હેલ્થ

શિયાળા માં આ ધાન નું કરી લ્યો ભરપૂર માત્ર માં સેવન, વજન ઘટાડવાની સાથેસાથે શરીર ને કરે છે બીજા અનેક ફાયદા

શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. આપણે શરીરના અંદરની ગરમી કાયમ રાખવા માટે જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ. મોટાભાગના ઘરોમાં ઘઉંની રોટલી બને છે પણ મકાઈ, જુવાર, બાજરી પણ પૌષ્ટિક અનાજ છે. તેમા બાજરી એક સારો સ્વાદિષ્ટ અને શિયાળાના દિવસોમાં ખાવાલાયક અનાજ છે.બાજરો એ શહેર કરતા ગામડાઓમાં વધુ ખવાય […]

શિયાળા માં આ ધાન નું કરી લ્યો ભરપૂર માત્ર માં સેવન, વજન ઘટાડવાની સાથેસાથે શરીર ને કરે છે બીજા અનેક ફાયદા Read More »

માત્ર 1 દિવસમાં ઘરે રહીને ફેફસાનો કચરો અને કફ સાફ કરવા માત્ર પિય લ્યો આ પીણું

દિલ્હીમાં શિયાળ ની ઋતુ માં વધારે ધુમ્મસ ના કારણે પ્રદૂષની સમસ્યા વધારે રહે છે. શિયાળો અને પ્રદૂષણ આપણા સ્વાસ્થ્ય માટે અને એમાં ખાસ કરીને ફેફસાં માટે સારું નથી. શરીર ની અંદર ફેફસાંમાં પ્રદૂષણ ફિલ્ટર હોય છે. જેને સિલિયા કહેવાય છે. તે ફેફસા ની ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ અમુક શેહરો મા એટલું બધુ

માત્ર 1 દિવસમાં ઘરે રહીને ફેફસાનો કચરો અને કફ સાફ કરવા માત્ર પિય લ્યો આ પીણું Read More »

વર્ષો જૂની કિડનીમાં પથરી, પેટનો દુખાવો અને કાનના દુખાવાથી છૂટકરો મેળવવા કરો માત્ર આ પાનનો આ રીતે ઉપયોગ

પથરીનો નિકાલ કરતી આ ઔષધીનું નામ છે પથ્થર ચટ્ટા કે પાષાણભેદ કે પથ્થર ફાડ તરીકે ઓળખવામાં આવે છે, જયારે ગુજરાતીમાં તેને પાનફૂટી તરીકે ઓળખવામાં આવે છે. આ છોડ આજુબાજુમાં ઘણા લોકોના ઘરે તેમજ નજીકની નર્સરીમાં કે બાગ બગીચાઓમાં આ છોડ મળી રહે છે. આ છોડના પાંદડા જમીન પર લગાવતા અને તેને પાણી મટતા તેની ખાંચો

વર્ષો જૂની કિડનીમાં પથરી, પેટનો દુખાવો અને કાનના દુખાવાથી છૂટકરો મેળવવા કરો માત્ર આ પાનનો આ રીતે ઉપયોગ Read More »

સાંજે પલાળી સવારે આ પાણી નું કરી લ્યો સેવન એસિડિટી, ગેસ અને પેટ અને પગની બળતરા જીવનભર થઈ જશે ગાયબ

ભારત માં ધાણા ને સુકન તરીકે માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય માં ગોળ ધાણા વહેચવાનો રીવાજ છે. ધાણા માં પોટેશિયમ ,કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને વિટામીન-સી ભરપૂર માત્રા માં હોય છે. ધાણા નું પાણી પીવાથી લીવર અને હાર્ટ ની બીમારી માં ફાયદો થાય છે. અને ટાયફોઈડ પણ નથી થતો. જો તમને અળાઈ થાય ત્યારે 2

સાંજે પલાળી સવારે આ પાણી નું કરી લ્યો સેવન એસિડિટી, ગેસ અને પેટ અને પગની બળતરા જીવનભર થઈ જશે ગાયબ Read More »

પોટેશિયમ અને શક્તિથી ભરપૂર આના સેવનથી કબજિયાત, અપચો અને આંખના કુંડાળા વગર દવાએ થઈ જશે ગાયબ

ગરમીની ઋતુમાં કાકડી ખાવાથી શરીરને તાજગી મળે છે. કાકડીની અંદર ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં મળી આવતુ હોય છે જે શરીરને માટે ગુણકારી સાબિત થાય છે.શરીરમાં પાણીની કમીને પૂરી કરવામા પણ કાકડી લાભદાયક સિદ્ધ થાય છે. સામાન્ય રીતે કાકડીની વાત આવે ત્યારે તેની સાથે સેન્ડવીચ યાદ આવી જાય. સેન્ડવીચનો સ્વાદ કાકડી વગર અધૂરો છે. આ ઉપરાંત

પોટેશિયમ અને શક્તિથી ભરપૂર આના સેવનથી કબજિયાત, અપચો અને આંખના કુંડાળા વગર દવાએ થઈ જશે ગાયબ Read More »

દૂધમાં મિક્સ કરી સવારે કરી લ્યો આનું સેવન, 100% સાંધાના દુખાવા, નબળાઈ, કમજોરી અને માથાના દુખાવા જીવનભર ગાયબ

