હેલ્થ

જો તમે પણ સીજેરિયનથી બચીને નોર્મલ ડિલિવરી કરવા ઇચ્છો છો, તો જરૂર અપનાવો આયુર્વેદ મુજબના આ ઉપાય

પ્રેગ્નન્સી દરમિયાન દરેક મહિલા એવું જ ઈચ્છતી હોય છે કે તેની ડિલિવરી નોર્મલ થાય. પરંતુ ક્યારેક મહિલા અને બાળકના સ્વાસ્થ્યને જોઇને સિઝેરીયન ડિલિવરી કરવાની ડોક્ટરને ફરજ પડે છે. ક્યારેક એવું પણ બને છે કે ખુદ મહિલા જ ડોક્ટરને સિઝર કરવાનું કહી દે છે કારણકે તે મહિલા દુખાવો સહન કરવા માંગતી ના હોય. અત્યારની લાઇફ સ્ટાઇલ […]

જો તમે પણ સીજેરિયનથી બચીને નોર્મલ ડિલિવરી કરવા ઇચ્છો છો, તો જરૂર અપનાવો આયુર્વેદ મુજબના આ ઉપાય Read More »

વાળમાં ઊંદરી, ખોડો, ખરતા વાળ જેવી દરેક વાળની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા અપનાવવા જેવો છે આ ઈલાજ, જાણવા માટે અહી ક્લિક કરો

એલોપેસિયા એ એવો રોગ છે જેમાં વાળ ખરવા અથવા માથા માં ટાલ પડવી અથવા ઊંદરી થવી.  નાની ઉમરે વાળ સફેદ થવા આ પણ એલોપેસિયા નું લક્ષણ છે.  વાળ એ કોઈ સ્વતંત્ર રોગ નથી. વાળ ખરવા એ કોઈક શારીરિક, માનસિક સમસ્યાનું એક લક્ષણ છે. વાળ ખરવાનાં ઘણા કારણો છે. જેમ કે લોહી, કેલ્શિયમ કે ઝીંકની ઓછપ,

વાળમાં ઊંદરી, ખોડો, ખરતા વાળ જેવી દરેક વાળની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા અપનાવવા જેવો છે આ ઈલાજ, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

ગમેતેવા દાંતના દુખાવા ઉપરાંત વગેલા ઘાવને રુજવવા માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, વાંચવા માટે અહી ક્લિક કરો

મસૂરનો ઉપયોગ દાળના રૂપમાં સવારે દરેક જગ્યાએ કરવામાં આવે છે. મસૂરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, સોડીયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ક્લોરીન, આયોડીન, એલ્યુમીનીયમ, કોપર, જીંક, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને વિટામીન ‘ડી’ વગેરે તત્વ મળી આવે છે. મસૂરની દાળની પ્રકૃતિ ગરમ, શુષ્ક, રક્તવર્ધક અને લોહીમાં ઘાટાપણું લાવનારી હોય છે. આ દાળ ખાવાથી ખુબ શક્તિ મળે છે. ઝાળા, બહુમૂત્ર, પ્રદર,

ગમેતેવા દાંતના દુખાવા ઉપરાંત વગેલા ઘાવને રુજવવા માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, વાંચવા માટે અહી ક્લિક કરો Read More »

દમ-ઉધરસ , ગમેતેવા દુખાવા થી માત્ર 3 દિવસ માં છૂટકારો મેળવવા ઉપરાંત 50થી વધુ રોગોમાં રાહત માટે જરૂર બનાવો આ ચૂર્ણ અને માલિશ તેલ, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરો

શ્રાવણ માસમાં ભક્તો શિવજીને પ્રસન્ન કરવા માટે બિલીપત્ર, ધતૂરો અને પાણી ચઢાવે છે. માનવામાં આવે છે કે આ 3 વસ્તુઓથી ભગવાન ભોળાનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. અને શ્રદ્ધાળુની મનોકામના પૂરી કરે છે. ભોળેનાથને ચઢાવવામાં આવતા ધતૂરામાં રહેલા ઔષધીય ગૂણોને કારણે શિવજીને તે ખાસ પ્રિય છે. આ એક એવો છોડ છે જેના મૂળથી લઈને ફૂલ

દમ-ઉધરસ , ગમેતેવા દુખાવા થી માત્ર 3 દિવસ માં છૂટકારો મેળવવા ઉપરાંત 50થી વધુ રોગોમાં રાહત માટે જરૂર બનાવો આ ચૂર્ણ અને માલિશ તેલ, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરો Read More »

સ્કીન માટે વરદાનરુપ છે આ વસ્તુ, ચહેરાના ખીલ, કુંડાળા અને ગોરાપન માટે ઘરેજ બનાવો આ પેસ્ટ, વાંચવા માટે અહી ક્લિક કરો

મુલતાની માટીમાં કેટલાંક એવા પોષક તત્વો મળી આવ્યા છે, જેને કારણે આ ત્વચા માત્ર સાફ અને ખૂબ સૂરત જ નથી બનતી, પણ એનાથી એક પ્રકારની સુરક્ષા પણ મળી રહે છે. મુલતાની માટીમાં ઘણાંબધાં પોષક તત્વો જોવા મળ્યા છે. જેમ કે ૧૩.૧ ટકા મોશ્ચરાઈઝર, ૪.૪૭ ટકા તેલ, ૬.૩ ટકા પ્રોટીન, ૯.૪ ટકા કાર્બોહાઈડ્રેટ, ૧૩.૩૩ ટકા ખનિજ

