આયુર્વેદિક

માત્ર આ જબરજસ્ત ઈલાજ ગમેતેવી પથરી 5 દિવસમાં ભૂકો કરી કાઢી નાંખશે, જીવો ત્યાં સુધી નહીં થાય આ સમસ્યા

લોહીમાં બેકાર તત્વ કેટલીક વખત ક્રિસ્ટલ્સનું નિર્માણ કરે છે, જે કિડનીની અંદર એકઠા થાય છે. ધીમે-ધીમે આ ક્રિસ્ટલ્સ કઠણ પથ્થર જેવી ગાંઠ બની જાય છેજેને પથરી ખી શકાય છે . આશરે 90 ટકા કિડનીની પથરીની સમસ્યા ખરાબ ખાણી-પીણીને કારણે થાય છે. લીલી ડુંગળી, બીટ, અજમો, બદામ, મગફળી, માછલી, કાજૂ અને સોયાનું સેવન ઓછું કરો. કારણકે […]

માત્ર આ જબરજસ્ત ઈલાજ ગમેતેવી પથરી 5 દિવસમાં ભૂકો કરી કાઢી નાંખશે, જીવો ત્યાં સુધી નહીં થાય આ સમસ્યા Read More »

મળી ગયો ધાધર-ખસ અને ખંજવાળનો જબરજસ્ત દેશી ઇલાજ, 100% ગેરેન્ટી સાથે જીવનભર ગાયબ

ધાધર એક ફંગલ ઇન્ફેકશન છે જે માથું, પગ, ગરદન કે કોઈ અંદરના ભાગમાં ક્યાય પણ થઇ શકે છે. તે લાલ કે હળવા ભૂરા રંગના ગોળ આકારના હોય છે. તે કોઈ જીવાતથી થતો નથી એક ફંગલ ઇન્ફેકશન છે. જો તમને આ ફંગલ ઇન્ફેકશન છે તો તમને તમારા શરીરના કોઈ પણ ભાગ ઉપર લાલ ગોળ નિશાન જોવા

મળી ગયો ધાધર-ખસ અને ખંજવાળનો જબરજસ્ત દેશી ઇલાજ, 100% ગેરેન્ટી સાથે જીવનભર ગાયબ Read More »

વગર દવાએ 10 જ મિનિટમાં શરદી-કફ, ઉધરસ અને ગળાના ઇન્ફેકશનથી 100% છુટકારો

અત્યારે સમગ્ર દુનિયામાં જે રીતે શરદી-ઉધરસ, ખાંસી અને તાવનો કહેર વર્તાવી રહ્યો છે તેને જોતા સૌથી વધુ ધ્યાન આપણે આપણાં સ્વાસ્થ્યનું રાખવું જરૂરી છે. જો આપણે હેલ્ધી રહીશું, ઈમ્યૂનિટી સારી હશે તો આપણે આ ચેપ થવાનો ખતરો ઓછો થઈ જશે. તો આજે અમે જણાવીશું શરદી, ખાંસી, તાવ માટેના ઘરેલુ ઉપચાર વિશે વિગતવાર. ડાબા હાથના અંગુઠો

વગર દવાએ 10 જ મિનિટમાં શરદી-કફ, ઉધરસ અને ગળાના ઇન્ફેકશનથી 100% છુટકારો Read More »

આના સેવન માત્રથી ગોઠણ, સાંધા અને હાડકાના દુખાવા 100% ગેરેન્ટી જીવનભર ગાયબ

દરેક માણસ ઈચ્છતો હોય છે કે તેનું આરોગ્ય હંમેશા સ્વસ્થ રહે. આરોગ્યને સ્વસ્થ રાખવા માટે કેળા ખૂબ જ ફાયદાકારક છે. કેળા ખાવાથી સ્વાસ્થ્ય હમેશા માટે તંદુરસ્ત રહે છે. કેળા ખાવાથી આપણને અનેક ફાયદાઓ થાય છે. તો ચાલો આપણે જાણીએ કેળથી થતાં અનેક ચમત્કારી ફાયદાઓ. પાકેલા કેળાને કાપીને ખાંડ સાથે મિક્સ કરી વાસણમાં બંધ કરીને રાખી

આના સેવન માત્રથી ગોઠણ, સાંધા અને હાડકાના દુખાવા 100% ગેરેન્ટી જીવનભર ગાયબ Read More »

માત્ર આ 5 દાણાથી ગેસ,એસિડિટી અને પાચનના રોગ 100% જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

કાળા મરીએ ત્રિદોષ નાશક છે. શરીરનું બંધારણ જે, વાત્, પિત્ત અને કફથી થયું છે, તે ત્રણને અંકુશમાં રાખવા માટે કાળા મરીનો ઉપયોગ અનિવાર્ય છે. કાળા મરી સ્વાદે ભલે તીખા હોય પણ શરીરને ઠંડક આપનારા છે. સ્વાદમાં તીખાં હોવાથી તેનું ચૂર્ણ કરવું તેનું સેવન કરવું થોડુ અઘરૂ પડી શકે છે, પણ દવાની જેમ ગળી જવાથી શરીરનાં

