Breaking News

દવાખાને ગયા વગર નખ કે નયા પાકવાથી કાયમી છુટકારો, આ એક ઈલાજ છે 100% અસરકારક , આ કામની માહિતી દરેકને શેર કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ઘણી વખત વધારે સમય પગ પાણીમાં રહેવાથી કે વધારે પડતાં ફીટ બુટ કે મોજા પહેરવાને કારણે અથવા પરસેવાને કારણે નખમાં ઇન્ફેકશન લાગી જાય છે, આ ઉપરાંત ઘણી વખત સાબુ કે ડિટર્જનની આડઅસરને કારણે પણ નખ પાકવાની સમસ્યા થાય છે. આ ઉપરાંત, ઘણીવાર સાબુથી કપડા ધોયા પછી હાથ બરાબર સાફ ના થાય તો સાબુ નખમાં લાગી જાય છે, અને નખ પાકવાના શરુ થઇ જાય છે. નખ પાકે છે તેને ફંગલ તરીકે ઓળખવામાં આવે છે.

હાથ-પગમાં ફૂગ થવી એ એક સામાન્ય વાત છે, પરંતુ તે ખૂબ જ ખરાબ દેખાય છે અને સાથે સાથે તેમાં અસહ્ય દુખાવો પણ થાય છે અને જો એકવાર ફંગલ થાય અને તેનો ઈલાજ કરવામાં ન આવે તો તે બીજા નખ પર પણ ઇન્ફેક્શન લાગી જાય છે અને ધીમે ધીમે પરિસ્થિતિ વધી જાય છે પરિણામે નખમાં ચેકો પડાવવો પડે છે અને નખ કાળો પડી જાય છે.

મોટાભાગે વૃદ્ધ લોકોમાં ફંગલ થવાનું પ્રમાણ વધારે હોય છે, પેલા અંગૂઠાની નીચે કે આંગળીની નીચે દુખાવો થાય છે ત્યારબાદ ત્યાં એક પીળા કલરની ફોડલી થાય છે અને ધીમે ધીમે તેમાં પરુ આવવાનું શરૂ થાય છે નખમાં થતાં જ તે ખૂબ જ દુખે છે ઘણી વખત આપણે ડોકટર પાસે જઈએ તો તે ચેકો મૂકીને નખ માંથી રસી કાઢી દેતા હોય છે.

જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તે લોકોને નખ પાકવાની સમસ્યા વધુ થાય છે અથવા તો ઘણી વખત ફીટ બુટ પહેરવાથી પણ ફંગલ થવાની શક્યતા વધે છે. આ સમસ્યા માટે નાળિયેર ખૂબ જ ફાયદાકારક છે કારણ કે નારિયેળ તેલમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલા છે નખને ફુગથી દુર રાખવા સૌપ્રથમ નખને બરાબર સાફ કરી નાળિયેર તેલને દિવસમાં ત્રણ વખત નખ પર લગાવવાથી રાહત થાય છે. આ ઉપરાંત આમળાનું તેલ પણ ખૂબ જ ફાયદાકારક છે જો નખ પાક્યો હોય તો ૧ દિવસમાં જ રાહત થઇ જાય છે.

નયુ પાક્યું હોય કે ફંગલ દૂર કરવા માટે લસણ પણ ખૂબ જ ફાયદાકારક છે જે નખમાં ફૂગ થઇ હોય તેના પર લસણનો રસ લગાવી દસથી પંદર મિનિટ માટે રહેવા દો ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લેવું તરત જ દુખાવો ગાયબ થઈ જશે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તરીકે ઓળખવામાં આવે છે લસણના રસ કાઢીને સફેદ વિનેગર મિક્સ કરી થોડીવાર સુધી આ મિશ્રણમાં નખ ડુબાડી રાખવાથી નખ કાપવા ની સમસ્યા ગાયબ થઈ જશે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!