હેલ્થ

શું તમારા શરીર માં થતાં ફેરફાર નું ક્યાંક આ કારણ તો નથી ને? જરૂર જાણો શરીર માં જોવા મળતા આ બદલાવ ના કારણ વિશે

સ્ત્રીઓ સામાન્ય રીતે ૧૦ થી ૧૪ વર્ષ તબ્બકામાં, પ્રેગ્નનસી દરમિયાન અને મેનોપોઝ (આશરે ૪૫ વર્ષ પછી) દરમિયાન હોર્મોનમાં ફેરફાર જોવા મળે છે કે જેના લીધે તેમના મૂડમાં ઉતાર-ચઢાવ અને ડિપ્રેસન થઈ શકે છે. દરેક સ્ત્રી માટે આવનારા સમયમાં કુદરતી રીતે  હોર્મોનલ ફેરફાર આવે છે. હોર્મોન્સ એ અંડોક્રાઈન ગ્રંથિમાંથી બનેલા રસાયણ હોય છે જે લોહી દ્વારા […]

શું તમારા શરીર માં થતાં ફેરફાર નું ક્યાંક આ કારણ તો નથી ને? જરૂર જાણો શરીર માં જોવા મળતા આ બદલાવ ના કારણ વિશે Read More »

જો તમે કોરોનાથી બચવા આ વસ્તુ નું સેવન કરતાં હશો તો થશે ગંભીર નુકશાન, વહેલી તકે જાની લેજો નહિતર……

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, આયુર્વેદિક ઉકળો મહામારી ને કારણે લોકો ખુબ ઉપયોગ કરે.  વાયરસને રોકવા માટે લોકો તેમની નિયમિત રૂપે આયુર્વેદિક ઉકાળો સામેલ કરી રહ્યા છે. હકીકતમાં, ડોકટરો માને છે કે કોરોના નામના આ રોગચાળાને ટાળવા માટે મજબૂત પ્રતિરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાના માર્ગ તરીકે ઉકાળો ઉપયોગ માં લેવામાં આવે છે. ઉકાળો

જો તમે કોરોનાથી બચવા આ વસ્તુ નું સેવન કરતાં હશો તો થશે ગંભીર નુકશાન, વહેલી તકે જાની લેજો નહિતર…… Read More »

દરેક રોગો નો રામબાણ ઈલાજ છે આ નાનું ફળ, એને ખાવા થી દરેક રોગ થઈ જાય છે દૂર, જાણો આ ફળ ના ફાયદા

બેરી એક એવું ફળ હોય છે.  જેને હિન્દી ભાષા માં નીલબદરી ના નામ થી ઓળખવામાં આવે છે. બેરી માં વિટામીન એ, વિટામીન સી, આયર્ન, વિટામીન બી, પોટેશિયમ કાર્બોહાઈડ્રેટ અને સોડીયમ મળે છે. તેના સિવાય આ ફળ ના અંદર પાણી પણ ભરપુર માત્રા માં મળે છે. આ ફળ ખાવાથી તબિયત ને ઘણા પ્રકારના લાભ મળે છે. 

દરેક રોગો નો રામબાણ ઈલાજ છે આ નાનું ફળ, એને ખાવા થી દરેક રોગ થઈ જાય છે દૂર, જાણો આ ફળ ના ફાયદા Read More »

માતા-પિતા ની આ ભૂલ ને કારણે પેદા થાય છે, કિન્નર બાળક, અહી ક્લિક કરી વાંચો અને થઈ જાવ સાવધાન

બાળકોનું સુખ એ દરેક માતાપિતાના જીવનની સૌથી મોટી ખુશી હોય છે. માતા માટે, તમે ફક્ત તેના સંતાનોની કલ્પના કરી શકો છો. જ્યારે પણ બાળક મુશ્કેલીમાં હોય છે, ત્યારે માતા તેની પીડા ને પહેલા જ સમજે છે. કારણ કે, બાળકને જન્મ આપવા માટે, 1 માતા તેને 9 મહિના સુધી તેના ગર્ભાશયમાં રાખે છે, જેના પછી તેણી

માતા-પિતા ની આ ભૂલ ને કારણે પેદા થાય છે, કિન્નર બાળક, અહી ક્લિક કરી વાંચો અને થઈ જાવ સાવધાન Read More »

જો જૂના કમર ના દુખાવા થી પરેશાન છો, તો અજમાવો આ આયુર્વેદિક ઉપચાર, મિનિટોમાં જ મળી જશે રાહત, જરૂર જાણો અને શેર કરો

જો તમારી રાતો કમરના દુખાવાના લીધે જાગતાં જાગતાં પસાર થાય છે. તો આ આયુર્વેદિક નુસખા તમારા કામ લાગશે. જે વ્યક્તિ ના શરીર નુ વજન વધારે હોય તેવા લોકો ને આસાની થી કમર દર્દ થઈ શકે છે. કેમ કે તેનો ૫૦ ટકા થી પણ વધુ વજન તેની કમર ઉપર હોય છે. ઉપરાંત કોઈ વજનદાર વસ્તુ ઊચકવા

જો જૂના કમર ના દુખાવા થી પરેશાન છો, તો અજમાવો આ આયુર્વેદિક ઉપચાર, મિનિટોમાં જ મળી જશે રાહત, જરૂર જાણો અને શેર કરો Read More »

