હેલ્થ

શિયાળામાં આ ખાસ ખોરાક લેશો તો આખું વર્ષ રહેશો સ્વસ્થ, નહીં આવે કોઈ બીમારી

આ વસ્તુઓ તમને શિયાળામાં બીમાર થવા દેશે નહીં. વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે અને આવી સ્થિતિમાં શરદી ખાંસી થવી, તબિયત ખરાબ થવી આમ વાત છે. ઠંડીમાં પણ સ્વસ્થ રહેવામાં ખોરાકની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે, તો ચાલો આપણે જાણીએ એવી કેટલીક વસ્તુઓ વિશે જે તમને ખાધા પછી તમારા શરીરમાં ગરમી ​​રાખે છે અને શરદીમાં પણ […]

શિયાળામાં આ ખાસ ખોરાક લેશો તો આખું વર્ષ રહેશો સ્વસ્થ, નહીં આવે કોઈ બીમારી Read More »

જો તમે પણ દાળ-શાક માં દરરોજ કોથમીર નો ઉપયોગ કરો છો, તો આ લેખ તમારા માટે જ છે જરૂર વાંચો અને દરેકને શેર કરી જણાવો

આચાર્ય સુશ્રુતે જેનો ‘કુસ્તુમ્બરી’ ના નામથી ઉલ્લેખ કર્યો છે તે કોથમીર દાળ, શાક, કઢી, ખમણ વગેરે ખાદ્ય પદાર્થોને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવવા માટે જાણીતી છે. કાળી માટીમાં કોથમીરના સફેદ અને આછા જાંબુડી રંગનાં ફૂલ થાય છે. તેમાં ધાણા તૈયાર થાય છે. જેમાં જીરૂ ઉમેરીને આપણે ધાણાજીરૂ બનાવીએ છીએ. આ ધાણાને દબાવતાં તેની બે ફાડ થાય

જો તમે પણ દાળ-શાક માં દરરોજ કોથમીર નો ઉપયોગ કરો છો, તો આ લેખ તમારા માટે જ છે જરૂર વાંચો અને દરેકને શેર કરી જણાવો Read More »

કરોડરજ્જૂ અને પીઠના દુખાવાથી છૂટકારો મેળવવા તેમજ મગજ તેજ બનાવવા માત્ર 5 મિનિટ કરો આ ઉપાય, જાણો અહી ક્લિક કરી

ભદ્રાસન તન અને મન બંનેને દ્રઢ બનાવે છે. ભદ્રાસન કરવાથી એકાગ્રતા વધે છે. આ આસન કરવાથી ઘૂંટણની સાથે હિપ્સના હાડકાં પણ મજબૂત થાય છે. ઘૂંટણની સમસ્યાથી પીડાતા દર્દીઓએ આસન ચોક્કસ કરવું જોઈએ. ભદ્રાસન પેટની ચરબી પણ ઘટાડે છે. પીરિયડ્સમાં થતી સમસ્યામાં પણ રાહત આપે છે. યાદ રાખો– જે લોકોને આર્થરાઈટિસ કે સાઈટિકાની સમસ્યા હોય તેમણે

કરોડરજ્જૂ અને પીઠના દુખાવાથી છૂટકારો મેળવવા તેમજ મગજ તેજ બનાવવા માત્ર 5 મિનિટ કરો આ ઉપાય, જાણો અહી ક્લિક કરી Read More »

અનિયમિત પિરિયડ્સ ને નિયમિત કરવા દવાઓને બદલે અપનાવો આ આયુર્વેદિક ઉપાય, દર મહિને રહેશે એક જ તારીખ, જરૂર વાંચો અને શેર કરો

સામાન્ય રીતે સ્ત્રીઓને અઠ્ઠાવીસથી ત્રીસ દિવસે નિયમિત માસિક આવતું હોય છે જે ત્રણથી પાંચ દિવસ ચાલુ રહે છે આ ક્રમ- સ્ત્રીની તંદુરસ્તી દર્શાવે છે પરંતુ જ્યારે આ ક્રમમાં ફેરફાર થાય એટલે માસિક વહેલું શરૂ થઈ જાય અથવા તો સાતથી દસ દિવસ કે તેથી પણ વધારે દિવસો સુધી ચાલુ રહે. કેટલીક વાર નિયમિત આવતું હોય છતાં

અનિયમિત પિરિયડ્સ ને નિયમિત કરવા દવાઓને બદલે અપનાવો આ આયુર્વેદિક ઉપાય, દર મહિને રહેશે એક જ તારીખ, જરૂર વાંચો અને શેર કરો Read More »

ગેરેન્ટી સાથે મોંઘી દવા કરતાં વધુ અસરકારક, મગજને જડપી બનવી યાદશક્તિ વધારવા માટે જરૂર અપનાવો આ ઉપાય, શેર કરી દરેક ને જરૂર જણાવો

વારંવાર ભૂલવાની સમસ્યા માત્ર વૃદ્ધ લોકોના સાથે જ નહી પણ યુવાન લોકો સાથે પણ હોય છે. ભૂલવાનો એક મુખ્ય કારણ એકાગ્રતાની કમીના કારણે હોય છે. સ્મરણશક્તિ વધારવા માટે  મગજને સક્રિય રાખવો જરૂરી છે. યાદશક્તિ મજબુત કરવાં માટે દરરોજ સવાર-સાંજ આંબળાના મુરબ્બાનું ગાયના દૂધની સાથે સેવન કરવું જોઈએ. એનાથી યાદ શક્તિમાં વૃદ્ધિ થાય છે. પણ એક

