હેલ્થ

મોટાભાગ ના લોકોમાં જોવા મળે છે સાંધની આ બીમારી, અહી ક્લિક કરી જરૂર જાણો તેના કારણ અને ઉપાય

પાર્કિન્સન્સ રોગ મગજનો ધીરેધીરે વધતો જતો રોગ છે જેમાં ચેતાકોષો મગજના સબસ્ટેન્શિયા નાઈગ્રા નામના હિસ્સામાં નષ્ટ થવા લાગે છે. આ કોષો “ડોપામીન” નામના એક પદાર્થનું ઉત્પાદન કરે છે. આ કેમિકલ આપણા શરીરની મૂવમેન્ટને અંકુશિત કરે છે. જેમ જેમ ચેતાકોષોની સંખ્યા ઘટવા લાગે છે તેમ તેમ ડોપામીનનું ઉત્પાદન પણ ઓછું થવા લાગે છે. આ ખામીના કારણે […]

મોટાભાગ ના લોકોમાં જોવા મળે છે સાંધની આ બીમારી, અહી ક્લિક કરી જરૂર જાણો તેના કારણ અને ઉપાય Read More »

હવે ઘરેજ બનાવો ચહેરાના બ્લેકહેડ્સ ને દૂર કરી, ચહેરાના નિખાર માટે ચારકોલ પિલ ઓફ માસ્ક, અહી ક્લિક કરી જાણો બનાવવાની રીત

ચારકોલ માસ્ક વિષે સાંભળ્યુ જ હશે. ચહેરા પરની ખૂબસૂરતી પાછી મેળવવા માટે તથા ચહેરા પર થતાં બ્લેકહેડ્સ તથા વ્હાઇટહેડ્સ દૂર કરવા માટે ચારકોલ માસ્ક નો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લા થોડાક સમયથી ઍક્ટિવેટેડ ચારકોલ એટલે કે કોલસાના પાઉડરનો બ્યુટી પ્રોડક્ટ્સમાં છૂટથી ઉપયોગ થવા લાગ્યો છે. રેડીમેડ મોંઘીદાટ પ્રોડક્ટ્સને બદલે એના પાઉડરની સાથે હર્બલ ચીજોનો ઉપયોગ

હવે ઘરેજ બનાવો ચહેરાના બ્લેકહેડ્સ ને દૂર કરી, ચહેરાના નિખાર માટે ચારકોલ પિલ ઓફ માસ્ક, અહી ક્લિક કરી જાણો બનાવવાની રીત Read More »

યકૃત, તમામ પ્રકારના તાવ ઉપરાંત 50થી વધુ રોગોથી દૂર રાખશે માત્ર આ એક ઔષધિ, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા અને શેર કરી દરેકને જણાવો

ગુજરાત તથા ઉષ્ણપ્રદેશોમાં ભોંય આમલી કે ભોંય આંબળી (ભૂમ્યામલકી, ભૂઈ આંવલા) નામે ઓળખાતી અને ખાસ ચોમાસામાં ખેતરો અને જંગલોમાં સ્વયંભૂ થતી આ વનસ્પતિના છોડ છ ઇંચથી દોઢ ફૂટના ઊંચા અનેક ડાળીઓવાળા થાય છે. તેનાં પાન ખૂબ ઝીણાં, લંબગોળ અને આંબલીના પાનને મળતાં આવતાં, આંતરે આવેલ હોય છે. પાનની પાછળ સળી પર પીળા રંગના સરસવ જેવડાં

યકૃત, તમામ પ્રકારના તાવ ઉપરાંત 50થી વધુ રોગોથી દૂર રાખશે માત્ર આ એક ઔષધિ, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા અને શેર કરી દરેકને જણાવો Read More »

વગર ઓપરેશન ચશ્માના નંબર ઉતારવા જરૂર અપનાવવા જેવી ટિપ્સ, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો

આંખ ચહેરાનો સૌથી આકર્ષક ભાગ હોય છે. તેના દ્વારા વ્યક્તિ રંગ-બેરંગી દુનિયા જોઇ શકે છે. આંખો વગર કોઇપણ કામ સહેલાઇથી કરી શકાતું નથી. વધતા પ્રદુષણ, ખરાબ ખાણી-પીણી, મોબાઇલ કે કોમ્પ્યુટર પર કલાકો કામ કરવાથી આંખો ખરાબ થવા લાગે છે. અને નંબર પણ આવી જાય છે. જેથી ચશ્મા પહેરવા પડે છે. એવામાં ખૂબ જરૂરી છે કે

વગર ઓપરેશન ચશ્માના નંબર ઉતારવા જરૂર અપનાવવા જેવી ટિપ્સ, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો Read More »

માત્ર એક ચમચી આના ઉપયોગ થી થાય છે શરીર ની બળતરા સહિત વાળ અને ચામડી ની સમસ્યામાં ચમત્કારિ ફાયદા, જરૂર જાણો અહી ક્લિક કરી

ખાવાના સોડા એક એવી વસ્તુ છે જેનો તમે કોઇપણ વસ્તુની સાથે ઉપયોગ કરી શકો છો. આ ઠંડી અને અહી સુધી કે કેન્સરથી પણ બચાવવા માટે એક શાનદાર ઉપચાર છે. આ શાનદાર હેલ્દી બેકિંગ સોડાના ઉપયોગથી તમે ડાયેરિયા, એસિડિટી, શરીરમાં ઝેરી તત્વોનું હોવું, મેટાબોલિક, એસિડોસિસ અને પેપ્ટિક અલ્સર જેવા ઘણી ખતરનાક બીમારીઓથી બચી શકો છો. ખાવા

