ઓળખી બતાવો… આ લબડતી ચામડીને યુવાન, હ્રદય રોગીને નીરોગી, લોહીને સાફ, સાંધાના દુઃખાવામાં લાભ ઉપરાંત 10 થી વધુ રોગો ની ઔષધિ ને
જાવિત્રી પાચનમાં મદદ કરે છે અને ભૂખને ઉત્તેજિત પણ કરે છે. તે પાચક ચેપને સાફ કરવામાં પણ મદદ કરે છે. જાવિત્રી આંતરડાના ગેસ અને પેટ ના ફુલાવા માં રાહત આપી શકે છે. તે ઉલટી, ઉબકા અને પેટની સામાન્ય બેચેનીને ઘટાડી શકે છે. જાવિત્રી ના ઉપયોગ ઝાડા, પેટની ખેંચાણ અને પીડા માટે થાય છે. તેનો ઉપયોગ […]