આયુર્વેદમાં, દૂધ ને પંચરસ કહેવામાં આવ્યુ છે, પરંતુ ખજૂર નું મહત્વ તેના કરતા ઓછું નથી. ખજૂરમાં 32 ટકા ખનિજો છે. આયુર્વેદ જણાવે છે કે બ્રહ્માંડની બધી વસ્તુઓ પૃથ્વી, જળ, અગ્નિ, હવા અને આકાશથી બનેલી છે. અને ખજૂરમાં અગ્નિ અને પૃથ્વીના બીજા ગુણો રહેલા છે. તે ગરમ છે અને જ્યારે થોડું કચડી નાખવામાં આવે છે, ત્યારે

દૂધમાં મિક્સ કરી સવારે કરી લ્યો આનું સેવન, 100% સાંધાના દુખાવા, નબળાઈ, કમજોરી અને માથાના દુખાવા જીવનભર ગાયબ Read More »

સુતા પહેલા પાણીમાં આ એક વસ્તુ નાખી સવારે કરી લ્યો સ્નાન, લોહીનું પરિભ્રમણ થઈ ચામડીના રોગ,ખોડો અને સાંધાના દુખાવા થઈ જશે ગાયબ

લોકો સામાન્ય રીતે મીઠાનો ઉપયોગ ખાવામાટે જ કરતા હોય છે. પણ તમને ખબર છે કે મીઠાના પાણીથી સ્નાન કરવામાં આવે તોશરીરને ઘણા બધા ફાયદાઓ મળતા હોય છે. તેમાં રહેલુ મેગ્નેસિયમ, કેલ્શિયમ, સોડિયમ જેવા મિનરલ્સ શરીરને ઈન્ફેક્શનથી બચાવે છે. અને તેમાં રહેલું તત્વ ઈન્ફેક્શનને વધતું પણ અટકાવેછે. જો મીઠાનો ઉપયોગ સ્નાનમાં માટે કરવા માં આવે તો

સુતા પહેલા પાણીમાં આ એક વસ્તુ નાખી સવારે કરી લ્યો સ્નાન, લોહીનું પરિભ્રમણ થઈ ચામડીના રોગ,ખોડો અને સાંધાના દુખાવા થઈ જશે ગાયબ Read More »

ડાયાબિટીસ અને બ્લડપ્રેશર સાથે શરીરમાં જોવા મળે આ સંકેત તો સાવધાન, આ છે કિડની ખરાબ થવાના સંકેત, આજથી જ ચેતી કરી લ્યો આ ઈલાજ

કિડની શરીરમાંથી વધારાના પાણીની સાથે શરીરમાં રહેલા હાનિકારક પદાર્થોને બહાર કાઢીને લોહીને શુદ્ધ કરે છે. હાલના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટી આદતોને કારણે લોકોને નાની ઉંમરથી જ કિડની સંબંધિત સમસ્યા થવા લાગે છે. બાદમાં આ જ પરેશાનીઓ કિડની ફેલ થવાનું કારણ બને છે. જો કે, ડૉક્ટરોનું માનીએ તો કિડની ફેલ થતાં પહેલા શરીરમાં તેના લક્ષણો

ડાયાબિટીસ અને બ્લડપ્રેશર સાથે શરીરમાં જોવા મળે આ સંકેત તો સાવધાન, આ છે કિડની ખરાબ થવાના સંકેત, આજથી જ ચેતી કરી લ્યો આ ઈલાજ Read More »

સવારે જાગીને ગરમ પાણી સાથે કરી લ્યો આનું સેવન, પેટની ચરબી, કબજિયાત અને ચામડીના રોગ માત્ર 10 દિવસમાં થઈ જશે જીવનભર ગાયબ

લીંબુ પાણી શરીર માટે ઘણું જ ઉપયોગી સાબિત થાય છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. જે શરીરના સ્વસ્થ અને તાજગીભર્યું બનાવી રાખવામાં મદદ કરે છે. મધ એક એવો ખાદ્ય પદાર્થ છે. જે આપણને ઘણી બીમારીઓથી બચાવવાનું કાર્ય કરે છે. ઔષધીય ગુણોથી ભરપુર હોવાને કારણે તે અલગ-અલગ રીતે ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે

સવારે જાગીને ગરમ પાણી સાથે કરી લ્યો આનું સેવન, પેટની ચરબી, કબજિયાત અને ચામડીના રોગ માત્ર 10 દિવસમાં થઈ જશે જીવનભર ગાયબ Read More »

કોઈપણ પ્રકાના ખર્ચ કે દવા વગર પગની ફુલેલી અને બ્લૉકેજ થયેલી નસો માત્ર 15 દિવસમાં ગાયબ, માત્ર કરી લ્યો આ વસ્તુનું સેવન

આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે આપણે કોઇને કોઇ બીમારીથી પરેશાન રહીએ છીએ. જેમાથી એક સમસ્યા છે નસ બ્લોકેજની. જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી હતી. જોકે, તેનું એક કારણ ઘણી હદ સુધી વધતું પ્રદુષણ પણ છે. તો આવો જોઇએ કેવી રીતે ઘરમાં પડેલી વસ્તુઓથી તમે બ્લોક નસોને ખોલી

કોઈપણ પ્રકાના ખર્ચ કે દવા વગર પગની ફુલેલી અને બ્લૉકેજ થયેલી નસો માત્ર 15 દિવસમાં ગાયબ, માત્ર કરી લ્યો આ વસ્તુનું સેવન Read More »

Scroll to Top