માત્ર એક ચમચી આના ઉપયોગ થી થાય છે શરીર ની બળતરા સહિત વાળ અને ચામડી ની સમસ્યામાં ચમત્કારિ ફાયદા, જરૂર જાણો અહી ક્લિક કરી Read More »

લોખંડના વાસણમાં રસોઈ બનાવવાથી થતાં ફાયદા જાણીને ચોંકી જશો,10 થી વધુ બીમારીઓ રહે છે દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો

આપણે ત્યાં એક જાણીતી કહેવત છે કે, “લોઢી ઢેબર ખાય તે ઘેર વૈદ્ય કદી ના જાય.”બીજા વાસણો ની તુલના મા લોખંડ ના વાસણ મા રંધાતું ભોજન વધુ પોષ્ટિક હોય છે. તેમજ તેનાથી શરીરને ઘણો ફાયદો થાય છે. જોવા તેમજ વજનમા ભારે, મોંઘા તેમજ સરળતા થી ન ઘસતા લોખંડ ના વાસણ મા રાંધવું આપડા સ્વાસ્થ્ય માટે

લોખંડના વાસણમાં રસોઈ બનાવવાથી થતાં ફાયદા જાણીને ચોંકી જશો,10 થી વધુ બીમારીઓ રહે છે દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો Read More »

આ ચૂર્ણની મદદતથી શરીરની કોઈ પણ બ્લોકકેજ નળી ખૂલી જાશે માત્ર 7 દિવસ માં, અહી ક્લિક કરી જરૂર જાણો ચૂર્ણ બનાવવાની રીત

આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે આપણે કોઇને કોઇ બીમારીથી પરેશાન રહીએ છીએ. જેમાથી એક સમસ્યા છે નળી બ્લોકેજની. જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી હતી. જોકે, તેનું એક કારણ ઘણી હદ સુધી વધતું પ્રદુષણ પણ છે. જોકે આવા સમયે સ્ટેન્ટ મુકાવીને ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી કે બાયપાસ સર્જરી કરાવવી એ

આ ચૂર્ણની મદદતથી શરીરની કોઈ પણ બ્લોકકેજ નળી ખૂલી જાશે માત્ર 7 દિવસ માં, અહી ક્લિક કરી જરૂર જાણો ચૂર્ણ બનાવવાની રીત Read More »

કોઈપણ જાતની દવા વગર વધારો તમારો સેક્સ પાવર માત્ર આ ઉપાયથી, જાણવા માટે અહી ક્લિક કરો

એક ઉંમર બાદ સેક્સ પાવર ઘટવાની શરૂઆત થાય છે. જોકે ઘણી વખત સમય કરતા વહેલા પણ વ્યક્તિ તેનો ભોગ બને છે. તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે. ગંભીર બાબત એ પણ છે કે ઘણા લોકો આ સમસ્યાને કોઈની સાથે શેયર પણ નથી કરતા. જેના કારણે સમસ્યા વધુ ગંભીર બને છે. આદુને એક ઐષધિ

કોઈપણ જાતની દવા વગર વધારો તમારો સેક્સ પાવર માત્ર આ ઉપાયથી, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

કેન્સરથી લઈને મગજની 10થી વધુ બીમારીઓ માટે રામબાણ છે ચપટીભર આ વસ્તુનું સેવન, જરૂર જાણો તેના ચમત્કારી ફાયદા

કેસરની ગણતરી દુનિયાના સૌથી મોંઘા મસાલામાં કરવામાં આવે છે. કેસરનો આકર્ષક રંગ અને સુગંધ એને બધાથી અલગ બનાવે છે. કેસરનો ઉપયોગ દૂધ કે દૂધથી બનતા પકવાનોમાં વધારે કરવામાં આવે છે. કેસર એક ગુણકારી ખાધ્ય પદાર્થ છે. કેસર કેટલાક ખાસ પ્રકારના પોષકતત્વોથી ભરપૂર હોય છે. જેવા કે ફાઈબર, મેંગેનીજ, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, પ્રોટીન, વિટામિન એ

કેન્સરથી લઈને મગજની 10થી વધુ બીમારીઓ માટે રામબાણ છે ચપટીભર આ વસ્તુનું સેવન, જરૂર જાણો તેના ચમત્કારી ફાયદા Read More »

જો તમે પણ કરી રહ્યા છો આનું સેવન તો ચેતી જાજો થઈ શકે છે કબજિયાત,ગેસ જેવી પેટની અનેક સમસ્યા

શહેરીકરણના આ યુગમાં પતિ અને પત્ની બન્ને કામ કરે છે. તેથી પત્નીઓને સવારે નાસ્તો કરવા માટે સમય નથી મળતો. આવી સ્થિતિમાં, મોટાભાગની પત્નીઓ સવારના નાસ્તો  બનાવા માટે રાત્રે કણક ભેળવીને ફ્રિજમાં રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે આખી રાત રેફ્રિજરેટરમાં રાખેલા કણકની સવારે રોટી બનાવવી જોઈએ નહીં. પહેલા ના જમાનામાં એવું હતું કે

જો તમે પણ કરી રહ્યા છો આનું સેવન તો ચેતી જાજો થઈ શકે છે કબજિયાત,ગેસ જેવી પેટની અનેક સમસ્યા Read More »

Scroll to Top