કોઈપણ દવા, કસરત કે ડાયટીંગ વગર માત્ર 20 દિવસમાં 3 કિલો વજનમાં ઘટાડો, માત્ર આ 1 મિનિટના કામથી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલની રહેણીકહેણીને કારણે પેટની ચરબી વધવી એ દરેક માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. જેના કારણે લોકોના આરોગ્ય પર ખરાબ અસર પડી રહી છે અને નવા-નવા રોગો ઉદભવે છે. પેટની વધતી ચરબી ફક્ત સ્વાસ્થ્યને નહિ પરંતુ શરીરના આકારને પણ બગાડે છે. તો આજે અમે લઈને આવ્યા છીએ આ વધતી ચરબીથી છુટકારો મેળવવાનો બેસ્ટ ઘરેલુ અને દેશી ઈલાજ જેનાથી માત્ર ૨૦ દિવસમાં જ વધતી ચરબીને અટકાવી તેનાથી છુટકારો મેળવી શકશો.

ચરબી અને વજન ઘટાડવાનો આ એક એવો ઈલાજ છે જેમાં તમે ડાયટિંગ કાર્ય વગર જ ઝડપથી વજન ઘટાડી શકશો. પેટની ચરબી વધવાનું સૌથી મોટું કારણ છે ચિંતા અને તણાવ છે. જો તમને કોઈ ચિંતા હોય તો તેને ઘટાડવા માટે દરરોજ સવારે ધ્યાન કરો અને યોગ કરો.આનાથી તમારું સ્ટ્રેસ લેવલ ઘટશે જેથી કરીને તમે વધતા વજનનો શિકાર ન બનો.

ઘણા લોકોનું પેટ સાફ ન થવાને કારણે અને કબજિયાતને કારણે પણ પેટ ફુલેલું રહે છે. તો આજે અમે તમને જણાવીશું આ દરેક સમસ્યાથી છુટકારો અપાવતી દેશી ફાકી વિષે જે તમે ઘરે આસાનીથી બનાવી તેનું સેવન કરી થોડા દિવસમાં જ વજનને કન્ટ્રોલ કરી શકશો.

વજન ઘટાડવાનું ચૂર્ણ ઘરે બનાવવાની રીત:

ઘરે જ આ પાવડર બનાવવા માટે 10 ગ્રામ કાળીજીરી, 20 ગ્રામ અજમો, 50 ગ્રામ સૂકી મેથી, 1 મોટી ચમચી સંચળ, 1 મોટી ચમચી હળદર, 20 ગ્રામ જીરું અને હરડે લઇ સંચળ અને હળદર સિવાયની વસ્તુને ધીમા ગેસે શેકી લીવી અને તેનો અવદર બનાવી તેમાં સંચળ અને હળદર મિક્સ કરવું. આ ચૂર્ણ બનાવવા વપરાયેલી દરેક વસ્તુ પેટને સાફ કરી ચરબીને ઓગળશે.

ચૂર્ણને સેવન કરવાની રીત:

આ ચૂર્ણને રાત્રે 1 મોટી ચમચી પાણીમાં નાખી સવારે નારના કોઠે આ પાણી પીવાથી સડસડાટ વજનમાં ઘટાડો થવા માંડશે. આ પાણી પીયનેથઇ શકે તો 15 મિનિટ ચાલવું અને 1 ગ્લાસ ગરમ પાણી પીવું જેનાથી શરીરમાંથી પરસેવા મારફતે ચરબી ઓગળશે અને 20 દિવસમાં તો તમારા વજનમાં ખુબ મોટો ફેરફાર જોવા મળશે. દિવસ દરમિયાન પણ જયારે પણ તરસ લાગે ત્યારે ગરમ પાણી પીવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top