જાણવા જેવું

99% લોકો નથી જાણતા આનુ સેવન ક્યારે અને કેવી રીતે કરવું..!! દમ – કબજિયાતની જૂના અને ગંભીર રોગો થઈ જાય છે જડમૂળથી દૂર

અંજીર એ એક એવું ફળ છે જેના ગુણધર્મોને સદીઓ પહેલાં જ ઓળખી લેવામાં આવ્યા હતા, સૂકા ફળોમાં તેનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. આ ઉપરાંત અંજીરનો ઉપયોગ અનેક પ્રકારના ઘરેલુ ઉપચારોની અંદર કરવામાં આવે છે. અંજીરની અંદર ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આયુર્વેદ પ્રમાણે અંજીર સ્વાદિષ્ટ-મધુર, શીતળ, પૌષ્ટિક, પચવામાં ભારે, વાયુ […]

99% લોકો નથી જાણતા આનુ સેવન ક્યારે અને કેવી રીતે કરવું..!! દમ – કબજિયાતની જૂના અને ગંભીર રોગો થઈ જાય છે જડમૂળથી દૂર Read More »

શું તમારે પણ દરરોજ પીવી પડે છે બીપી અને કોલેસ્ટ્રોલની દવા? તો અત્યારે જ જાણી લ્યો આ ઈલાજ માત્ર 5 દિવસમાં જ બંધ થઈ જશે દવા અને મળશે પરિણામ

મોટાભાગના લોકોને લાગે છે કે સોપારી ખાવાથી નુકસાન થાય છે. પરંતુ ઘણા ઓછા લોકો એવા છે કે જે સોપારીના ફાયદાઓ વિશે જાણે છે. સોપારીનું સેવન કરવાના કારણે સામાન્ય રીતે વ્યક્તિઓનું મોં સાફ રહે છે. તેમાં રહેલા વિટામિન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સુપારી એનીમિયા, પાચન અને કબજિયાત જેવા રોગોથી રાહત મેળવવા સોપારીને અસરકારક માનવામાં આવે

શું તમારે પણ દરરોજ પીવી પડે છે બીપી અને કોલેસ્ટ્રોલની દવા? તો અત્યારે જ જાણી લ્યો આ ઈલાજ માત્ર 5 દિવસમાં જ બંધ થઈ જશે દવા અને મળશે પરિણામ Read More »

50થી વધુ રોગોનો ઘરેલુ ઈલાજ છે આનું સેવન, માત્ર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

આદુ પાણીવાળી અને રેતાળ જમીનમાં થાય છે. ભારતભરમાં તેનું વાવેતર થાય છે. તેની ગાંઠ કાપીને, રોપીને તેનું વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં ખેડા જિલ્લામાં તેનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. અમદાવાદ જિલ્લાના ધોળકા ના આદુ અને સૂંઠ વખણાય છે. આદુનો છોડ જેમ જેમ વધવા માંડે તેમ તેમ તેના મૂળિયાં નો વિસ્તાર ફેલાય છે અને મૂળના

50થી વધુ રોગોનો ઘરેલુ ઈલાજ છે આનું સેવન, માત્ર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત Read More »

તમે પણ લ્યો છો રોજ ડાયાબિટીસના ઇન્જેકશન અને દવા? મળી ગયો છે માત્ર 10 દિવસમાં દવા અને ઇન્જેકશન બંધ કરી તેમાંથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઈલાજ

આપણાં દેશમાં પુખ્તવયે થતો ડાયાબિટીસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. જેમ જેમ શહેરીકરણ વધતું જાય છે અને જેમ જેમ શારીરિક શ્રમ ઘટતો જાય છે, તેમ તેમ ડાયાબિટીસનું પ્રમાણ વધે છે. જો ડાયાબિટીસને અટકાવવા માટે સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે ઝુંબેશ ઉપાડવામાં નહીં આવે તો આપણાં દેશના કરોડો નાગરિકો આવતાં દશ-પંદર વર્ષમાં ડાયાબિટીસના શિકાર બની ગયા

તમે પણ લ્યો છો રોજ ડાયાબિટીસના ઇન્જેકશન અને દવા? મળી ગયો છે માત્ર 10 દિવસમાં દવા અને ઇન્જેકશન બંધ કરી તેમાંથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઈલાજ Read More »

જાડું થતું લોહી છે બીમારીનું ઘર, જાડું થઈ ગંઠાઈ જતાં લોહીને પાતળું કરી હાર્ટ એટેકથી બચવાનો સૌથી આસાન ઘરેલુ ઈલાજ

લોહી શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. લોહીનો અભાવ, જાડાઇ, લોહીમાં ગઠ્ઠા અથવા શરીરમાં વધુ પડતું લોહી વગેરે સ્વાસ્થ્યની અનેક સમસ્યાનું કારણ બની જાય છે. આજકાલ, ઘણા લોકોમાં લોહી જાડું થવાની સમસ્યા થાય છે.  કેટલાક લોકો લોહીને જાડું થતું અટકાવવા દવાઓનો ઉપયોગ પણ કરે છે, જેમાં લોહી પાતળા કરનારા એજન્ટોનો ઉપયોગ કરવામાં આવે છે.

