દવા કરતાં વધુ અસરકારક છે આ ઔષધી,ગળામા ખરાશ, અવાજ બેસી જવો, ઉધરસ તો થઈ જશે જીવનભર ગાયબ, એકવાર જરૂર જાણી લ્યો સેવન કરવાની રીત
મોટેભાગે મળી આવતી ચણોઠી નો રંગ અડધો લાલ અડધો કાળો હોય છે અને તેને એક પ્રકાર નુ ઝેર માનવામા આવે છે. પરંતુ જો આ ચણોઠી ને ઔષધિ ના રૂપ મા ઉપયોગ કરવામા આવે તો તેનાથી ઘણા લાભ થાય છે. આ ચણોઠી નો ઉપયોગ કરતા પેહલા તેમાં રહેલ ઝેર ને દુર કરવામાં આવે છે. આ સિવાય […]










