હેલ્થ

આ મોસંબી જેવું દેખાતું શક્તિશાળી ફળ લોહી પાતળું કરી, 50થી પણ વધુ રોગોને રાખશે જીવનભર દૂર, આ દરેકને ઉપયોગી ફળને શેર કરી દરેકને જરૂર જણાવો

દરેક ફળો અનેક ગુણોથી ભરપૂર હોય છે. દરેક ફળોનો સ્વાદ અલગ હોય છે. ફળો આપણા સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે સક્ષમ હોય છે. તેથી ડોક્ટર પણ ફળનું સેવન કરવાની સલાહ આપે છે. આવા ફળોમાં પોમેલો ફળનો સમાવેશ થાય છે, પોમેલો ફળનો આકાર ગોળાકાર અથવા પિઅર-આકારનો હોય છે, તેમાં મીઠો અને ખાટો સ્વાદ અને એક […]

આ મોસંબી જેવું દેખાતું શક્તિશાળી ફળ લોહી પાતળું કરી, 50થી પણ વધુ રોગોને રાખશે જીવનભર દૂર, આ દરેકને ઉપયોગી ફળને શેર કરી દરેકને જરૂર જણાવો Read More »

અઠવાડિયામાં એકવાર આ અનાજ બાફીને ખાઈ લ્યો, પાચન, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, વધતી ચરબી મફતમાં જ દુર, લોહીને સાફ કરી જીવનભર રહેશો તંદુરસ્ત

લોકો અવારનવાર કઠોળને બાફીને ખાતા હોય છે જેમાં મગ,મઠ, ચણા, તુવેર, વાલ, વટાણાનો સમાવેશ થાય છે. કઠોળની જેમ અનાજને પણ બાફીને ખાવા જોઈએ તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે પરંતુ મોટાભાગના લોકો બાફેલા અનાજ ખાવાથી થતા ફાયદાથી અજાણ હોય છે. એ માટે જ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ આવું જ એક આખું અનાજ

અઠવાડિયામાં એકવાર આ અનાજ બાફીને ખાઈ લ્યો, પાચન, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, વધતી ચરબી મફતમાં જ દુર, લોહીને સાફ કરી જીવનભર રહેશો તંદુરસ્ત Read More »

બાળકોમાં વધતા વજન અને સ્થૂળતા ઘટાડવાનો બેસ્ટ ઈલાજ, માત્ર થોડા દિવસમાં બાળક બની જશે ચપળ અને ચરબી મુક્ત, 100% ફાયદાકારક ઈલાજ

આજકાલ બાળકોની વધતી જતી મેદસ્વિતા ચિંતાનો વિષય બની રહી છે. જેના કારણે બાળકો અનેક બીમારીઓથી પીડાઈ રહ્યા છે. આજે નાના બાળકોમાં સૌથી વધુ રોગ જોવા મળી રહ્યો છે. જેમ કે થાઇરોઇડ, ડાયાબિટીસ અને ઘણા એવા રોગો જે પહેલા લોકોને વૃદ્ધાવસ્થામાં થતા હતા. બાળકોની વધતી જતી સ્થૂળતાના ઘણા કારણો છે, જેનું સૌથી મોટું કારણ વધારે જંક

બાળકોમાં વધતા વજન અને સ્થૂળતા ઘટાડવાનો બેસ્ટ ઈલાજ, માત્ર થોડા દિવસમાં બાળક બની જશે ચપળ અને ચરબી મુક્ત, 100% ફાયદાકારક ઈલાજ Read More »

100થી પણ વધુ રોગોનો કાળ છે આ ફળ, કોલેસ્ટ્રોલ અને હૃદયરોગ જીવો ત્યાં સુધી નહિ આવે નજીક

શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાંથી એક શાક છે કોળું, કોળાનું શાક ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્યને પણ અનેક ફાયદા કરાવે છે. કોળાના શાકમાં એવા બધા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. કોળામાં વિટામિન એ, વિટામિન

100થી પણ વધુ રોગોનો કાળ છે આ ફળ, કોલેસ્ટ્રોલ અને હૃદયરોગ જીવો ત્યાં સુધી નહિ આવે નજીક Read More »

ઘઉં કરતા 100 ગણું શક્તિશાળી છે આનું સેવન, માત્ર 3 વાર સેવનથી કોઈ પણ બીમારી જડમુળથી ગાયબ, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને પેટની ચરબીનો સચોટ ઈલાજ

આજના સમયમાં વધતું વજન દરેક માટે સમસ્યા બની રહ્યું છે. લોકો તેના માટે શું નથી કરતા. કોઈ જીમમાં જઈને પરસેવો પાડે છે, કોઈ ડાયેટ કરે છે, લોકો વજન ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કરે છે. પરંતુ શું તમે જાણો છો રાગીના સેવનથી તમને કેટલા ફાયદા પણ મળી શકે છે. જી હા રાગી, જેને આપણે મંડુઆ પણ

ઘઉં કરતા 100 ગણું શક્તિશાળી છે આનું સેવન, માત્ર 3 વાર સેવનથી કોઈ પણ બીમારી જડમુળથી ગાયબ, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને પેટની ચરબીનો સચોટ ઈલાજ Read More »

સવારે જાગીને કરી લ્યો માત્ર આનું સેવન, 100% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહિ જવું પડે દવાખાને, ગોઠણના દુખાવા, કબજિયાત અને વજન ઘટાડવામાં તો છે દવા કરતા વધુ ફાયદાકરક