ગેરેન્ટી સાથે મોંઘી દવા કરતાં વધુ અસરકારક, મગજને જડપી બનવી યાદશક્તિ વધારવા માટે જરૂર અપનાવો આ ઉપાય, શેર કરી દરેક ને જરૂર જણાવો Read More »

સંતાનસુખ માટે વરદાનરુપ છે આ ઔષધિ, સ્વસ્થ અને ગોરા સંતાન માટે જરૂર સેવન કરી દરેક ને શેર કરી જણાવો જેથી બધા લાભ લઈ શકે

શિવલીંગી એક એવી અદ્દભુત ઔષધીય વનસ્પતિ છે જેના પર્ણો , ફળો , બીજ, મુળ બધા જ તત્વો ઔષધ ના ઉદેશ્ય થી વપરાય છે. શિવલીંગી કારેલા કુટુંબ નો વેલો છે. મુખ્યત્વે ચોમાસા ની ઋતુ દરમિયાન આ ઔષધી મળે આવે છે. આ ઋતુ ના સમયગાળા મા આ શિવલીંગી એકઠી કરી લેવી જોઇએ. ભારતના વન પ્રદેશો, ખેતર કે

સંતાનસુખ માટે વરદાનરુપ છે આ ઔષધિ, સ્વસ્થ અને ગોરા સંતાન માટે જરૂર સેવન કરી દરેક ને શેર કરી જણાવો જેથી બધા લાભ લઈ શકે Read More »

ખભા ના દુખવાથી કાયમ માટે છૂટકારો મેળવવાનો બેસ્ટ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો અને દરેક ને જણાવો

આજકાલ ઓફિસમાં સતત બેસી રહેવાના લીધે અને કમ્પ્યુટર પર વધારે કામ કરવાના લીધે આપણા ખભા અને ગરદનમાં દુખાવો થઈ જાય છે. આ દુખાવામાંથી રાહત મેળવવા જ્યાં દુખાવો થતો હોય 15 મિનિટ માટે હીટિંગ પેડ મૂકી રાખવું. આ પ્રયોગ દિવસમાં 2થી 3 વાર કરી શકાય. આ સિવાય દરરોજ સવારે નિયમિત હાથ અને ખભાની કસરત કરવાથી પણ

ખભા ના દુખવાથી કાયમ માટે છૂટકારો મેળવવાનો બેસ્ટ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો અને દરેક ને જણાવો Read More »

ઔષધિય ગુણોથી ભરપૂર આ શાક ના સેવન થી ડાયાબિટીસ ઉપરાંત કબજિયાત થઈ જશે જડમૂળથી દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદા

અળવી એક ઉષ્ણકટિબંધિય બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે. આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે. અળવીની ગાંઠને બાફી તેની છાલ દૂર કરતાં ચીકણી ગાંઠોને કાપી

ઔષધિય ગુણોથી ભરપૂર આ શાક ના સેવન થી ડાયાબિટીસ ઉપરાંત કબજિયાત થઈ જશે જડમૂળથી દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદા Read More »

ચિકનગુનીયા સહિત દરેક પ્રકાર ના તાવ, કબજિયાત ઉપરાત અન્ય 10 થી વધુ રોગો નો સફાયો કરે છે આ છોડ ના દરેક અંગ, અહી ક્લિક કરી જાણો વાપરવાની રીત

આપણે ત્યાં પારિજાતના છોડ ઘણી જગ્યાએ જોવા મળે છે. પરંતુ તે છોડ એટલા મોટા નથી હોતા. તેઓ પ્રમાણમાં નાના હોય છે. આ સિવાય તેના ફૂલ ની વાત કરીએ તો તે ઘણા સુગંધિત હોય છે. તમને ક્યારેક પારિજાતની સુગંધ દુરથી આવે તો પણ ફ્રેશ ફીલ થાય છે. પારિજાત ના ફૂલ ને અંગ્રેજી માં નાઈટ જેસમીન કહે

ચિકનગુનીયા સહિત દરેક પ્રકાર ના તાવ, કબજિયાત ઉપરાત અન્ય 10 થી વધુ રોગો નો સફાયો કરે છે આ છોડ ના દરેક અંગ, અહી ક્લિક કરી જાણો વાપરવાની રીત Read More »

જો તમારામાં જોવા મળે છે આ લક્ષણો તો હોય શકે છે યકૃત ની ખરાબી, જરૂર જાણો અને અપનાવો તેનાથી બચવાના ઉપાય

યકૃતને અંગ્રેજીમાં લિવર કહેવાય છે. લિવરમાં સોજો આવે અથવા લિવર વધી જાય તો આયુર્વેદ તેને ઉદરરોગ અંતર્ગત માને છે. ઉદરના રોગ આઠ પ્રકારના માનવામાં આવે છે, જેનું વર્ગીકરણ આ પ્રકારે કરવામાં આવે છે. 1. વાતજ ર. પિત્તજ 3. કફ 4. સન્નિપાત પ. પ્લીહોદર 6. બદ્ધોહર 7. ક્ષતોદર 8. જલોદર. લીવર ખરાબ થવાની આપણા આરોગ્ય ઉપર

જો તમારામાં જોવા મળે છે આ લક્ષણો તો હોય શકે છે યકૃત ની ખરાબી, જરૂર જાણો અને અપનાવો તેનાથી બચવાના ઉપાય Read More »

Scroll to Top