Breaking News

આયુર્વેદિક

દાંતનો સડો, કીડા તેમજ દાંતની પીળાશ દૂર કરવાનો બેસ્ટ આયુર્વેદિક ઈલાજ છે આ, માત્ર એકવાર કરી લ્યો ટ્રાય તરત જ મળશે પરિણામ

દાંતના દુખાવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જો દાંતની સંભાળમાં બેકાળજી રાખવામાં આવે તો પણ તમે દાંતના દુખાવાથી પીડાઈ શકો છો. દાંતની પીડા સામેની ઘણી એલોપેથિક દવાઓ બજારમાં મળે છે પણ ઘણી દવાઓ આડઅસર કરતી હોય છે. તો આજે અમે તમને દાંતના દુખાવાને ને દૂર કરવા મટેના ઘરગથ્થુ ઉપાય …

Read More »

ઝાડા-મરડો મટાડી કિડની સાફ કરવા ઘરે જ આ રીતે બનાવો બીલીના ફળનું શરબત

પુરાણકાળથી બિલી પત્ર  એક પવિત્ર વનસ્પતિ તરીકે માનવામાં આવે છે. એનાં પાન મહાદેવના પૂજનમાં પણ વપરાય છે. એનાં પાન ત્રણ ત્રણ ત્રિદલ રૂપે હોય છે. દશશુંળમાં બીલીના મૂળ એક મુખ્ય ઔષધ છે.બિલી નું ફળ કાચું હોય ત્યારે તેની છાલ લીલી અને નરમ હોય છે, પણ પાછળથી થોડી કઠણ થાય છે. …

Read More »

કેન્સર, લોહીની કમી, સંધિવા, હૃદયરોગ, બ્લડપ્રેશર જડમૂળથી ગાયબ કરી દેશે આ જ્યૂસ, મળશે 100% પરિણામ

શરીરને તંદુરસ્ત અને સારું રાખવા માટે બધા પ્રકારના ફાળો ખાવા જોઈએ. દરેક ફળની પોતાની આગવી વીશેષતા હોય છે. ઋતુ પ્રમાણે અલગ અલગ ફળોનું સેવન અવશ્ય કરવું જોઈએ. જેથી કરીને આપણને ફળના ગુણકારી લાભ મેળવી શકીયે. દરેક પ્રકારના ફળોના ફાયદા અલગ અલગ હોય છે. દાડમના રસમાં વિટામિન A , વિટામિન C …

Read More »

માત્ર કરી લ્યો આનું સેવન પિત્ત અને ગેસના રોગ 5 મિનિટમાં થઈ જશે ગાયબ

કેમ છો મિત્રો?, આજે આપણે એક એવી વસ્તુ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેનું આપણે એક પીણાં તરીકે ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણાં માંથી ઘણા ખ્યાલ નહીં હોય કે આ વસ્તુ નો એક ઔષધ તરિકે પણ ઉપયોગ કરી શકે છે. આ વસ્તુ નું નામ છે છાસ. છાશ નુ …

Read More »

શરીર માં વાયુ ને લીધે થતાં વિકારો ને 5 મિનિટમાં ગાયબ કરતું આયુર્વેદનું દમદાર ઔષધ, 100% મળશે પરિણામ

હિંગ ખાસ કરીને દાળ-શાકનો વઘાર કરવા માટે વપરાય છે આથી તેને “વઘારણી” નામ આપવામાં આવ્યું છે. આમ હિંગ આપણે રોજિંદા વપરાશની ચીજ છે. અરુચિ, આફરો, પેટના રોગ વગેરેમાં હિંગ ઉપયોગી છે. ઉપરાંત હિંગ ‘વાળા’ જેવા અનેક રોગો પર અસરકારક ઔષધિ તરીકે પણ ઉપયોગી છે. ભારતમાં હિંગનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય …

Read More »

વગર ઓપરેશને મફત આંખના મોતિયા અને વેલથી જીવનભર છુટકારો, શેર કરી દરેકને જરૂર જણાવો કોઈનો ખર્ચો બચી જશે

આજના ટેકનોલોજીના યુગમાં દરેક લોકો મોબાઇલ અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા થઇ ગયા છે. મોબાઇલ અને કોમ્પ્યુટર ના અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે ઘણી વખત આંખને ખૂબ જ નુકસાન થાય છે. અને નંબર આવવાની શક્યતા પણ વધી જાય છે. આ ઉપરાંત મોતિયોએ પણ એક આંખની બીમારી છે. જે ઓપરેશન કરાવીને તેને દૂર કરી …

Read More »

શ્વાસ અને અસ્થમાના રોગનો જોરદાર મફત ઈલાજ છે આ, જીંદગીમાં ક્યારેય બીજીવાર શ્વાસની તકલીફ નહિ થાય

આપણે જ્યારે ગામડામાં ફરવા જઇએ છીએ. ત્યારે અથવા તો ગામડામાં જઈએ છીએ ત્યારે ઘણી વખત વગડામાં અને ખેતરના શેઢે બાવળ દેખાય છે. મોટાભાગે આ બાવળનો ઉપયોગ ઘેટા-બકરા પોતાના ચારા તરીકે ઉપયોગ કરતા હોય છે. તેને તે બાવળની સિંગને ઘેટા બકરા નો ખોરાક તરીકે ઉપયોગમાં લેતી હોય છે. પરંતુ શું તમે …

Read More »

દુધમાં માત્ર આ એક વસ્તુ નાખવાથી શક્તિ થાય છે 5 ગણી, જીવો ત્યાં સુધી નહીં થાય એકપણ રોગ, પકડમાં ના આવે તે રોગો માટે ખાસ ઉપયોગી

મોટાભાગે દરેક લોકોને જમીને મુખવાસ ખાવાની ટેવ હોય છે. મુખવાસમાં આપણે તલ અને વરિયાળી ખાતા હોય છે. વરિયાળીમાં ફાઇબર અને અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે આપણે એવા કેટલાક ફાયદા જોઈશું. જેને દૂધમાં નાખીને પીવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. તો …

Read More »

110% ગેરેન્ટી આ જબરજસ્ત ઉપાયથી ઘર માંથી ઊધઈ થઈ જશે જીવનભર ગાયબ

ઉધઈ કીડીની માફક ઝૂંડમાં ફરતી જોવા મળે છે. ઉધઈનો ખોરાક લાકડું, લાકડામાંથી બનેલી વસ્તુઓ અને ઝાડ-પાંદડાં હોય છે. તે લાકડાને એવી રીતે ખાય છે કે પછી લાકડું આખું સડી જાય છે અને કોઈ પણ કામનું નથી રહેતું. ઉધઈ આપણા ઘર ઉપરાંત જંગલ અને જમીનની અંદર રાફડો બનાવીને રહેતી પણ જોવા …

Read More »

ગેરેન્ટી માત્ર આ કૂદરતી સ્ટીરોઈડથી કબજિયાત, ગેસ અને કોલેસ્ટ્રોલ જીવનભર ગાયબ

રાજગરો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રાજગરાના લોટનો ઉપયોગ ભારતીય ઘરોમાં લાડુ, બ્રેડ અને બીજી ઘણી વાનગીઓ બનાવવા માટે થાય છે. રાજગરા નું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે, કારણ કે તેમાં ઘણા પોષક તત્વો હોય છે. વૃદ્ધિની મરામત, બળતરા ઘટાડવા, બ્લડ પ્રેશર ઘટાડવા, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા અને કાયમની અતિશય …

Read More »
error: Content is protected !!