જાડું થતું લોહી છે બીમારીનું ઘર, જાડું થઈ ગંઠાઈ જતાં લોહીને પાતળું કરી હાર્ટ એટેકથી બચવાનો સૌથી આસાન ઘરેલુ ઈલાજ Read More »

સંસ્કૃત માં વિશ્વભેષજ તરીકે ઓળખાતી અને વિશ્વ ની ઉત્તમ ઔષધિ કહી શકાય એવી ઔષધિ વિષે જાણો

સૂંઠ નું મૂળ સંસ્કૃત નામ વિશ્વભેષજ અને નાગર છે. સૂંઠ પ્રકૃતિમાં થોડી સ્નિગ્ધ, હલકી, ઉષ્ણવીર્ય, દીપન, રોચન, સ્વાદમાં તીખી તથા કફ અને વાયુનાશક તથા પીડા શામક છે.સૂંઠ નો ફાંટ બનાવી ને તે અનેક દર્દો ના નિવારણ માટે વાપરવામાં આવે છે . તો ચાલો આપણે તે બનાવની વિધિ વિષે જાણીએ. સૂંઠનો ફાંટ બનાવવાનો વિધિ: સૂંઠનો ફાંટ

સંસ્કૃત માં વિશ્વભેષજ તરીકે ઓળખાતી અને વિશ્વ ની ઉત્તમ ઔષધિ કહી શકાય એવી ઔષધિ વિષે જાણો Read More »

આ ઔષધિ માંથી બનતો ક્ષીરપાક દૂર કરે છે જાતીય નબળાઈ, તેમજ વજન વધારવા અને કોઈ પણ પ્રકાર ના ચાંદા મટાડવા છે સક્ષમ

શતાવરી નું મૂળ સંસ્કૃત નામ બહુપત્રા છે. તેની પ્રકૃતિ શીતવીર્ય, બલપ્રદ શીતળ અને પિત્તશામક છે. શતાવરીનો ક્ષીરપાક અથવા ખીર બનાવવાની બનાવી ને ખવાય છે. તો ચાલો આ ક્ષીરપાક બનવાની રીત જોઈએ અને તેનાથી થતાં ફાયદા પણ જોઈએ. ૨૦૦ ગ્રામ દૂધ તથા તેટલાં જ પાણીનું મિશ્રણ કરી તેમાં એક તોલાભાર શતાવરીના મૂળનું ચૂર્ણ તથા અર્ધો તોલો

આ ઔષધિ માંથી બનતો ક્ષીરપાક દૂર કરે છે જાતીય નબળાઈ, તેમજ વજન વધારવા અને કોઈ પણ પ્રકાર ના ચાંદા મટાડવા છે સક્ષમ Read More »

વગર ખર્ચે માત્ર 1 કલાકમાં ગાળાની ખરાશ, દુખાવા, સોજો થઈ જશે ગાયબ માત્ર આ ઘરેલુ ઉપાયથી..

ઋતુ બદલાતા જ ગળામાં ખરાશ આવવી એ સામાન્ય બાબત છે પરંતુ આ વાયરસમાં  ગળામાં દુખાવો અને શરદી થવાથી લોકોની ચિંતામાં વધારો થાય છે. ઠંડીમાં શરદી અને વાયરલ તાવ જેવી સમસ્યા પણ થવા લાગે છે પરંતુ ગળાની ખરાશને લોકો સામાન્ય બાબત સમજીને નજરઅંદાજ કરે છે. પરંતુ આમ કરવાથી તકલીફ વધી શકે છે. આથી ગળાની ખરાશથી છૂટકારો

વગર ખર્ચે માત્ર 1 કલાકમાં ગાળાની ખરાશ, દુખાવા, સોજો થઈ જશે ગાયબ માત્ર આ ઘરેલુ ઉપાયથી.. Read More »

લોહી શુદ્ધ કરી ઋતુ પરિવર્તનથી થતાં તાવ-શરદી, ઉધારસમાં તો છે દવા કરતાં વધુ અસરકારક, માત્ર 1 દિવસમાં જોવા મળશે પરિણામ

ભારતની મહત્વપૂર્ણ શાકભાજી માંથી એક છે. પરવળને એકલું કે અન્ય શાકભાજીઓની સાથે બનાવવામાં આવે છે. મોટાભાગે પરવળને ગ્રેવીની રીતે અને સૂકા વ્યંજનની જેમ બનાવવામાં આવે છે. પરવળ નો કેટલીક જગ્યા એ ઔષધી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. પરવળ નો આકાર અને દેખાવ તુરીયા જેવો હોય છે. અન્ય શાકભાજી કરતાં પરવળનું શાક વિશેષ ગણાય છે,

લોહી શુદ્ધ કરી ઋતુ પરિવર્તનથી થતાં તાવ-શરદી, ઉધારસમાં તો છે દવા કરતાં વધુ અસરકારક, માત્ર 1 દિવસમાં જોવા મળશે પરિણામ Read More »

સોયરાસીસ, તાવ-ઉધરસ, ચામડી ના દર્દો તેમજ સ્ત્રી-રોગો માં ખૂબ અસરકારક છે આ ઔષધિ, જાણો તેના અદભૂત ફાયદા

ઉપલેટ ને કંઠ અથવા કુષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપલેટ ના મૂળ સંસ્કૃત નામો કુષ્ઠ, પાકલ, વાય, ગદ છે. ઉપલેટ દરેક ગાંધીની દુકાને પ્રાપ્ય છે. તે અઢીથી ત્રણ ઇંચ જેટલી લંબાઈના તથા અર્ધાથી એક ઇંચ જેટલા જાડા અને સહેજ વક્ર એવાં મૂળિયાં છે. ઉપલેટ ના સ્વાદ તથા ગુણધર્મો જોઈએ. ઉપલેટના મૂળ મધુર, તીખાશવાળા, કડવાં,

સોયરાસીસ, તાવ-ઉધરસ, ચામડી ના દર્દો તેમજ સ્ત્રી-રોગો માં ખૂબ અસરકારક છે આ ઔષધિ, જાણો તેના અદભૂત ફાયદા Read More »

Scroll to Top