ગેસ, એસિડિટી, આફરો, કફ જેવા 50 થી વધુ રોગોથી કાયમી દૂર રહેવાનો 100% અસરકારક ઉપચાર છે આ..
સંચળને આયુર્વેદમાં ઠંડક આપતું માનવામાં આવે છે. તેનાથી કબજિયાત દૂર થાય છે. આ ઉપરાંત છાતીમાં બળતરા, ગેસ, એસિડિટી તેમજ આંખે ઓછું દેખાતું હોય તેવી વ્યક્તિઓ માટે તેને ફાયદાકારક ગણવામાં આવે છે. આપણે ત્યાં ખાસ કરીને ચટણી, દહીં, અથાણાં, સલાડ અને અમુક ફળોમાં તેને ભભરાવીને વાપરવામાં આવે છે. સંચળને રેગ્યુલર ‘મીઠા’ની જગ્યાએ વાપરવામાં આવે છે. તો […]
ગેસ, એસિડિટી, આફરો, કફ જેવા 50 થી વધુ રોગોથી કાયમી દૂર રહેવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »










