂળ ની જડને ઘણા રેસા હોય છે જે રંગે કાળા હોય છે. આ ઔષધ આસાનીથી મળી રહે

પડખા-પાસળીના દુખાવા અને શ્વાસની બીમારીનો 100% અસરકારક ઉપચાર છે આ સામન્ય લગતા મૂળ.. Read More »

આ છે દુનિયાના સૌથી શક્તિશાળી બીજ, 50થી પણ વધુ રોગોને તો રાખે છે કાયમી દૂર..

ફણસમાં પુષ્કળ પ્રોટીન, વિટામિન બી, પોટેશિયમ અને અન્ય પોષક તત્વો હોય છે. પરંતુ શું તમે જાણો છો ફણસના બીજના ફાયદા વિશે ? ઘણા લોકો ફણસ ખાતી વખતે તેના બીજ ફેંકી દે છે, પરંતુ જો તમને તેના ફાયદા વીશે ખબર પડશે, તો હવેથી તમે આવું નહીં કરો. ફણસનાં બીજમાં વિટામિન એ હોય છે, જેથી દષ્ટિ સારી

આ છે દુનિયાના સૌથી શક્તિશાળી બીજ, 50થી પણ વધુ રોગોને તો રાખે છે કાયમી દૂર.. Read More »

સાંધા અને કમરના દુખાવા તેમજ વાયુના દરેક રોગો માટે ઘરે જ બનાવો આ 100% અસરકારક ચૂર્ણ..

રાસ્ના એક છોડની જડ છે. તે સ્વાદે તમતમતી હોય છે. તેની દાંડી ફણગાવાળી હોય છે. તેના પાન પહોળા તથા લાંબા અને ખરસર હોય છે. એની પેદાશ ખાસ કરીને પહાડી જગ્યા કે પથ્થરવાળી જમીનમાં થાય છે. રાસ્નાનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. રાસ્નાની જડ ગરમીની મોસમમાં બહાર કાઢવામાં આવે છે. રાસ્ના ના પંચાંગનો ઉપયોગ કરવામાં

સાંધા અને કમરના દુખાવા તેમજ વાયુના દરેક રોગો માટે ઘરે જ બનાવો આ 100% અસરકારક ચૂર્ણ.. Read More »

ઉનાળામાં ગરમી અને પાચનના રોગો તેમજ ખંજવાળમાં 100% અસરકારક છે આ ફળનું સેવન..

ઉનાળામાં ઓઈલી સ્કીનને લીધે ખીલ થવાની સંભાવના ઘણી હોય છે. આવી સ્થિતિમાં તાડફળી(ગલેલી) નો રસ અથવા ફળ ખાવાથી ગરમી સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે. ઉનાળામાં તડકામાં ઘરની બહાર નીકળવું એ ત્વચા માટે સૌથી મોટી સમસ્યાનું કારણ બને છે. તડકામાં જતાં જ ત્વચા પર બળતરા, ખંજવાળ, ફોલ્લીઓ થવા લાગે છે. અંગ્રેજીમાં ગલેલીને આઇસ એપલ કહે છે.

ઉનાળામાં ગરમી અને પાચનના રોગો તેમજ ખંજવાળમાં 100% અસરકારક છે આ ફળનું સેવન.. Read More »

Scroll to Top