આયુર્વેદિક

માત્ર 2 ચમચી આનું સેવન શરદી, ઉધરસ, ગળાના દુખાવા અને કફ અને ફેફસાના ઇન્ફેકશનને કરી દેશે જડમૂળથી દૂર

ઋતુ બદલાતા  લોકોને શરદી, કફ, ખાંસી અને ગળામાં ખારાશ અને દુખાવાની સમસ્યા થવા લાગે છે.એમાં ખાસ કરીને કફ વધવાની સમસ્યા પણ ઘણાં લોકોને થાય છે. તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન અને ઘરેલૂ ઉપાયો અસરકારક સાબિત થઈ શકે છે. ઉધરસની સાથે કફ આવવું અથવા સૂકી ઉધરસ આવવી બંનેમાં પરેશાની થાય છે . અને રાતે ઊંઘ […]

માત્ર 2 ચમચી આનું સેવન શરદી, ઉધરસ, ગળાના દુખાવા અને કફ અને ફેફસાના ઇન્ફેકશનને કરી દેશે જડમૂળથી દૂર Read More »

માત્ર 1 ચમચી આનું સેવન 100થી પણ વધુ ગંભીર રોગોથી અપાવશે કાયમી છુટકારો, આયુર્વેદમાં પણ જણાવ્યું છે અમૃત સમાન, કોરોનામાં તો છે સંજીવની સમાન

ગાય ને ભગવાન માનવામાં આવી છે. એટલું જ નહિ ગાય ને કોઈ પ્રાણી માનવામાં નથી આવતી. એની પૂજા પણ કરવામાં આવે છે. ગૌમૂત્રમાં કાર્બોલિક એસિડ, યુરિયા, ફોસ્ફેટ, યુરિક એસિડ, પોટેશિયમ અને સોડિયમ રહેલું હોય છે. એટલે કે શરીરની બિમારીઓને દૂર કરવા માટે જે-જે તત્વો જરુરી છે. તે બધાં જ ગૌમૂત્રમાં રહેલાં હોય છે. તો ચાલો

માત્ર 1 ચમચી આનું સેવન 100થી પણ વધુ ગંભીર રોગોથી અપાવશે કાયમી છુટકારો, આયુર્વેદમાં પણ જણાવ્યું છે અમૃત સમાન, કોરોનામાં તો છે સંજીવની સમાન Read More »

માત્ર 5 દિવસ પાણીમાં પલાળીને આનું સેવન કોલેસ્ટ્રોલ, કફ-શ્વાસ, માથા અને દાંતનો દુખાવો ચામડીના રોગને કરી દેશે જડમૂળથી દૂર

તમે તજનું નામ સાંભળ્યું જ હશે. સામાન્ય રીતે, લોકો તજનો ઉપયોગ ફક્ત મસાલા તરીકે કરે છે, કારણ કે લોકો તજના ફાયદાઓ વિશે સંપૂર્ણ જાગૃત નથી. તજને આયુર્વેદમાં ખૂબ ફાયદાકારક દવા તરીકે ગણવામાં આવે છે. આયુર્વેદ અનુસાર તજનો ઉપયોગ કરવાથી અનેક રોગો મટે છે. તજ એક મસાલો છે. તજની છાલ પાતળી, પીળી અને અન્ય વૃક્ષની છાલ

માત્ર 5 દિવસ પાણીમાં પલાળીને આનું સેવન કોલેસ્ટ્રોલ, કફ-શ્વાસ, માથા અને દાંતનો દુખાવો ચામડીના રોગને કરી દેશે જડમૂળથી દૂર Read More »

વગર ખર્ચે શરદી, કફ, તાવને દૂર કરવાનો રામબાણ ઈલાજ છે આ ગોળીનું સેવન, માત્ર 2 જ દિવસમાં મળશે રાહત

અત્યારે કોરોનાનું ઇન્ફેક્સન બધા લોકોને સંક્રમિત કરી રહ્યું છે. જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ હોય તે લોકો જલદીથી સંક્રમિત નથી થતાં. વારે વારે દવાઓના ઉપયોગથી આપણું શરીર એવું ટેવાઈ ગયું છે, કે દવા લઇએ તોજ સારું થાય. પણ છેલ્લે દવાઓના વધુ પડતા સેવનથી આપણા શરીરને નુકશાન થાય છે. તો આજે અમે તમને એવી ગોળી વિશે જણાવીશું

વગર ખર્ચે શરદી, કફ, તાવને દૂર કરવાનો રામબાણ ઈલાજ છે આ ગોળીનું સેવન, માત્ર 2 જ દિવસમાં મળશે રાહત Read More »

ઉનાળાની ગરમીમાં નસકોરી ફૂટવાની સમસ્યાથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ

ઉનાળાની ઋતુમાં નાકમાંથી લોહી નીકળવું પ્રમાણ વધુ જોવા મળે છે. વધારે પડતી ગરમી, તાપના કારણે નાકની નાજુક નસોમાંથી લોહી નીકળવા માંડે છે. આ સમસ્યા બાળકો તથા ઉંમરલાયક વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. ખૂબ જ લોહી નીકળી ગયું હોય તો ક્યારેક લોહી ચડાવવું પણ પડે છે. આજે અમે તમને નસકોરી ફૂટવા પર કરવાના આયુર્વેદિક ઉપચારો વિશે

ઉનાળાની ગરમીમાં નસકોરી ફૂટવાની સમસ્યાથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ Read More »

ફક્ત 5 દિવસમાં મોતિયા, કેલ્શિયમની ઉણપ, સાંધાનો દુખાવો,પેટના રોગ જેવા 50થી વધુ રોગોનો ઈલાજ છે આ દાણાનું મિશ્રણ

રોજ એક ચમચી પલાળેલી મેથી અને કલોંજીના દાણા ખાવાથી ઘણા ફાયદા થાય છે. આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં કડવી, તીખી, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવી, બળપ્રદ, હૃદય માટે હિતકારી અને મળને અટકાવનાર છે. આ બંનેમાં તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે પૂરતા પ્રમાણમાં રહેલાં છે. આપણે મેથીના દાણાનો મસાલામાં ઉપયોગ કરીએ

ફક્ત 5 દિવસમાં મોતિયા, કેલ્શિયમની ઉણપ, સાંધાનો દુખાવો,પેટના રોગ જેવા 50થી વધુ રોગોનો ઈલાજ છે આ દાણાનું મિશ્રણ Read More »

સવારે ઉઠતાંની સાથે જ કરો આ કામ, 100 વર્ષો સુધી નહીં થાય એકપણ બીમારી

સારા સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી છે. બહુ ઓછા લોકો એવા હોય છે સવારના સમયે વાસી મોઢે પાણી પીતા હોય છે. પાણી એક એવું તત્વ છે જે તમારા શરીરની બધી જ બીમારીઓ અને ખરાબ તત્વોને શરીરમાંથી પેશાબ વાટે બહાર કાઢી દે છે. જો તમે સવારમાં રોજ વાસી મોઢે 4 ગ્લાસ એટલે કે એક લીટર પાણી

સવારે ઉઠતાંની સાથે જ કરો આ કામ, 100 વર્ષો સુધી નહીં થાય એકપણ બીમારી Read More »

દરરોજ માત્ર 2 ચમચી શ્વાસનળીનો સોજો, શરદી, કફ અને લિવરના ગંભીર રોગથી અપાવે છે કાયમી છુટકારો

નાગરવેલના પાન એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ મુખવાસથી લઇને પૂજામાં પણ કરવામાં આવે છે. ઘણા લોકોને પાન ખાવાની ટેવ હોય છે. નાગરવેલના ઘણા આયુર્વેદિક ગુણો પણ હોય છે. નાગરવેલના પાનમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ તેમજ વિટામિન હોય છે. તેની તાસિર પણ ગરમ હોય છે. જો તેનું સેવન યોગ્ય માત્રામાં કરવામાં આવે તો ખૂબ ફાયદાકારક નીવડે

દરરોજ માત્ર 2 ચમચી શ્વાસનળીનો સોજો, શરદી, કફ અને લિવરના ગંભીર રોગથી અપાવે છે કાયમી છુટકારો Read More »

દૂધમાં ઉકાળી આનું સેવન શરદી-તાવ, ઉધરસ, અશક્તિ, સાંધાના દુખાવાથી મળશે કાયમી છુટકારો

ચારોળી સફેદ અને લાલ રંગમાં જોવા મળે છે. ઉત્તર -ભારતીય પ્રદેશમાં તેના વૃક્ષ વધુ જોવા મળે છે. પાંદડા મોટા તથા મુલાયમ જોવા મળે છે. ફળનો રંગ ભૂરા રંગનો જોવા મળે છે. તેની અંદરથી નીકળતા નાના ગોળાકાર ફળને ચારોળી તરીકે ઓળખવામાં આવે છે. ચારોળી પચવામાં ભારે તથા ગરમ પ્રકૃતિ ધરાવે છે. ચારોળીના દોષ દૂર કરવા માટે

દૂધમાં ઉકાળી આનું સેવન શરદી-તાવ, ઉધરસ, અશક્તિ, સાંધાના દુખાવાથી મળશે કાયમી છુટકારો Read More »

આ છે દુનિયાનું સૌથી તાકાતવર ફળ,નસમાં લોહી જામવું, અશક્તિ, નબળાઈ માટે તો છે મોંઘી દવા કરતાં પણ વધુ ફાયદાકારક

ન્યુઝીલેંડ અને ઈટલીનું પ્રખ્યાત ફળ એવા કીવીની ખેતી હવે આપણાં ભારત દેશના હિમાચલમાં થવાલાગી છે. કીવીના છોડને હવે હિમાચલનું વાતાવરણ અનુકૂળ આવી ગયું છે.કીવી જમ્મુ-કશ્મીર, ઉત્તરાખંડ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં કીવીની ખેતી થાય છે.આજકાલ બજારમાં કીવીની માંગ ખૂબ વધી રહી છે. કારણ કે કીવીએ એવું ફળ છે જે ખાવાથી શરીરમાં એક અલગ પ્રકારની

આ છે દુનિયાનું સૌથી તાકાતવર ફળ,નસમાં લોહી જામવું, અશક્તિ, નબળાઈ માટે તો છે મોંઘી દવા કરતાં પણ વધુ ફાયદાકારક Read More »

Scroll to Top