સ્કીન માટે વરદાનરુપ છે આ વસ્તુ, ચહેરાના ખીલ, કુંડાળા અને ગોરાપન માટે ઘરેજ બનાવો આ પેસ્ટ, વાંચવા માટે અહી ક્લિક કરો Read More »

ડાયાબિટીસ અને હાર્ટ ના પ્રોબ્લેમથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન,ફાયદા જાણી ચોંકી જાશો

અળસીમાં અનેક અસરકારક ગુણો છે, પણ બહુ ઓછા લોકોને આ વિષેની જાણકારી હશે. અળસીનું રોજ સેવન કરવાથી અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે. અળસીમાં ઓમેગા-3 હોય છે જે આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. ઓમેગા 3 આપણા શરીરની અંદર નથી બનતું માટે ભોજન દ્વારા જ તે ગ્રહણ કરી શકાય છે. માંસાહારીઓને તો

ડાયાબિટીસ અને હાર્ટ ના પ્રોબ્લેમથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન,ફાયદા જાણી ચોંકી જાશો Read More »

માત્ર આ પાણી પીવાથી ક્યારેય નથી આવતી બીમારી, અહી ક્લિક કરી વાંચો કઈ કઈ બીમારી દૂર રાખશે આ અમ્રુત સમાન પાણી તમને

માટલાના પાણીને શીતળ , હળવા ,સ્વચ્છ અને અમૃત સમાન ગણાય છે . આ પ્રાકૃતિક જળના સ્ત્રોત છે. જે ઉષ્માથી ભરપૂર હોય છે. અને શરીરેની ગતિશીલતાને જાણવી રાખે છે. ગરીબોનું ફ્રિજ એટલે કે માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે અમૃત છે, પરંતુ તેને એમજ અમૃત નથી કહેવામા આવતું, હકીકતમાં માટલાનું પાણી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. માટીના વાસણોનો

માત્ર આ પાણી પીવાથી ક્યારેય નથી આવતી બીમારી, અહી ક્લિક કરી વાંચો કઈ કઈ બીમારી દૂર રાખશે આ અમ્રુત સમાન પાણી તમને Read More »

શિયાળામાં થતાં અસહ્ય ઢીંચણ અને સાંધાના દુખાવાથી કાયમી છૂટકારો મેળવવવા જરૂર અપનાવો આ અસરકારક ઉપાય, અહી ક્લિક કરી જાણો અને દરેકને શેર કરી જરૂર જણાવો

સાંધાના દુખાવાથી લડી રહેલા લોકો માટે શિયાળાની ઋતુ મુશ્કેલી પેદા કરી શકે છે. શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. શિયાળામાં શરીરમાં સોજો આવવાનું શરૂ થઇ જાય છે. તેના કેટલાય કારણ છે. સાંધાનો દુખાવો થવાનું કારણ: શિયાળો આવતા જ વૃદ્ધ લોકોને સાંધાના દુખાવાની સમસ્યા વધતી જોવા મળે છે. જેમ, જેમ શરદી વધતી જાય છે દુખાવામાં પણ

શિયાળામાં થતાં અસહ્ય ઢીંચણ અને સાંધાના દુખાવાથી કાયમી છૂટકારો મેળવવવા જરૂર અપનાવો આ અસરકારક ઉપાય, અહી ક્લિક કરી જાણો અને દરેકને શેર કરી જરૂર જણાવો Read More »

વાંજિયાપણું દૂર કરી ગર્ભ રાખવાના માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો

ઓછામાં ઓછું એક વર્ષ સુધી નિયમિત, સમયસર અને કોઈપણ પ્રકારના ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યા વગર સંભોગ કરવાવાળી સ્ત્રી, જ્યારે ગર્ભધારણ કરવામાં અસર્મથ રહે છે, ત્યારે તેને વાંજિયાપણું કે વાંજિયાપણાથી જોડાયેલી સમસ્યા ગણવામાં આવે છે. ગર્ભાવસ્થા બનાવી રાખવી અને એક જીવતા બાળકને જન્મ ના આપી શકવામાં અસમર્થતા પણ, વાંજિયાપણામાં જ સમાયેલી છે. સ્ત્રીઓમાં પ્રજનન ક્ષમતા જુદીજુદી સ્વાસ્થ્ય

વાંજિયાપણું દૂર કરી ગર્ભ રાખવાના માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો Read More »

કોલેસ્ટ્રોલ ની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, આ ઉપયોગી માહિતી શેર કરી દરેકને જરૂર જણાવો

જો બ્લડની અંદર કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય ત્યારે તે ઘણી બધી બિમારીઓનું આગમન નોતરે છે. જેમકે હાર્ટ એટેક, બ્લડ-પ્રેશર, કિડની પર અસર થવી, પાચનતંત્રનું બગડવું, તેમજ નળીની અંદર બ્લડ સર્ક્યુલેશન બરાબર ન થવુ વગેરે. કોલેસ્ટ્રોલ શાના કારણે વધે છે,ખાવા-પીવામાં લાપરવાહી કરવાથી,ધૂમ્રપાન અને શરાબનો વધારે પડતું સેવન કરવાથી,વધારે પડતાં શરીરના વજનથી,તેલને વારંવાર ગરમ કરી તેમાં ખાવાનું

કોલેસ્ટ્રોલ ની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, આ ઉપયોગી માહિતી શેર કરી દરેકને જરૂર જણાવો Read More »

Scroll to Top