સોના કરતાં વધારે કિંમતી અને દરેક રોગો માટે રામબાણ ઉપચાર છે આ સામાન્ય ઘાસ, ઉપાય જાણીને વિશ્વાસ નહીં થાય

આજ પહેલાં, જ્યારે આધુનિક દવા નહોતી ત્યારે મોટાભાગના લોકો પાંદડા, મૂળો, ઔષધીય ગુણધર્મોવાળા છોડની છાલનો ઉપયોગ કરીને વિવિધ રીતે સ્વસ્થ જીવન જીવતા હતા. તેમની પણ કોઈ આડઅસર નહોતી. તેની આરામદાયક સારવાર પણ હતી અને કોઈ વધારાનો ખર્ચ પણ કરવામાં આવતો ન હતો. આવી સ્થિતિમાં, લોકો શુદ્ધ હવાની સાથે સાથે શુદ્ધ સારવાર પણ મેળવી શકતા હતા.

સોના કરતાં વધારે કિંમતી અને દરેક રોગો માટે રામબાણ ઉપચાર છે આ સામાન્ય ઘાસ, ઉપાય જાણીને વિશ્વાસ નહીં થાય Read More »

શું તમે પણ વજન વધારી, નબળાઈ દૂર કરવા માંગો છો ? તો જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, માત્ર 10 દિવસ માં જોવા મળશે પરિણામ

વજન વધારવા માટે કરો આ ઉપાય: આપણે ઘણી વખત આપણી આજુબાજુનાં ઘણાં લોકો જોઈએ છીએ કે જેઓ ક્યાં તો સ્થૂળતા ઘટાડવાનાં પગલાં લઈ રહ્યા છે અથવા વજન વધારવાના રસ્તાઓ શોધવામાં વ્યસ્ત છે.  વજન ઓછું કરવું અથવા વજન વધારવું એમાં મોટી વાત જેવું  કંઈ નથી.  આજે આ લેખમાં આપણે ઘરેલું ઉપાય અપનાવીને વજન કેવી રીતે વધારવું

શું તમે પણ વજન વધારી, નબળાઈ દૂર કરવા માંગો છો ? તો જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, માત્ર 10 દિવસ માં જોવા મળશે પરિણામ Read More »

અચાનક બીપી લો થાય ત્યારે શું કરવું? શું છે તેના લક્ષણો? અહી ક્લિક કરી જાણો વગર દવાએ ઠીક કરવા અને અન્ય ને પણ આ ઉપયોગી માહિતી શેર કરી જણાવો

લો બ્લડ પ્રેશર એક મોટી બીમારી બનીને આખા દેશમાં ફેલી રહી છે. જ્યાં લોકો મોર્ડન બનતા જઈ રહ્યા છે ત્યાં તમને આ બીમારી ઝડપી થઈ રહી છે. એટલા માટે ત્રીજા ભારતીયને હાઈ બ્લડપ્રેશરની ફરિયાદ છે. તેનાથી હદયની બીમારી, સ્ટ્રોક અને અહીં સુધી કે ગુદાની બીમારી થવાનું જોખમ રહે છે. લો બીપી ના ઘરેલુ અસરકારક ઉપાય

અચાનક બીપી લો થાય ત્યારે શું કરવું? શું છે તેના લક્ષણો? અહી ક્લિક કરી જાણો વગર દવાએ ઠીક કરવા અને અન્ય ને પણ આ ઉપયોગી માહિતી શેર કરી જણાવો Read More »

આ દેશી શાક ખાવાનું ભૂલતા નહિ કેમ કે તે જાનલેવા બીમારીઓનો કરે છે ખાત્મો જાણીને રહી જશો હેરાન !

પાપડી વાલોર કે વાલોળનું શાક બધાંય ના ઘરે બનતુ જ હશે, ક્યારેક રિંગણ સાથે કે ઉંઘિયામાં  વાલોળનો સ્વાદ લીધો જ હશે. અને વલોર ને લીલોતરી ની રાણી પણ કહેવામાં આવે છે. દરેકના ઘરમાં આ શાક અલગ-અલગ રીતે બનતુ હોય છે. પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાલળ વજન ઘટાડવાથી માંડીને પાર્કિંસન્સની જેવા રોગોથી છૂટકારો

આ દેશી શાક ખાવાનું ભૂલતા નહિ કેમ કે તે જાનલેવા બીમારીઓનો કરે છે ખાત્મો જાણીને રહી જશો હેરાન ! Read More »

ગુણો નો ભંડાર આ શાકભાજી ના સેવન થી થાય છે આટ આટલા ફાયદા, જે જરૂર તમે નહિ જાણતા હોય, અહી ક્લિક કરી જાણો

બ્રોકલી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.બ્રોકલી જોવામાં ફ્લાવર જેવું જ દેખાય છે. પરંતુ તેનો રંગ પણ ભુરાષ પડતો લીલો હોય છે. તેમાં પ્રોટીન , કેલ્શિયમ , કાર્બોહાઈડ્રેડ , આયરન, વિટામિન એ, સી અને બીજા ઘણા  પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. નિયમિત રૂપથી પોતાના ડાયટમાં બ્રોકલીને શામેલ કરવામાં આવે તો નિશ્ચિત રૂપથી

ગુણો નો ભંડાર આ શાકભાજી ના સેવન થી થાય છે આટ આટલા ફાયદા, જે જરૂર તમે નહિ જાણતા હોય, અહી ક્લિક કરી જાણો Read More »

Scroll to Top