આજકાલની રહેણીકહેણીને કારણે પેટની ચરબી વધવી એ દરેક માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. જેના કારણે લોકોના આરોગ્ય પર ખરાબ અસર પડી રહી છે અને નવા-નવા રોગો ઉદભવે છે. પેટની વધતી ચરબી ફક્ત સ્વાસ્થ્યને નહિ પરંતુ શરીરના આકારને પણ બગાડે છે. તો આજે અમે લઈને આવ્યા છીએ આ વધતી …
Read More »રસોડાની આ વસ્તુમાં ઢગલા મોઢે છે વિટામિન B12, જીવો ત્યાં સુધી નહિ લેવા પડે ઇન્જેક્શન, 90%થી વધુ લોકો પીડાય છે આ રોગથી તેથી શેર કરી દરેકને જરૂર જણાવો
તંદુરસ્ત શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા સંતુલિત આહાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.તંદુરસ્ત શરીરની રચના માટે આપણા શરીરને વિવિધ સૂક્ષ્મ પોષકતત્વોની જરૂર પડે છે.વિટામીન B12 એ વિવિધ વિટામિન્સમાં આવશ્યક પોષક તત્વ છે, તે આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજની પોસ્ટમાં અમે વિટામીન B12 ની ઉણપના કારણો …
Read More »આજથી એક મહિના સુધી આ વસ્તુ મફત મળે તો પણ નો ખાવ, આખું વર્ષે રહેશે રોગ મુક્ત, 50થી પણ વધુ રોગ નજીક પણ નહિ આવે
ચોમાસામાં લીલા શાકભાજી આસાનીથી અને સસ્તા મળી રહે છે તેથી લોકો તેનું સેવન વધારે પ્રમાણમાં કરે છે ખાસ કરીને આવું ગામડાઓમાં વધુ જોવા મળે છે કેમકે ત્યાં શાકભાજીની ખેતી વધુ થાય છે. પરંતુ શું તમે જાણો છો અમુક શાકભાજીનું ભાદરવા અને આસો મહિનામાં વધુ પ્રમાણમાં સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત …
Read More »આ જોરદાર દેશી ઈલાજથી એપેન્ડિક્સનો દુખાવો 10મિનિટમાં ગાયબ, જીવો ત્યાં સુધી નહિ કરાવવું પડે ઓપેરશન, લેખને વધુમાં વધુ શેર કરી દર્દી સુધી પહોંચાડો મદદત થશે
એપેન્ડિક્સ એ શરીરના અન્ય અંગોની જેમ એક અંગ છે. તે મોટા આંતરડા સાથે જોડાયેલું હોય છે. આશરે એક આંગળી જેટલી લંબાઇ ધરાવતું પોલાણવાળું અને બીજી બાજુથી બંધ હોય છે. એપેન્ડિક્સને આંત્રપૂચ્છ પણ કહેવામાં આવે છે. એપેન્ડિસાઈટિસ એ એવી સમસ્યા છે જે પેટની વચ્ચે હળવા દુખાવાથી શરૂ થાય છે અને તે …
Read More »આ જાદુઈ પાંદડાથી મિનિટોમાં 30થી વધુ રોગોનો સફાયો, બ્લડપ્રેશરના દર્દી માટે તો છે સંજીવની સમાન, જીવનભર બીપીની દવા થઇ જશે બંધ
સીતાફળ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે, તેટલા જ તેના ગુણો પણ વધુ હોય છે. ફળ એવું છે કે દરેકને ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે જે રીતે સીતાફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેવી જ રીતે સીતાફળના પાંદડામાં પણ ઘણા ગુણ છુપાયેલા છે. જી હા, તમે બિલકુલ …
Read More »કાશ્મીરી ઠંડક આપતું આ શક્તિશાળી ફળ છે 300થી વધુ રોગનું દુશ્મન, લોહી અને લીવરને કરી દેશે કાચ જેવા સાફ
શાસ્ત્રોમાં બીલીના ઝાડને ખૂબ જ શુભ ગણવામાં આવે છે. તેમાં આવતાં બીલીપત્ર શિવજીને અતિપ્રિય હોય છે. પણ તેમાં આવતું ફળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે. બીલી શરીરને ગરમીથી બચાવવાનું કામ કરે છે. ઉનાળાની ઋતુમાં સામાન્ય રીતે લોકો બીલાના શરબત બનાવીને પીવે છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઇબર, પ્રોટીન અને આયર્ન …
Read More »સોના જેટલી કિંમતી આ છાલ ભલભલા રોગોનો કરી દે છે સફાયો, હૃદયરોગ, હરસ-મસા અને ડાયાબિટીસમાં તો તરત જ કરશે અસર
લોકો અવારનવાર દૂધીના શાકનું સેવન કરતા હોય છે, પરંતુ શાક બનાવતી વખતે તેઓ દૂધીની છાલ ઉતારીને શાક બનાવે છે. જો પરંતુ શું તમે જાણો છો દૂધીની છાલમાં ફોલેટ, વિટામિન સી, વિટામિન બી1, બી2, બી3, બી5, અને બી6, કેલ્શિયમ, આયર્ન, જસત, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વો હોય છે, જે તંદુરસ્ત …
Read More »દિવસમાં માત્ર 5 મિનિટના આ કામથી જીવનભર રોગ ગાયબ, એસીડીટી, ગેસ અને પિત્તના 100થી વધુ ક્યારેય નહિ આવે નજીક
આપણા સારા સ્વાસ્થ્ય માટે યોગ કેટલો મહત્વપૂર્ણ છે તે કહેવાની કદાચ જરૂર નથી. ઘણા લોકો દરરોજ યોગનો લાભ લે છે, ઘણા લોકો ક્યારેક કરે છે અને કેટલાક લોકો ક્યારેય તે કરવા માંગતા નથી. પરંતુ જો આપણે તેને યોગ્ય રીતે કરીએ તો યોગ આપણા માટે દરેક રીતે ફાયદાકારક છે. યોગની ઘણી …
Read More »દેવતાઓના ફળ તરીકે ઓળખાતું આ છે દવા કરતા 100 ગણું શક્તિશાળી, સાંધાના દુખાવા, કોલેસ્ટ્રોલ અને લોહીની ઉણપથી જીવનભર છુટકારો
શરીરને સ્વસ્થ રાખવા માટે ફળોનું સેવન ખૂબ જરૂરી છે. કેમકે ફળોમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. ફળોમાં પણ જો નાસપતીની વાત કરવામાં આવે તો તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નાસપતીનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. વળી, નાસપતીનું સેવન અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર …
Read More »એકસાથે 50થી પણ વધુ રોગોનો સફાયો કરે છે આ સામાન્ય લગતી વસ્તુ, માત્ર સેકંડોમાં જ શરીરમાં બતાવશે અસર
ઘણીવાર પાણી સાફ કરવા માટે ફટકડી નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય, સુંદરતા અને અન્ય ફાયદા માટે પણ કરી શકાય છે? ફટકડી માં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે અને તેને રોજ ત્વચા પર …
Read More »