આયુર્વેદિક

ઈંડા કરતાં વધુ શક્તિશાળી આનું શિયાળામાં કરી લ્યો પલાળીને સેવન, આખું વર્ષ કેલ્શિયમની ઉણપ નહીં આવે

શું તમે ક્યારેય બદામને બદલે મગફળીનો પ્રયત્ન કર્યો છે? જો રાત્રે પલાળીને મગફળીનું સેવન સવારે કરવામાં આવે તો ઘણા સારા સ્વાસ્થ્ય લાભ જોઈ શકાય છે.  લોકો સામાન્ય રીતે શિયાળામાં મગફળીનું વધુ સેવન કરે છે. પરંતુ દરરોજ પલાળીને મગફળીના થોડા દાણા ખાવાથી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ માંથી રાહત મળે છે. તેને પલાળીને ખાવાથી  તેમા રહેલા પોષક […]

ઈંડા કરતાં વધુ શક્તિશાળી આનું શિયાળામાં કરી લ્યો પલાળીને સેવન, આખું વર્ષ કેલ્શિયમની ઉણપ નહીં આવે Read More »

શિયાળમાં ભરપૂર મળતી આ વસ્તુનું કરી લ્યો સેવન, પેટ સાફ થઈ ડાયાબિટીસ, વા ના દુખાવા અને એસિડિટી જીવનભર થઈ જશે ગાયબ

મેથી આપણા સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે. મેથીનો પાક બનાવીને પણ ખાવામાં આવે છે, જેથી શરીરને શક્તિ મળે અને શરીર રોગો સામે લડી શકે. રસોડામાં વપરાતી આ વસ્તુનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે કરવામાં આવે છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે આવશ્યક માત્રામાં રહેલાં છે. આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં

શિયાળમાં ભરપૂર મળતી આ વસ્તુનું કરી લ્યો સેવન, પેટ સાફ થઈ ડાયાબિટીસ, વા ના દુખાવા અને એસિડિટી જીવનભર થઈ જશે ગાયબ Read More »

ફક્ત એક ગ્લાસ આ ફ્રૂટના જ્યુસથી બેડ ઉપર મચી જશે ધમાલ પાર્ટનર પણ થાકી જશે, જાણી લ્યો બીજા ફાયદા પણ

શરીરને તંદુરસ્ત અને સારું રાખવા માટે બધા પ્રકારના ફાળો ખાવા જોઈએ. દરેક ફળની પોતાની આગવી વીશેષતા હોય છે. ઋતુ પ્રમાણે અલગ અલગ ફળોનું સેવન અવશ્ય કરવું જોઈએ. જેથી કરીને આપણને ફળના ગુણકારી લાભ મેળવી શકીયે. દરેક પ્રકારના ફળોના ફાયદા અલગ અલગ હોય છે. દાડમના રસમાં વિટામિન A , વિટામિન C , વિટામિન E અને ફોલિક

ફક્ત એક ગ્લાસ આ ફ્રૂટના જ્યુસથી બેડ ઉપર મચી જશે ધમાલ પાર્ટનર પણ થાકી જશે, જાણી લ્યો બીજા ફાયદા પણ Read More »

શિયાળમાં કમર, ગોઠણ અને કરોડરજ્જુના દુખાવા ગાયબ કરતાં લાડુ, જાણી લ્યો આ સ્પેશિયલ લાડુ બનાવવાની રીત

શિયાળા ની ઋતુ નજીક આવે છે, અને શિયાળાની ઠંડીથી બચવા માટે લોકો ગુંદરની વાનગીનું સેવન કરે છે. ગુંદરને શેકીને કે પછી તળીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દુર થાય છે. તેમાં ભરપૂર માત્રમાં પ્રોટીન, ફાયબર, વિટામીન અને એન્ટીઓક્સીડેંટ રહેલો હોય છે. ગુંદર કેન્સર થી લઈને હ્રદય સુધીની બીમારીઓ ને દુર કરે છે. તેનાથી ખાંસી, જુકામ,

શિયાળમાં કમર, ગોઠણ અને કરોડરજ્જુના દુખાવા ગાયબ કરતાં લાડુ, જાણી લ્યો આ સ્પેશિયલ લાડુ બનાવવાની રીત Read More »

શરીરનો કચરો સાફ કરી કબજિયાત અને ગેસથી છુટકારો મેળવવા કરી લ્યો માત્ર આનું સેવન, 100% દવા કરતાં છે વધુ અસરકારક

પાણી જીવમાત્રનું જ નહિ પરંતુ વનસ્પતિ ઈત્યાદી નું જીવન છે. પાણી વડે જ સઘળી સૃષ્ટિ નભી રહી છે. આમ છતાય પીવાના પાણીનો પ્રશ્ન ઘણો અગત્યનો અને મૂંઝવનારો છે. આપણા શરીર માટે હવા પછી બીજી જરૂરીયાત શુધ્ધ પાણીની છે. શરીર માં પોષણ અને રક્ષણ માટે ખાદ્ય પદાર્થો ઉપરાંત પાણી, અને પેય પદાર્થોની પણ એટલી જ જરૂર

શરીરનો કચરો સાફ કરી કબજિયાત અને ગેસથી છુટકારો મેળવવા કરી લ્યો માત્ર આનું સેવન, 100% દવા કરતાં છે વધુ અસરકારક Read More »

