હેલ્થ

અઠવાડિયામાં એકવાર કરી લ્યો આ શક્તિશાળી ફળનું સેવન, જીવો ત્યાં સુધી લોહી જાડું થઇ ગંઠાશે નહિ, 100 થી વધુ રોગોને રાખશે કાયમી દૂર

કિવી એક એવું ફળ છે જેના વિશે લોકો પહેલા વધારે જાણતા ન હતા. પરંતુ હવે તે દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે. કીવી મુખ્યત્વે ચીનમાં થાય છે. તે ચીનનું રાષ્ટ્રીય ફળ છે. કેટલાક અન્ય દેશોમાં પણ તેનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે, પરંતુ આજે પણ ચીન વિશ્વભરમાં સૌથી વધુ 56 ટકા કિવીનું ઉત્પાદન કરે છે. […]

અઠવાડિયામાં એકવાર કરી લ્યો આ શક્તિશાળી ફળનું સેવન, જીવો ત્યાં સુધી લોહી જાડું થઇ ગંઠાશે નહિ, 100 થી વધુ રોગોને રાખશે કાયમી દૂર Read More »

કુદરતી પેરાસીટામોલ છે આ સામાન્ય લાગતા પાન, પેટનો દુખાવો, કબજિયાત, એસિડિટી માત્ર 5 મિનિટમાં ગાયબ

ભારતીય રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે ખોરાકમાં સ્વાદ વધારે છે, સાથે જ સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ પણ કરે છે. તેમાંથી એક છે મીઠા લીંબડાના પાન, મીઠા લીંબડાના પાનનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કારણ કે મીઠા લીંબડાના પાન ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જો સવારે ખાલી પેટ

કુદરતી પેરાસીટામોલ છે આ સામાન્ય લાગતા પાન, પેટનો દુખાવો, કબજિયાત, એસિડિટી માત્ર 5 મિનિટમાં ગાયબ Read More »

એકવાર આ સંજીવની સમાન ઔષધિના સેવનથી જીવનભર રોગ ગાયબ, નપુસંકતા, એસીડીટી અને કેન્સર જેવા ગંભીર રોગ પણ થોડા દિવસમાં ગાયબ

કાળી એલચીનો ઉપયોગ ઘણીવાર ઘરમાં મસાલા તરીકે કરવામાં આવે છે. તેની તીવ્ર સુગંધ ખોરાકને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવે છે. તમને જણાવી દઇએ કે, કાળી ઇલાયચી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ ડાયટમાં કાળી ઈલાયચીનો સમાવેશ કરવાથી શરીર સ્વસ્થ રહે છે સાથે સાથે ત્વચા પણ સુંદર રહે છે. હાર્ટ અને લિવર જેવા અંગો માટે પણ

એકવાર આ સંજીવની સમાન ઔષધિના સેવનથી જીવનભર રોગ ગાયબ, નપુસંકતા, એસીડીટી અને કેન્સર જેવા ગંભીર રોગ પણ થોડા દિવસમાં ગાયબ Read More »

આયુર્વેદની આ મહાઔષધિથી 100થી પણ વધુ રોગો જીવનભર દૂર, નહિ ખર્ચવા પડે લાખો રૂપિયા

આજે અમે અશ્વગંધા નામની ઔષધિ વિષે જણાવવા જય રહ્યા છીએ જે ઋષિમુનિઓ – પૂર્વજો ના સમય થી લગભગ 3000 થી 4000 વર્ષો થી ઉપયોગ માં લેવાતી આવી છે. અશ્વગંધા એ દિવ્ય ઔષધિ છે જેને ઘોડાસણ અથવા આસંધ પણ કહેવામાં આવે છે. અશ્વગંધા છોડના એક વર્ગનો ભાગ છે, જે ચા અને પાવડરના સ્વરૂપમાં પીવામાં આવે છે. 

આયુર્વેદની આ મહાઔષધિથી 100થી પણ વધુ રોગો જીવનભર દૂર, નહિ ખર્ચવા પડે લાખો રૂપિયા Read More »

પાણીમાં માત્ર આ વસ્તુ ઉમેરવાથી બની જશે અમૃત સમાન, પુરુષોના દરેક રોગ, જાડું થતું લોહી અને કોલેસ્ટ્રોલ જીવનભર ગાયબ

લસણ વાનગીઓમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મસાલાઓમાંનો એક છે. તેનો ઉપયોગ ઘણી વખત સલાડ ડ્રેસિંગ્સ, સોસ, સૂપ, શાકભાજી,  સહિતના ઘણા ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. તેનો ઉપયોગ રસોઈ ઉપરાંતન દવામાં પણ થાય છે. આજે આપણે આ લેખ દ્વારા લસણના પાણીના ફાયદા વિશે જાણીશું. સ્વાસ્થ્યને સુધારવા માટે લસણને તમારા આહારમાં શામેલ કરવાની આ કદાચ એક