દરેક જાણતા હોય છે કે કઠોળ ખાવાથી કેટલા ફાયદા થાય છે. તેને ખાવામાં પણ વિવિધ રીત હોય છે અને આ રીત મુજબ તેના ફાયદા પણ અલગ-અલગ હોય, તેમાં પણ જો કઠોળ પલાળીને ખાવામાં આવે તો તેના ફાયદા ડબલ થઇ જાય છે. તેમાં પણ જો ફણગાવેલા મગ અને ચણા ખાવામાં આવે તો તેનાથી તો રોગપ્રતિકારક શક્તિ

સવારે જાગીને કરી લ્યો માત્ર આનું સેવન, 100% ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહિ જવું પડે દવાખાને, ગોઠણના દુખાવા, કબજિયાત અને વજન ઘટાડવામાં તો છે દવા કરતા વધુ ફાયદાકરક Read More »

જીવો ત્યાં સુધી ગોઠણ-હાડકાંના દુખાવા અને ચામડીના રોગથી છુટકારો, માત્ર થોડા દિવસ કરી લ્યો આ શક્તિશાળી લાડુ નું સેવન

ગુંદરના લાડવાના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. કારણ કે ગુંદર, દેશી ઘી, ખાંડ, કિસમિસ અને ઘણા બધા ડ્રાયફ્રૂટનો ઉપયોગ ગુંદરના લાડુ બનાવવામાં કરવામાં આવે છે અને આ બધી વસ્તુઓ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે શરીરમાં ઉર્જા જાળવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે, સાથે જ ગુંદરના લાડવાનું સેવન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મળે

જીવો ત્યાં સુધી ગોઠણ-હાડકાંના દુખાવા અને ચામડીના રોગથી છુટકારો, માત્ર થોડા દિવસ કરી લ્યો આ શક્તિશાળી લાડુ નું સેવન Read More »

ઔષધીય ગુણોથી ભરપૂર આ વસ્તુનું પાણી પીય લ્યો, ડાયાબિટીસથી મળી જશે જીવનભર છુટકારો, ગેસ-ઉધરસ અને પાચનના રોગો જીવો ત્યાં સુધી નહિ આવે નજીક

આપણા રસોડા માં ઘણા મરી મસાલા હોય છે ખાવામાં લવિંગ નાખવાથી ખાવાનો સ્વાદ વધી જાય છે. જેના ઉપયોગ થી આપણી સમસ્યાઓ દુર કરી શકીએ છીએ. આયુર્વેદ માં લવિંગનું બહુ જ મહત્વ રહેલું છે. લવિંગમાં યૂજેનોલ હોય છે જે સાઈનસ અને દાંતના દુખાવા જેવા સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓએન ઠીક કરવામાં મદદ કર છે. લવિંગની તાસીર ગરમ હોય

ઔષધીય ગુણોથી ભરપૂર આ વસ્તુનું પાણી પીય લ્યો, ડાયાબિટીસથી મળી જશે જીવનભર છુટકારો, ગેસ-ઉધરસ અને પાચનના રોગો જીવો ત્યાં સુધી નહિ આવે નજીક Read More »

એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી આ ઉમેરી પીય જાઓ, માથાથી લઈ પગની બઘી જ નસોને સાફ કરી દુખાવા કરી દેશે ગાયબ

પ્રાચીન કાળથી ભોજનમાં અને ઘરગથ્થુ ઉપચાર રૂપે હળદરનો ઉપયોગ થતો રહ્યો છે. હળદરનો સૌથી વધારે ઉપયોગ દાળ-શાકમાં થાય છે, તેના ઉપયોગથી દાળ-શાકનો રંગ પીળો થાય છે અને સ્વાદ પણ વધે છે. હળદર એક મહત્ત્વની ઔષિધ છે, પરંતુ લોકો તેનો ઔષધિ તરીકે પૂરેપૂરો ઉપયોગ જાણતા નથી. હળદર બાળકો, યુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ, સગર્ભા સ્ત્રીઓ, વગેરે બધી પ્રકૃતિ

એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી આ ઉમેરી પીય જાઓ, માથાથી લઈ પગની બઘી જ નસોને સાફ કરી દુખાવા કરી દેશે ગાયબ Read More »

શક્તિનું કારખાનું છે આ ફળ, સાંધાના દુખાવા, લોહીની ઉણપ અને નબળાઈમાં તો છે દવા કરતા વધુ અસરકારક

પ્રાચીન સમયથી આપણા દેશમાં ખજૂરનો ઉપયોગ થાય છે. ચરકના વખતથી ખજૂર શ્રમહર તત્ત્વ તરીકે જાણીતી છે. ખજૂર રેચક પણ છે. રાત્રે પલાળી રાખીને સવારે બરાબર ચોળી-મસળીને તેને પીવાથી ઝાડો-દસ્ત સાફ આવે છે. ખજૂરમાંથી બનતો આસવ સંગ્રહણીના રોગીઓ માટે હિતકારક છે. તાવમાં મોઢું સુકાતું હોય અને શોષ પડતો હોય તો મોઢામાં ખજૂર અથવા દ્રાક્ષ રાખવી જોઈએ.

શક્તિનું કારખાનું છે આ ફળ, સાંધાના દુખાવા, લોહીની ઉણપ અને નબળાઈમાં તો છે દવા કરતા વધુ અસરકારક Read More »

Scroll to Top