હેલ્થ

પેટ અને સ્કીનની દરેક સમસ્યા થી છૂટકારો મેળવી, લોહીની ઉણપ ને દૂર કરે છે માત્ર આ એક વસ્તુનું સેવન, જરૂર જાણો તેના ચમત્કારિ અન્ય ફાયદા

સાગો કરીને એક ઝાડ છે, કે જે મુખ્યત્વે સાઉથ ભારતમાં વધુ જોવા મળે છે. કે જેના મૂળીયામાંથી નીકળતા ગુંદર જેવા પદાર્થમાંથી સાબુદાણા તૈયાર કરવામાં આવે છે. કેરળના લોકો આ ઝાડને ‘કપ્પા’ કહે છે. સાબુદાણા જે સફેદ નાના મોતી જેવા દેખાય છે.  તેમનો ઉપયોગ મોટાભાગે વ્રત ઉપવાસમાં ખાવા માટે કરવામાં આવે છે. સાબુદાણા પોષણ ધરાવતા નથી. […]

પેટ અને સ્કીનની દરેક સમસ્યા થી છૂટકારો મેળવી, લોહીની ઉણપ ને દૂર કરે છે માત્ર આ એક વસ્તુનું સેવન, જરૂર જાણો તેના ચમત્કારિ અન્ય ફાયદા Read More »

દરરોજ માત્ર આ એક વસ્તુનું સેવન બચાવી શકે છે ડાયાબિટીસ, વજન વધારા જેવી અનેક સમસ્યા માથી, જરૂર જાણો અહી ક્લિક કરી

રવા ને ઘઉંનો જ એક પ્રકાર કહી શકાય છે. તેને મોટાભાગની જગ્યાએ સોજી ના નામથી ઓળખવામાં આવે છે. રવામાંથી વિવિધ વાનગીઓ બનતી હોય છે. ફરસાણથી લઈને મીઠાઈમાં પણ રવાનો ઉપયોગ થાય છે. રવાનો શીરો અબાલ-વૃદ્ધ સૌકોઇને પ્રિય હોય છે. રવા માં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધુ છે. આ બંને પાચનને ધીમું કરે છે. છતાં ભરપેટ

દરરોજ માત્ર આ એક વસ્તુનું સેવન બચાવી શકે છે ડાયાબિટીસ, વજન વધારા જેવી અનેક સમસ્યા માથી, જરૂર જાણો અહી ક્લિક કરી Read More »

100થી વધુ રોગોનું મુખ્ય કારણ છે માત્ર આ એક વસ્તુની ઉણપ, જરૂર જાણો અને દરેકને શેર કરી જણાવો

પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે તે જાણતાં છતાં ઘણા બધા લોકો પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીતા નથી. આવશ્યક પ્રમાણમાં પાણી ન પીવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. અને ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. લક્ષણો: અમુક ઉંમર પછી અથવા તો વ્યક્તિની તરસની સંવેદના ઓછી થઈ જવાને કારણે તરસ ઓછી લાગતી હોય

100થી વધુ રોગોનું મુખ્ય કારણ છે માત્ર આ એક વસ્તુની ઉણપ, જરૂર જાણો અને દરેકને શેર કરી જણાવો Read More »

લોટમાં મિક્સ કરો આ એક વસ્તુ અને રહો ડાયાબિટીસ, સાંધાના દુખાવા જેવા 50થી વધુ બીમારીઓથી દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો

સોયાબીનમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોવાના કારણે તે પોષણયુક્ત વધુ હોય છે. પ્રોટીનની સાથે સાથે તેમાં વિટામીન અને ખનીજ અને વિટામીન ‘બિ’ કોમ્પ્લેક્ષ અને વિટામીન ‘ઈ’ વધુ પ્રમાણમાં હોય છે, જે શરીર નિર્માણ માટે જરૂરી એમીનો એસીડ પૂરું પાડે છે. સોયાબીન પ્રોટીન અને આઈસોફ્લેબોસથી ભરપુર આહારનું સેવન રજોનિવૃત મહિલાઓમાં હાડકાને નબળા હોવા અને હાડકાના ક્ષારણ સાથે

લોટમાં મિક્સ કરો આ એક વસ્તુ અને રહો ડાયાબિટીસ, સાંધાના દુખાવા જેવા 50થી વધુ બીમારીઓથી દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

માત્ર આ એક ફળના સેવનથી રહેશે કેન્સર અને પાચન ના અનેક રોગો દુર, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ

લીલા શાકભાજી અને ફળ બંને સ્વસ્થ શરીર માટે જરૂરી હોય છે. ઠંડીમાં જે સૌથી વધુ ફળ બજારમાં જોવા મળે છે તે જામફળ છે.  જામફળના ફાયદા પણ ગજબના છે.  જામફળનાં નાના કદનાં ઝાડ કે જેને આપણે જામફળી કહીએ છીએ, અલાહાબાદ, બનારસ અને મિરજપુરમાં તથા ગુજરાતમાં વડોદરા, ધોળકા, પાદરા તથા મહુવામાં ઘણાં થાય છે. જામફળીને ભાદરવા-આસો મહિનામાં