પાણીમાં માત્ર આ વસ્તુ ઉમેરવાથી બની જશે અમૃત સમાન, પુરુષોના દરેક રોગ, જાડું થતું લોહી અને કોલેસ્ટ્રોલ જીવનભર ગાયબ Read More »

બધા રોગોનો દુશ્મન છે આ શાકભાજી, નબળાઇ- થાક અને ગંભીર રોગોથી દૂર રહેવા આજથી જ કરી દયો ખાવાનું શરુ

લીલા શાકભાજીના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કારણ કે લીલા શાકભાજીમાં તમામ પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદગાર સાબિત થાય છે. આવું જ એક શાક છે ટીંડોરા. ટીંડોરાનું શાક ભોજનમાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ટીંડોરાનું શાક ખાવાથી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે.

બધા રોગોનો દુશ્મન છે આ શાકભાજી, નબળાઇ- થાક અને ગંભીર રોગોથી દૂર રહેવા આજથી જ કરી દયો ખાવાનું શરુ Read More »

ગંભીરમાં ગંભીર રોગ માટેની દુનિયાની ઉત્તમ ઔષધિ છે આ, સાંધાના દુખાવા, કબજિયાત અને માનસિક શાંતિમાં તો એક દિવસમાં પરિણામ

ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ શું ક્યારેય કોઈએ બકરીના ઘીના ફાયદા જાણવાનો પ્રયાસ કર્યો છે. તમને જણાવી દઇએ કે, બકરીનું ઘી ગાય અને ભેંસના ઘી કરતા થોડી વધારે ચીકાશ અને મીઠાશ હોય છે. પાચન માટે બકરીના ઘીનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ સાથે જ તેને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ગંભીરમાં ગંભીર રોગ માટેની દુનિયાની ઉત્તમ ઔષધિ છે આ, સાંધાના દુખાવા, કબજિયાત અને માનસિક શાંતિમાં તો એક દિવસમાં પરિણામ Read More »

સોના કરતા પણ વધુ કિંમતી છે આ બીજ, ગોઠણ અને સાંધાના દુખાવા, કેલ્શિયમની ઉણપ અને ચરબીને તો અઠવાડિયામાં કરી દેશે છુમંતર

સરગવાના બીજથી માંડીને સરગવાના પાનના ઉપયોગથી ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે ક્યારેય સરગવાના બીજનો ઉપયોગ કર્યો છે? સરગવાના બીજ નો ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે સરગવાના પાનની જેમ સરગવાના બીજ પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. સરગવાના બીજ નો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓથી છુટકારો મળે

સોના કરતા પણ વધુ કિંમતી છે આ બીજ, ગોઠણ અને સાંધાના દુખાવા, કેલ્શિયમની ઉણપ અને ચરબીને તો અઠવાડિયામાં કરી દેશે છુમંતર Read More »

લાખો રૂપિયાને ટક્કર આપે છે આ વસ્તુ, બીપી, હૃદય અને ચામડીના રોગને તો ચપટીમાં કરી દેશે ગાયબ

પોષક તત્વો કઠોળમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. મસૂરની દાળ પણ આવી જ એક દાળ છે, જે પોષક તત્વોથી ભરપૂર છે, મસૂરની દાળનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મસૂરની દાળમાં સૌથી વધુ પ્રમાણમાં ફાઇબર અને પ્રોટીન હોય છે, તેમજ અડદની દાળમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન બી જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે, તેથી

લાખો રૂપિયાને ટક્કર આપે છે આ વસ્તુ, બીપી, હૃદય અને ચામડીના રોગને તો ચપટીમાં કરી દેશે ગાયબ Read More »

આ સામાન્ય લગતા શાકભાજીનું જ્યુસ છે દવા કરતા 100 ગણું વધુ શક્તિશાળી, લીવર, ચામડી અને આંખના ગંભીર રોગથી જીવનભર છુટકારો

તુરીયા એ એક એવું શાક છે, જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. કારણ કે તુરીયાનું શાક ઔષધીય ગુણોથી ભરપૂર છે. પરંતુ શું તમે ક્યારેય તુરીયાના જ્યુસનું સેવન કર્યું છે? તુરીયાના રસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જી હા, જો તમે તુરીયાના જ્યુસનું સેવન કરો છો, તો

આ સામાન્ય લગતા શાકભાજીનું જ્યુસ છે દવા કરતા 100 ગણું વધુ શક્તિશાળી, લીવર, ચામડી અને આંખના ગંભીર રોગથી જીવનભર છુટકારો Read More »

Scroll to Top