આયુર્વેદિક

ઓળખી બતાવો… આ લબડતી ચામડીને યુવાન, હ્રદય રોગીને નીરોગી, લોહીને સાફ, સાંધાના દુઃખાવામાં લાભ ઉપરાંત 10 થી વધુ રોગો ની ઔષધિ ને

જાવિત્રી પાચનમાં મદદ કરે છે અને ભૂખને ઉત્તેજિત પણ કરે છે. તે પાચક ચેપને સાફ કરવામાં પણ મદદ કરે છે. જાવિત્રી આંતરડાના ગેસ અને પેટ ના ફુલાવા માં રાહત આપી શકે છે. તે ઉલટી, ઉબકા અને પેટની સામાન્ય બેચેનીને ઘટાડી શકે છે. જાવિત્રી ના ઉપયોગ ઝાડા, પેટની ખેંચાણ અને પીડા માટે થાય છે. તેનો ઉપયોગ […]

ઓળખી બતાવો… આ લબડતી ચામડીને યુવાન, હ્રદય રોગીને નીરોગી, લોહીને સાફ, સાંધાના દુઃખાવામાં લાભ ઉપરાંત 10 થી વધુ રોગો ની ઔષધિ ને Read More »

શું તમે જાણો છો તમારા નખ નો રંગ સૂચવે છે આ ભયંકર બીમારી હોવાના સંકેત? નહિ !! તો અત્યારે જ જાણો અહી ક્લિક કરીને..

આંગળી પરના નખ હાથની શોભા વધારે છે. પરંતુ છોકરીઓ તો હવે નખમાં નવી નવી ડિઝાઇન કરીને નખની સુંદરતા વધારે છે.  શું તમે જાણો છો કે, હાથના નખના રંગ શરીરમાં રોગ હોવાનું સૂચવે છે. નખના રંગ  શરીરના રોગનો સંકેત પણ આપે છે. વધુમાં વાત કરીએ તો નખએ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નખ સુંદરતા વધારવામાં

શું તમે જાણો છો તમારા નખ નો રંગ સૂચવે છે આ ભયંકર બીમારી હોવાના સંકેત? નહિ !! તો અત્યારે જ જાણો અહી ક્લિક કરીને.. Read More »

માથાથી લઈ ને પગ સુધી ના દરેક દુખાવા અને રોગ ને ચપટી માં ગાયબ કરે છે આ તેલ, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

સરસીયા(સરસવનું તેલ)ના તેલનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. પણ સરસીયાનું તેલ સદીઓ પહેલાથી આયુર્વેદમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. કડવું તેલ એટલે સરસીયા તેલમાં એવા ઘણા બધા ગુણ હોય છે, જે આરોગ્ય અને ઉંમર બંનેને ઘણો જ ફાયદો પહોંચાડે છે. સરસીયાનું તેલ દર્દનાશક હોય છે.  જે ગઠીયા, કાનના દુ:ખાવા વગેરે માંથી પણ રાહત અપાવે છે.

માથાથી લઈ ને પગ સુધી ના દરેક દુખાવા અને રોગ ને ચપટી માં ગાયબ કરે છે આ તેલ, જાણો કઈ રીતે કરવો ઉપયોગ Read More »

શરદી-ખાંસી, ખરજવું જેવી 100 થી વધુ બીમારીઓ નો કાળ છે આ – જાણો કયા રોગ માં કેવીરીતે કરવો ઉપયોગ

ભોંયરીંગણી જેના પાન, થડ, ડાળી બધાં પર કાંટા હોય છે.  જેથી તેને કંટકારી પણ કહે છે. આ છોડ માં જાંબુડિયા રંગનાં ફૂલ આવે છે. અને ફળ કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે પીળાં થાય છે. આ છોડ ની દરેક વસ્તુ જેવીકે એનાં પાંચે પાંચ અંગ-મૂળ, પાન, છાલ, ફૂલ, ફળ દવામાં વપરાય છે. ભોંયરીંગણી કડવી,

શરદી-ખાંસી, ખરજવું જેવી 100 થી વધુ બીમારીઓ નો કાળ છે આ – જાણો કયા રોગ માં કેવીરીતે કરવો ઉપયોગ Read More »

વર્ષો જૂની ડાયાબિટીસ અને કબજિયાત ઉપરાંત બીજા અનેક રોગો માં દવા કરતાં પણ વધુ ગુણકારી છે આ પાંદડા – જાણો કરવી રીતે કરવો તેનો ઉપયોગ

આંબાના પાન બહુજ લાભદાયી હોય છે. તેનો હર્બલ મેડિસિન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આંબાના નવા પાંદડા લાલ હોય છે. જ્યારે જૂના થવા પર આ પાંદડા ડાર્ક ગ્રીન કલરના થઇ જાય છે. અને ધીમે-ધીમે તે પીળા રંગના થવા લાગે છે. આ પાંદડાઓમાં અન્ય પોષક તત્વો પણ રહેલા છે. તેમાં ફ્લેનોનોઈડ અને ફીનોઈલ્સના ગુણ જોવા મળે

વર્ષો જૂની ડાયાબિટીસ અને કબજિયાત ઉપરાંત બીજા અનેક રોગો માં દવા કરતાં પણ વધુ ગુણકારી છે આ પાંદડા – જાણો કરવી રીતે કરવો તેનો ઉપયોગ Read More »

