આયુર્વેદિક

આ ઠળિયા ને ખાવ આ રીતે, જે ખાસ ડાયાબિટીસ, જાડા, મરડો અને દુજતા હરસ-મસા ની બીમારી ને કરે છે છૂમંતર

ડાયાબિટિસ ના દર્દીઓ માટે જાંબુ એક ઔષધ સમાન છે. જાંબુ ને ડાયાબિટિસના દર્દીઓ માટે અત્યંત વિશેષ ફળ ગણવામા આવે છે. તેના ઠળિયા, છાલ બધુ જ ડાયાબિટિસના દર્દીઓ માટે લાભદાયી માનવામા આવે છે. હવામાન ને અનુસાર જાંબુ નો ઉપયોગ ઔષધિ ના રૂપમા વધુ પડતો કરવો જોઈએ. જાંબુ ના ઠળિયામાથી જામ્બોલીન નામનુ તત્વ પ્રાપ્ત થઈ આવે છે, […]

આ ઠળિયા ને ખાવ આ રીતે, જે ખાસ ડાયાબિટીસ, જાડા, મરડો અને દુજતા હરસ-મસા ની બીમારી ને કરે છે છૂમંતર Read More »

આ છે નાના બાળકો તેમજ મોટા ને ગમેતેવો મરડો કે જાડા મટાડવાનો આયુર્વેદિક અકસીર ઈલાજ

મરડા ના લક્ષણો જોઈએ તો કઈક આ મુજબ ના હોય છે. પેટમાં થોડી થોડી વારે આકળી આવ્યા રાખે આંતરડા અંદરથી ગોતવતા હોય એવું લાગ્યા કરે, થોડી થોડી વારે સંડાસ જવું પડે એવું લાગે, પણ ખૂબ થોડો મળ નીકળે મળમાં વધારે પડતી ચીકાશ હોય, પેટમાં નાખો એટલે ફરી પેટમાં અમળાટ શરૂ થઈ જાય, જાણે આખું પેટ

આ છે નાના બાળકો તેમજ મોટા ને ગમેતેવો મરડો કે જાડા મટાડવાનો આયુર્વેદિક અકસીર ઈલાજ Read More »

શું તમે ગમેતેવા ન્યુમોનિયાથી માત્ર 2 દિવસ માં છુટકારો મેળવવા માંગો છો? તો જરૂર અપનાવો આ અસરકારક આયુર્વેદિક ઉપાય

ન્યુમોનિયા માં ત્રણેય દોષ પ્રકોપ પામતા હોવાથી સન્નિપાત કહેવાય છે. આ તાવ ના બે પ્રકાર છે જો એક તરફ નું પડખું પકડાઈ તો સાદો તાવ અને બંને તરફના પડખા પકડાય તો ગંભીર તાવ કહેવાય છે. ખાસ કરીને શિશિર અને વસંત ઋતુમાં ન્યુમોનિયા રોગના દર્દીઓનું પ્રમાણ વધારે હોય છે. ન્યુમોનિયા થવાના મુખ્ય કારણોમાં જોઈએ તો અનિયમિત

શું તમે ગમેતેવા ન્યુમોનિયાથી માત્ર 2 દિવસ માં છુટકારો મેળવવા માંગો છો? તો જરૂર અપનાવો આ અસરકારક આયુર્વેદિક ઉપાય Read More »

ચામડી ની એલર્જી શીળસ, સખત ખંજવાળ, લાલ ચકામા જેવા હઠીલા રોગો થી મેળવો કાયમ માટે છુટકારો..

શીળસ શીતપીત્તને શીળસ કે શીળવા પણ કહે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે અત્યંત શીતળ હવાના સ્પર્શથી તથા અન્ય પ્રકોપક કારણોથી કફ અને વાયુદોષ પ્રકૃપિત્ત થઈને જ્યારે પિત્તની સાથે ભળીને ચામડી તથા અંદરની રક્ત માંસાદિ ધાતુઓમાં ફેલાઈને શીતપિત્ત-ઉદર્દ અને કોઠ નામની વિકૃતિ ઉત્પન્ન કરે છે. ખોરાકનું પાચન બરાબર થતું ના હોવાથી આમ અપક્વ ખોરાક રસ શરીરમાં

ચામડી ની એલર્જી શીળસ, સખત ખંજવાળ, લાલ ચકામા જેવા હઠીલા રોગો થી મેળવો કાયમ માટે છુટકારો.. Read More »

ગાળામાં અને છાતી માં જામેલ કફ, શરદી અને તાવ નો 100% આયુર્વેદિક ઉપચાર કરશે જડમૂળ થી ગાયબ..

અત્યારે ચાલી રહેલા રોગ ના વાતાવરણ થી સૌ કોઈ પીડાય છે. જો તમી તમારા શરીર ની કાળજી રાખવા માં થોડીક ચૂક કરી ગયા તો તરત શરદી કે તાવ આવી જાય છે અથવા ગળા માં ઇન્ફેકશન લાગી જાય છે. જો આ પહેલા તબક્કા ના રોગો ને મટાડવા માં પૂરતું ધ્યાન આપવા માં નો આવે તો એ

ગાળામાં અને છાતી માં જામેલ કફ, શરદી અને તાવ નો 100% આયુર્વેદિક ઉપચાર કરશે જડમૂળ થી ગાયબ.. Read More »

કિસ કરવાથી રોમાન્સમાં તો વધારો થાય છે પણ સાથે સાથે થાય છે આ અનેક ફાયદાઓ!

