Author name: Editor

દરેક દૂધમાં સર્વશ્રેષ્ઠ છે આનું દૂધ, અલ્સર, હાડકાંના દુખાવા અને ડાયાબિટીસ માટે તો છે 100% અસરકારક..

બાળકોના સ્વાસ્થ્ય માટે દૂધનું મહત્વ વધારે હોવાથી બાળકો પર દૂધ પીવા માટે વધુ દબાણ કરવામાં આવે છે. આથી મોટાભાગે તેમને ગાયનું દૂધ આપવાનો આગ્રહ રાખતા હોય છે. ગાયના દૂધમાં એ જ ગુણ હોય છે જે નવજાત શિશુઓને માંના દૂધમાં મળે  છે. આથી બાળકોને ગાયનું દૂધ આપવામાં આવે છે. પરંતુ રોયલ મેલબર્ન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ના […]

દરેક દૂધમાં સર્વશ્રેષ્ઠ છે આનું દૂધ, અલ્સર, હાડકાંના દુખાવા અને ડાયાબિટીસ માટે તો છે 100% અસરકારક.. Read More »

બ્લડપ્રેશરનો સૌથી અસરકારક ઉપચાર છે આ સામન્ય લગતી છાલનો ઉપયોગ, માત્ર આ રીતે કરો ઉપયોગ..

મોટાભાગના લોકો તેની છાલથી તરબૂચનું સેવન કરતા નથી. પરંતુ શું તમે જાણો છો કે તરબૂચની છાલ પોષક તત્ત્વોનો સ્રોત છે. તરબૂચ ની છાલ ખૂબ સખત હોય છે જે તરબૂચનું બાહ્ય પડ છે. આ છાલ કડક અને તરબૂચના પલ્પ કરતા ઓછી રસદાર છે. તરબૂચની છાલમાં પુષ્કળ પોષક તત્વો હોય છે, પરંતુ હજી પણ મોટાભાગના લોકો તેનો

બ્લડપ્રેશરનો સૌથી અસરકારક ઉપચાર છે આ સામન્ય લગતી છાલનો ઉપયોગ, માત્ર આ રીતે કરો ઉપયોગ.. Read More »

વાયુ અને પિત્તના રોગો દૂર કરી ચામડીને ચમકતી બનાવવા 100% અસરકારક છે આ દાળ..

તુવેરનું વાવેતર મુખ્યત્વે ભારતમાં થાય છે. પરદેશોમાં યુરોપ, આફ્રિકા અને અમેરિકા માં તેનો પ્રચાર બહુ થયેલો જણાતો નથી. તુવેરને ઝીણપગરી કાળી ચીકણી જમીન વધારે માફક આવે છે. વરસાદની શરૂઆતમાં ચોમાસુ પાક તરીકે તેનું વાવેતર થાય છે. ખાસ કરીને તુવેરનો પાક ગુજરાત અને દક્ષિણ ભારતમાં વધારે પ્રમાણમાં થાય છે. તુવેરના છોડ બે પ્રકારના થાય છે :

વાયુ અને પિત્તના રોગો દૂર કરી ચામડીને ચમકતી બનાવવા 100% અસરકારક છે આ દાળ.. Read More »

દરરોજ ખાલી પેટ આના સેવનથી 10 થી વધુ રોગો રહે છે કાયમી દૂર, એસિડિટી માટે તો છે 100% અસરકારક

વરિયાળી ઔષધિ ગુણથી ભરપૂર છે. આપણાં રોસોડામાં મળતા સૌથી કોમન મસાલામાંથી એક છે વરિયાળી, જેનો સૌથી વધારે લોકો ભોજન બાદ માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ કરે છે. લીલા રંગની આ વરિયાળીના નાના નાના દાણા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે આપાણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જ્યારે તમે આ જાણશો તો દરરોજ તેનો ઉપયોગ કરશો. પોટેશિયમ,

દરરોજ ખાલી પેટ આના સેવનથી 10 થી વધુ રોગો રહે છે કાયમી દૂર, એસિડિટી માટે તો છે 100% અસરકારક Read More »

આ સામન્ય લગતી વસ્તુ છે ખીલ, ખંજવાળ અને પાચનના રોગમાં 100% અસરકારક, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

મીઠાઈ અને પકવાનોમાં નખાતી ચારોળીનાં ઝાડ ખૂબ મોટાં થાય છે. કોંકણ, નાગપુર અને મલબારમાં તેનાં ઝાડ પુષ્કળ થાય છે. તેના ઝાડનું થડ કઠણ ને ખરબચડું હોય છે. પાન લાંબાં હોય છે. પાનનો આકાર બકરાના કાન જેવો હોય છે. પાન મહુડાના પાન જેવડાં મોટાં હોવાથી પત્રાળાં બનાવવામાં પણ વપરાય છે. ચારોળીના ઝાડને નાનાં નાનાં ફળો આવે