ભૂખ્યા પેટે આનું સેવન કરો, જડમૂળ થી ગાયબ થઈ જશે બીપી, કોલેસ્ટ્રોલ, હદય, શ્વસન માર્ગની સમસ્યાઓ સહિત 10 થી વધુ બીમારીઓ – અહી ક્લિક કરી જાણો કઈ રીતે કરવો ઉપયોગ

શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે લસણ ખૂબ જ ફાયદાકારક છે. લસણની એક કળી નું સેવન જે વ્યક્તિ કરે છે.  તે અમૃત સમાન સાબિત થાય છે. ખાસ કરીને જો લસણને થોડું શેકી લેવામાં આવે તો તે શરીર માટે અમૃત જેવું કામ કરે છે. જે વ્યક્તિ લસણની છ કળીનું સેવન કરે છે. ત્યારબાદ આ કળી એક કલાક

ભૂખ્યા પેટે આનું સેવન કરો, જડમૂળ થી ગાયબ થઈ જશે બીપી, કોલેસ્ટ્રોલ, હદય, શ્વસન માર્ગની સમસ્યાઓ સહિત 10 થી વધુ બીમારીઓ – અહી ક્લિક કરી જાણો કઈ રીતે કરવો ઉપયોગ Read More »

માનસિક તણાવ દૂર કરી મજૂબુત થવા માટે આ રીતે બેસ્ટ છે આયુર્વેદ- અહી ક્લિક કરી જાણો તેનો ઈલાજ

માનસિક બીમારી મોટાઓને જ થાય તેવું નથી. નાની ઉંમરના બાળકોમાં પણ આ બીમારી જોવા મળે છે. મોટાઓ (વયસ્ક)માં જોવા મળતી લગભગ બધી બીમારીઓ પાંચ-સાત વર્ષની ઉંમરના બાળકોમાં પણ જોવા મળી શકે છે. ઘણીવાર આ બીમારીનાં લક્ષણો થોડા જુદા હોઈ શકે છે. વળી કેટલીક બીમારીઓ ફક્ત બાળકોમાં જ જોવા મળતી હોય તેવું પણ બને છે.. ઘણી

માનસિક તણાવ દૂર કરી મજૂબુત થવા માટે આ રીતે બેસ્ટ છે આયુર્વેદ- અહી ક્લિક કરી જાણો તેનો ઈલાજ Read More »

શું તમારા માટે પેટની ચરબી સમસ્યા બની ગઈ છે ? તો કોઈ પણ જાત ના કષ્ટ વગર માત્ર આ રીતે ઘટાડી શકો છો ચરબી – જાણવા માટે અહી ક્લિક કરો

કેટલાંક લોકો જાડા નથી હોતા પણ તેમના પેટની આસપાસ એટલી બધી ચરબી જમા થઇ જાય છે. જેનાથી તે પરેશાન થવા લાગે છે અને પોતાની જાતને જાડી સમજવા માંડે છે. જાડા લોકો હંમેશા વજન ઓછું કરવા પાછળ મથ્યાં રહેતા હોય છે. અરે આજકાલ તો સામાન્ય ગણાય તેટલું વજન વધી જતાં પણ યુવતીઓ દોડાદોડ કરી મૂકે છે.

શું તમારા માટે પેટની ચરબી સમસ્યા બની ગઈ છે ? તો કોઈ પણ જાત ના કષ્ટ વગર માત્ર આ રીતે ઘટાડી શકો છો ચરબી – જાણવા માટે અહી ક્લિક કરો Read More »

આંખોની  રોશની વધારવા ઉપરાંત કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ઉત્તમ ટોનિક છે આનું સેવન,ઠંડી ની ઋતુ માં દરરોજ કરો આનું સેવન- જાણો વધુ ક્લિક કરી ને. . .

શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લાલ ગાજર મળતા હોય છે. ગાજરમાં વિટામિન એ અને બીજાં અનેક પોષક તત્વો રહેલાં છે. ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાજર વિટામીનથી ભરપૂર હોય છે. કમજોરી લાગતી હોય તો ગાજર ખાવા જોઈએ.  કેમકે ગાજર અને પાલકના રસમાં શેકેલું જીરું, કાળું મીંઠુ, મિક્સ કરીને પીવાથી કમજોરી

આંખોની  રોશની વધારવા ઉપરાંત કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ઉત્તમ ટોનિક છે આનું સેવન,ઠંડી ની ઋતુ માં દરરોજ કરો આનું સેવન- જાણો વધુ ક્લિક કરી ને. . . Read More »

શું તમે વાળની સમસ્યા થી પરેશાન છો? તો આજ થી જ શરૂ કરો આ ઈલાજ જે વાળને ખરતા, ટૂટતા અને પાતળા થવાથી રોકવા માટે છે રામબાણ

આજે વાળ સંબધિત ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે જેવી કે ખરતા વાળ અને નબળા વાળ. પહેલાના સમયની સરખામણીમાં આજના સમયમાં લોકોમાં વાળને લગતી સમસ્યાઓમાં વધારો થયો છે. તેમજ વધારે ટેન્શન લેવાને કારણે અને ભોજનમાં જરૂરી ખનીજોની કમીને કારણે, આજકાલ સમય પહેલા જ લોકોના વાળ ખરવા લાગે છે. વાળ ખરવા બહુ સામાન્ય બાબત છે,

શું તમે વાળની સમસ્યા થી પરેશાન છો? તો આજ થી જ શરૂ કરો આ ઈલાજ જે વાળને ખરતા, ટૂટતા અને પાતળા થવાથી રોકવા માટે છે રામબાણ Read More »

Scroll to Top