ઘરમાં રહેલી આ વસ્તુ ખાવાથી કડકડતી ઠંડીમાં પણ શરીર એકદમ ગરમ રહી તાવ, શરદી-ઉધરસ થઈ જશે કાયમી ગાયબ

શિયાળો આવતા જ હાથ અને પગ ઠંડીથી જામી જાય છે. ઘણી વખત ઠંડી લાગવાને કારણે લોકોને તાવ અને શરદી થઈ જાય છે. કારણ કે કોરોના હજુ સરખી રીતે ગયો નથી, તમારે તમારી ઇમ્યુનિટી અને સ્વાસ્થયનું ધ્યાન રાખવું જોઈએ. તેવામાં તમે શિયાળામાં આ ફૂડ આઇટમ્સને પોતાના ડાયેટમાં સમાવેશ કરીને ઠંડીમાં રાહત મેળવી શકો છો. જો કે

ઘરમાં રહેલી આ વસ્તુ ખાવાથી કડકડતી ઠંડીમાં પણ શરીર એકદમ ગરમ રહી તાવ, શરદી-ઉધરસ થઈ જશે કાયમી ગાયબ Read More »

બીપી, કોલેસ્ટ્રોલ અને હાડકાના દુખવાના દર્દી ખાસ કરી લ્યો આ ફળનું સેવન જીવનભર દવાની નહીં પડે જરૂર

આલુ, જેને અંગ્રેજીમાં પોટેટો બુશેરા ફળ કહે છે. આ સ્વાદમાં કોઈ ખાસ તો નથી હોતું,પરંતુ લોકો છતા પણ તે ખાતા હોય છે, કારણ કે તે ખાવાથી ઘણા લાભો ડોક્ટર પણ જણાવે છે. જેને ઘણા લોકો પ્લમ પણ કહે છે. તેનું બૉટોનું નામ પ્રૂન ડોમેસ્ટિકા છે અને આ લીચી જેવુજ હોય છે. પરંતુ તેનાથી થોડું વધારે

બીપી, કોલેસ્ટ્રોલ અને હાડકાના દુખવાના દર્દી ખાસ કરી લ્યો આ ફળનું સેવન જીવનભર દવાની નહીં પડે જરૂર Read More »

સવારે વહેલા જાગવામાં પડતી તકલીફ થઈ જશે જીવનભર ગાયબ, માત્ર અપનાવી લ્યો આ જબરજસ્ત ઉપાય

લોકોને સવારે વહેલા ઉઠવામાં તકલીફ થાય છે. ભલે કેટલા પણ વહેલા સુઈ જાય પણ સવારે વહેલા ઉઠી શકતા નથી. આપણે સૌ જાણીએ છીએ કે સવારે વહેલા ઉઠવાથી ઘણા બધા શારીરિક લાભ થાય છે. અને દિવસભર જાગીને ઢગલાબંધ કામ કરી શકીએ છીએ. પણ કોઈ રીતે પણ સવારે ઉઠી નથી શકતા. જેથી આખો દિવસ ખરાબ જાય છે.

સવારે વહેલા જાગવામાં પડતી તકલીફ થઈ જશે જીવનભર ગાયબ, માત્ર અપનાવી લ્યો આ જબરજસ્ત ઉપાય Read More »

દુનિયાની આ શક્તિશાળી વનસ્પતિના પાન અને બી થી દરેક પ્રકારના ગુપ્ત રોગ, હરસ-મસા અને શરીરની બળતરાથી જીવનભરનો છુટકારો

ખપાટ નો છોડ એક ઔષધિ છે. તે ઘણા વર્ષો સુધી લીલો રહેતો ઝાડી વાળો છોડ છે. તેના રેસા નરમ, સફેદ અને મખમલ જેવા હોય છે. તેની ડાળી ગોળાકાર અને જાંબુડિયા રંગની હોય છે. ખપાટ નો છોડ ખૂબ સારી દવા છે. ઘણા વર્ષોથી આ છોડના ઉપયોગ થી ઘણા રોગોનો ઈલાજ કરવામાં આવે છે. ખપાટ નો ઉપયોગ

દુનિયાની આ શક્તિશાળી વનસ્પતિના પાન અને બી થી દરેક પ્રકારના ગુપ્ત રોગ, હરસ-મસા અને શરીરની બળતરાથી જીવનભરનો છુટકારો Read More »

મળી ગયો ચિકનગુનીયા થી છુટકારો મેળવવાનો જબરજસ્ત દેશી ઈલાજ, જીવનમાં ક્યારેય નહીં થાય સાંધાના દુખાવા

અત્યારે  માત્ર ડેન્ગ્યુ જ નહી પરંતુ ચિકગુનિયા પણ સામાન્ય બની ગયું છે. દર વર્ષે ચિકુનગુનિયા થી પીડાતા લોકોની સંખ્યામાં વધારો થાય છે. ચિકુનગુનિયા એક વાયરલ રોગ છે, જે મચ્છર કરડવાથી ફેલાય છે. એડીસ મચ્છરના કરડવાથી ચિકનગુનીયા વાયરસ વ્યક્તિને લાગુ પડે છે. અને બીમાર બનાવે છે. ચિકુનગુનિયા ના લક્ષણો ડેન્ગ્યુ જેવા જ હોય છે. આથી આ

મળી ગયો ચિકનગુનીયા થી છુટકારો મેળવવાનો જબરજસ્ત દેશી ઈલાજ, જીવનમાં ક્યારેય નહીં થાય સાંધાના દુખાવા Read More »

Scroll to Top