જો તમારે તમારા પ્રેમ અને લાગણીના સંબંધોને મજબૂત બનાવવા હોય તેમજ તેમાં મીઠાશ લાવવી હોય તો કિસ એક તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. પતિ-પત્ની વચ્ચે જો કોઇ પણ પ્રકારનો ઝઘડો થયો હોય તો તેનો અંત લાવવા માટે એક કિસ મહત્વનો ભાગ ભજવે છે. એક રિસર્ચ અનુસાર જ્યારે તમે સામેવાળી વ્યક્તિને કિસ કરો છો ત્યારે જો

કિસ કરવાથી રોમાન્સમાં તો વધારો થાય છે પણ સાથે સાથે થાય છે આ અનેક ફાયદાઓ! Read More »

આસાન ભાષા માં જાણો 100 થી વધુ રોગો નું મૂળ વાયુ, પિત્ત અને કફ થી ઉત્પન થતાં રોગોથી કાયમી છુટકારો મેળવવાના ઉપાય

આયુર્વેદ વિજ્ઞાન ત્રિદોષના ત્રણ મૂળભૂત સિદ્ધાંતો પર ટકેલું છે. આ ત્રણ દોષ એટલે વાયુ, પિત્ત અને કફ. આ ત્રિદોષના મર્મને જાણ્યા વગર આયુર્વેદ વિજ્ઞાનને સમજવું શક્ય નથી. બાહ્ય જગતને ત્રણ શક્તિઓ કાર્યરત રાખે છે. અગ્નિ, જળ અને વાયુ. સૂર્યનું પ્રતીક અગ્નિ, ચંદ્રનું પ્રતીક જળ તથા વાયુ સ્વયં સર્વત્ર વ્યાપ્ત છે. આવી જ રીતે આપણા શરીર

આસાન ભાષા માં જાણો 100 થી વધુ રોગો નું મૂળ વાયુ, પિત્ત અને કફ થી ઉત્પન થતાં રોગોથી કાયમી છુટકારો મેળવવાના ઉપાય Read More »

સારવાર કર્યા બાદ પણ વારંવાર રહે છે પથરીનો પ્રોબ્લેમ? તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય મળશે તરત કાયમી છુટકારો

પથરી એટલે સ્ટોન ની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે, કેમ કે આજકાલ ખાવા પીવાનું ખુબ જ બદલાઈ ગયું છે, આમ તો આ રોગ કોઈ પણ ને કોઈપણ ઉંમરમાં થઇ શકે છે પણ મહિલાઓ આ રોગ પુરુષો કરતા ઓછી શક્યતા રહે છે. પથરીના ઘરેલું ઉપચારના માધ્યમથી ઠીક કરી શકાય છે. સ્ટોનની બીમારી સામાન્ય રીતે ત્રીસ

સારવાર કર્યા બાદ પણ વારંવાર રહે છે પથરીનો પ્રોબ્લેમ? તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય મળશે તરત કાયમી છુટકારો Read More »

ગમેતેવા ભયંકર માંથાના દુ:ખાવા માં આ આયુર્વેદિક ઉપચાર થી માત્ર 10 મિનિટ માં દુખાવો ગાયબ થઈ જશે.

માથાનો દુખાવો એ એક એવી શારીરિક પીડા છે, જેનો ભોગ લગભગ દરેક વ્યક્તિ ક્યારેક તેમના જીવનકાળ દરમ્યાન બને છે. માથાનો દુખાવો સ્વતંત્ર રોગ ભાગ્યે જ હોય છે. મોટાભાગનાં કિસ્સામાં અન્ય રોગ, શારીરિક અનિયમિતતા અથવા સ્ટ્રેસને કારણે થતું લક્ષણ  હોઈ શકે છે. માથાનો દુખાવો થવા માટે કારણભૂત શારીરિક કે માનસિક અથવા એન્વાર્યમેન્ટલ સંજોગો જે કાંઈપણ હોય

ગમેતેવા ભયંકર માંથાના દુ:ખાવા માં આ આયુર્વેદિક ઉપચાર થી માત્ર 10 મિનિટ માં દુખાવો ગાયબ થઈ જશે. Read More »

શરીર અને ચહેરા પરના અણગમતા મસાથી પરેશાન છો? આ કુદરતી ઉપાયથી થશે દૂર

મસા થવાનું એક સામાન્ય કારણ જેરી વિષાણુઓ નું સંક્રમણ છે.મસા ના ટોટલ આઠ થી દસ પ્રકાર છે. અમુક કેસો માં મસા અડકવાને કારણે ચેપ લાગવાથી પણ થવાનું સામે આવ્યું છે. ઘણા લોકો ને મોટા મસા તો  ઘણી વાર નાના મસા નીકળે છે. જો  શરીર પર એકાએક મસા ફૂટી નીકળે તો તેને સામાન્ય ના માનવા જોઈએ

શરીર અને ચહેરા પરના અણગમતા મસાથી પરેશાન છો? આ કુદરતી ઉપાયથી થશે દૂર Read More »

Scroll to Top