માત્ર આ 5 દાણાથી ગેસ,એસિડિટી અને પાચનના રોગ 100% જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

100% ગેરેન્ટી માત્ર 3 દિવસમાં ઉધરસ,મસા અને ડાયાબિટીસ જડમૂળથી જીવનભર ગાયબ

આરોગ્ય માટે સુકા આખા ધાણા ને ઉત્તમ માનવામાં આવે છે અને તેને ખાવાથી ઘણી બીમારીઓ ને દૂર કરી શકાય છે. સુકા ધાણા ખાવાના  કયા કયા ફાયદા સંકળાયેલા છે તેની જાણકારી આ મુજબ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સૂકા ધાણા લાભકારક થઇ શકે છે. તેમાં ફ્લેવોનોઈડ, પોલીફેનોલ, બી-કેરોટિનોઇડ ગ્લુકોઝને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. પાચનપ્રક્રિયામાં પહેલાથી જ

100% ગેરેન્ટી માત્ર 3 દિવસમાં ઉધરસ,મસા અને ડાયાબિટીસ જડમૂળથી જીવનભર ગાયબ Read More »

માત્ર 10 દિવસમાં પેટની ચરબી અને 10 કિગ્રા વજન ગાયબ કરજો જોરદાર દેશી ઈલાજ

આજકાલની તણાવ અને ભાગદોડ વાળી જિંદગીના કારણે સ્થૂળતા મોટી સમસ્યા બની રહી છે. ખાસ કરીને કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમના કારણે લોકો બેઠાડું જીવન જીવી રહ્યા છે. બેઠાડું જીવન સ્થૂળતાનું કારણ બની રહ્યું છે. ઘટતી જતી ઈમ્યુનિટી અને વધતુ વજન લોકો માટે પરેશાનીનું કારણ બની રહ્યું છે. વજન ઘટાડવા માટે કુદરતી ઉપાયને જ શ્રેષ્ઠ માનવામાં

માત્ર 10 દિવસમાં પેટની ચરબી અને 10 કિગ્રા વજન ગાયબ કરજો જોરદાર દેશી ઈલાજ Read More »

માત્ર 2 દિવસમાં આ શક્તિશાળી પાનથી ડાયાબિટીસ જડમૂળથી 100% ગેરેન્ટી સાથે ગાયબ

સંસ્કૃત માં બિલી ને બિલ્વ અથવા ચાલુરફળ કહેવાય છે અને અંગ્રેજી માં બેલ કહેવાય છે. ઉનાળામાં તેની છાયા હેઠળ આરામ કરી શકાય તેવા મોટાં ઝાડ બીલીના થાય છે. પુરાણકાળથી એ એક પવિત્ર વનસ્પતિ તરીકે માનવામાં આવે છે. એનાં પાન મહાદેવના પૂજન માં પણ વપરાય છે. એનાં પાન ત્રણ ત્રણ ત્રિદલ રૂપે હોય છે. દવામાં એનાં

માત્ર 2 દિવસમાં આ શક્તિશાળી પાનથી ડાયાબિટીસ જડમૂળથી 100% ગેરેન્ટી સાથે ગાયબ Read More »

આયુર્વેદની આ જબરજસ્ત ઔષધિથી સાંધા અને ગોઠણના દુખાવા 100% જીવનભર ગાયબ

બાવળના ઝાડ સર્વત્ર થાય છે. બાવળ બે પ્રકારના હોય : છે : એક મોટું ઝાડ અને બીજું નાનું હોય છે. બંને દેખાવમાં તથા પાંદડાંમાં એક બીજાને મળતા આવે છે. પહેલી જાતનું ઝાડ નાનું હોય તે કાંટાવાળું હોય છે પણ કાંટા વાંકા હોય છે. દાંડી જાડી અને શરૂઆતમાં લીલી હોય છે. તેનું ફળ લાંબી સિંગ રૂપે

આયુર્વેદની આ જબરજસ્ત ઔષધિથી સાંધા અને ગોઠણના દુખાવા 100% જીવનભર ગાયબ Read More »

મળી ગયો 100% અસરકારક બાળકોને પથારીમાં પેશાબનો જબરજસ્ત દેશી ઈલાજ

બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ થઇ જાય તે સાહજિક છે. પરંતુ બાળકની ઉમર વધતાં વધતાં રાત્રે પથારીમાં પેશાબ થઇ જાય તે બાળક તેમજ માતા-પિતા માટે સંકોચ અને ચિંતા કરાવે તેવો પ્રશ્ન છે. સદભાગ્યે મોટા ભાગનાં બાળકોમાં આ પ્રશ્ન કિડનીના કોઈ રોગને કારણે નથી હોતો. આ તકલીફ કોઈ રોગ નથી કે બાળક જાણીબૂઝીને પથારીમાં પેશાબ

મળી ગયો 100% અસરકારક બાળકોને પથારીમાં પેશાબનો જબરજસ્ત દેશી ઈલાજ Read More »

Scroll to Top