માત્ર આ એક ફળના સેવનથી રહેશે કેન્સર અને પાચન ના અનેક રોગો દુર, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ Read More »

શું તમે જાણો છો હિપ્નોટિજમ ની હકીકત? અનેક બીમારીઓ થી મળી શકે છે છૂટકારો , અહી ક્લિક કરી જરૂર જાણો

હિપ્નોટિઝમ બહુ પ્રચંડ શક્તિ છે. એના દ્વારા વ્યક્તિને તેમ જ સમૂહને વશમાં કરી શકાય છે. હિપ્નોટિઝમનો પૉઝિટિવ ઉપયોગ પણ થઈ શકે છે. અને નેગેટિવ ઉપયોગ પણ થઈ શકે છે. એક વખત સામેની વ્યક્તિને કે સમૂહને વશમાં કરી લીધા પછી તેની પાસે આપણે આપણું ધારેલું કાર્ય આસાનીથી કરાવી શકીએ છીએ. હિપ્નોટિઝમ દ્વારા ઘણાં ઉત્તમ પરિણામો લાવી

શું તમે જાણો છો હિપ્નોટિજમ ની હકીકત? અનેક બીમારીઓ થી મળી શકે છે છૂટકારો , અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

ગેસની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા પાણીમાં ઉમેરો માત્ર આ એક ચપટી થઈ જશે 10વધુ રોગો દૂર, જાણવા માટે અહી ક્લિક કરો

આયુર્વેદ અનુસાર, સંચળ આપણા રોજિંદા આહારમાં સામેલ કરવાથી શરીરના ઘણા રોગો દૂર થાય છે. આ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ડિપ્રેશન અને પેટની તમામ તકલીફોથી છુટકારો અપાવે છે. સંચળમાં 80 પ્રકારના ખનીજો સામેલ છે, જેથી આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પ્રાચીન સમયમાં આનો ઉપયોગ કેટલીક ઔષધિઓ બનાવવામાં થતો હતો. જો સવારે સંચળ અને પાણી

ગેસની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા પાણીમાં ઉમેરો માત્ર આ એક ચપટી થઈ જશે 10વધુ રોગો દૂર, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

શિયાળાના રોગોથી બચવા અને હાથ પગ ઠંડા થતાં અટકાવા અપનાવવા જેવો છે આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો

શિયાળામાં અમુક લોકો એવા હોય છે જેમના હાથ અને પગ ખૂબ જ ઠંડા રહે છે. તેઓ ધાબળો કે ચોરસો ઓઢીને બેસે તો પણ હાથ પગ તો ઠંડા જ રહે છે. શિયાળામાં તાપમાન નીચું જવાને કારણે ઠંડી લાગવી સામાન્ય છે પણ જો હાથ-પગ ઠંડા પડી જાય અને ધ્રૂજારી શરૂ થઈ જાય અને વ્યક્તિને ચક્કર આવવા લાગે

શિયાળાના રોગોથી બચવા અને હાથ પગ ઠંડા થતાં અટકાવા અપનાવવા જેવો છે આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

શું તમે પણ કરી રહ્યા છો આનો ઉપયોગ તો થઈ શકે છે કિડની અને સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યા, આ ઉપયોગી માહિતી દરેક ને શેર કરી જરૂર જણાવો

જર્મનીના ફેડરલ ઈન્સ્ટીટ્યુના રિસ્ક અસેસમેન્ટના સંશોધન કર્તાઓએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, ખાદ્ય પદાર્થો થકી શરીરમાં પહોંચનાર એલ્યુમિનિયમ કમ્પાઉન્ડની માત્રાનું મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. મોટાભાગની ગૃહિણીઓ એવી છે જે ઘરના રસોડામાં એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરે છે. પણ એવું ન કરવું જોઈએ. કારણ કે આ એક ઝેર જેવી અસર કરે છે. એની પાછળનું કારણ એ છે,

શું તમે પણ કરી રહ્યા છો આનો ઉપયોગ તો થઈ શકે છે કિડની અને સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યા, આ ઉપયોગી માહિતી દરેક ને શેર કરી જરૂર જણાવો Read More »

પ્રેગ્નેન્સી દરમિયાન મિસકેરેજથી બચવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો

પ્રેગ્નન્સીમાં દરેક મહિલાનું જીવન સૌથી મહત્વપૂર્ણ અને નાજુક દૌરથી પસાર થઈ રહ્યું  હોય છે. આ પિરિયડમાં મહિલાએ તેની સાથે ગર્ભમાં રહેલા શિશુનું પણ ધ્યાન રાખવાનું હોય છે. જ્યાં સુધી આ નાનકડો જીવ આ દુનિયામાં ન આવી જાય ત્યાં સુધી મહિલાએ તેના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડે છે. પરંતુ કેટલીક વખત કેટલીક ગર્ભવતી મહિલાના સપના સાકાર

પ્રેગ્નેન્સી દરમિયાન મિસકેરેજથી બચવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

Scroll to Top