આ સામન્ય લગતી વસ્તુ છે ખીલ, ખંજવાળ અને પાચનના રોગમાં 100% અસરકારક, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત Read More »

જટિલ માં જટિલ રોગોમાં મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ, સોજા અને દુખવાને તો ચપટીમાં કરે છે ગાયબ

પદ્મકાષ્ટનાં વૃક્ષો હિમાલય તથા કેદારના પર્વતોમાં થાય છે. દવામાં એનું લાકડું વપરાય છે. તાજાં લાકડાંમાં વધુ ગુણ હોય છે અને જૂનાં લાકડાં માં ગુણ ઘટી જાય છે. એનું લાકડું બદામી રંગનું હોય છે. એની વાસ બદામની વાસને મળતી હોય છે. તે સ્વાદે કડવું તથા તૂરું હોય છે. પદ્મકાષ્ટનાં વૃક્ષો ચારથી સાત હજાર ફૂટની ઊંચાઈએ પર્વતો

જટિલ માં જટિલ રોગોમાં મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ, સોજા અને દુખવાને તો ચપટીમાં કરે છે ગાયબ Read More »

મળી ગઈ આ દેશી ફાકી, પિત્તથી થતાં 50થી વધુ દરેક પ્રકારના રોગો થઈ જશે હવે જીવનભર ગાયબ, એકવાર જરૂર જાની લ્યો બનાવવાની રીત

પિત્ત દોષ થવાનાં કારણો ભારે ખોરાક અને બેઠાડું જીવન ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફુડનો ચટાકાને કારણે અપચો થાય છે, માથુ દુખવા લાગે છે અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી. જીરૂ પાવડર સાથે થોડી હિંગ

મળી ગઈ આ દેશી ફાકી, પિત્તથી થતાં 50થી વધુ દરેક પ્રકારના રોગો થઈ જશે હવે જીવનભર ગાયબ, એકવાર જરૂર જાની લ્યો બનાવવાની રીત Read More »

વારંવાર આવતી છીંક અને નાકના પાણી માથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર..

છીંક આવવી એ કોઈ જાતનો રોગ નથી, પરંતુ તે આપણા શરીર માટે સારું માનવામાં આવે છે. છીંક બતાવે છે કે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી છે અને તે વાયરસ, બેક્ટેરિયા સામે લડવામાં સક્ષમ છે. પરંતુ વારંવાર છીંક આવવી તમને નર્વસ બનાવી શકે છે. તો આજે અમે તમને વારંવાર છીંક આવવાનાં ઘરેલુ ઉપાય વિશે જણાવીશું. સતત

વારંવાર આવતી છીંક અને નાકના પાણી માથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર.. Read More »

હદયરોગ, પાચન અને ત્વચામાં નિખારથી લઈ અનેક જટિલ રોગોનો સફાયો કરશે આ માત્ર આ રસનું સેવન..

ઉનાળામાં શેરડીનો રસ માત્ર તરસ છીપાવવા પૂરતો જ ફાયદાકારક નથી પરંતુ શેરડી અને તેનો રસ અનેક રીતે ગુણકારી છે. શરીરમાં બળતરાની તકલીફ હોય, મેનોપોઝ વખતે કે પિત્ત વધી જવાને કારણે અંગોમાં બળતરા થતી હોય, ઓડકાર કે ચક્કર આવતાં હોય, ગરમીની સિઝનમાં આંખોમાં બળતરા કે ઝાંખપ લાગતી હોય તો બપોરના સમયે ઠંડા પીણા તરીકે એક ગ્લાસ

હદયરોગ, પાચન અને ત્વચામાં નિખારથી લઈ અનેક જટિલ રોગોનો સફાયો કરશે આ માત્ર આ રસનું સેવન.. Read More »

કાનમાં પાણી, કીડી, મચ્છર કે જીવજંતુ જતું રહ્યું હોય તો માત્ર 5 મિનિટમાં બહાર કાઢવાનો 100% અસરકારક ઉપાય..

કાનની દરેક સમસ્યા દૂર કરવા માટે ઘરેલુ ઉપચારને વધારે મહત્વ આપવામાં આવે છે. ચાલો જાણીએ કયા ઉપચાર થી કાનમાં ગયેલી જીવાત બહાર નીકળી જાય છે. ગાયનું ઘી સાધારણ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાથી જીવજંતુ બહાર નીકળી આવે છે. ધોળી ડુંગળીનો રસ કાનમાં નાખવો, કાનમાં ગયેલા જીવજંતુ બહાર નીકળી જાય છે. મધનાં કે દારૂનાં ટીપાં કાનમાં

કાનમાં પાણી, કીડી, મચ્છર કે જીવજંતુ જતું રહ્યું હોય તો માત્ર 5 મિનિટમાં બહાર કાઢવાનો 100% અસરકારક ઉપાય.. Read More »

Scroll to Top