આયુર્વેદિક

આંગળીઓ માં તાંબાની વીંટી પહેરવાથી મળે છે કિસ્મત અને સ્વાસ્થય ને આ લાભ, 10થી વધુ રોગો રહે છે દૂર, ફાયદ જાણી તમે પણ પહેરવા લાગશો

લોકો તેમના ગ્રહની શાંતિ અને દોષને દૂર કરવા માટે જુદા-જુદા ધાતુંની વીટી પહેરે છે. બધા ગ્રહ માટે જુદી-જુદી ધાતુ હોય છે. બધા ગ્રહના રાજા સૂર્ય હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં તાંબાને સૂર્યની ધાતુ ગણાયું છે. સૂર્યથી સંબંધિત બધા રોગોને દૂર કરવા માટે લોકો તાંબાની વીટી પહેરે છે. સૌથી પહેલા તાંબાની વીટીને સૂર્યની આંગળીમાં પહેરવી જોઈએ, એટલે કે […]

આંગળીઓ માં તાંબાની વીંટી પહેરવાથી મળે છે કિસ્મત અને સ્વાસ્થય ને આ લાભ, 10થી વધુ રોગો રહે છે દૂર, ફાયદ જાણી તમે પણ પહેરવા લાગશો Read More »

લીલા સોના તરીકે ઓળખાતી આના સેવનથી કેન્સર પણ રહે છે દૂર, હાર્ટએટેક વાળા જરૂર વાંચી દરેકને શેર કરી જણાવો

પિસ્તા એક પ્રકારનો સૂકો મેવો છે. જે ઘણા પ્રકારની મીઠાઈઓ અને વ્યંજનો નો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ દેખાવમાં એક અખરોટ ની જેમ હોય છે જેના છીલકા ઉતારીને ખાવામાં આવે છે. આ લીલા રંગ નો સૂકો મેવો છે જે ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે, તેટલા જ વધારે તેના તબિયત ના ફાયદા છે. પિસ્તા

લીલા સોના તરીકે ઓળખાતી આના સેવનથી કેન્સર પણ રહે છે દૂર, હાર્ટએટેક વાળા જરૂર વાંચી દરેકને શેર કરી જણાવો Read More »

શું તમે પણ રોકી રહ્યા છો પેશાબ? તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ ગંભીર બીમારી, અહી ક્લિક કરી વાંચો વધુ માં

લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાની ટેવ પેશાબની કોથળી, કિડની અથવા પેશાબની નળીઓમાં બળતરા અને સોજો જેવી સમસ્યાઓનો શિકાર બનાવી શકે છે. કિડની માટે આમ કરવું ખૂબ નુકસાનકારક છે. આ કિડનીની કામગીરીને અવરોધે છે.  અને તેના પ્રભાવને અસર કરે છે. પેશાબમાં રહેલા ખનિજો, કિડનીમા પથરી નું નિર્માણ કરી શકે છે. આને કારણે, કિડનીમાં પથરી અથવા

શું તમે પણ રોકી રહ્યા છો પેશાબ? તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ ગંભીર બીમારી, અહી ક્લિક કરી વાંચો વધુ માં Read More »

બાળકને નવા દાંત આવતા હોય ત્યારે અપનાવો આ ટિપ્સ, તબિયત પણ સારી રહેશે અને ઊંઘ પણ સારી લેશે, વાંચવા અહી ક્લિક કરો

બાળકોને દાંત જ્યારે આવે છે ત્યારે બાળક અચૂક બીમાર પડે છે.  આ સમયે બાળકને ડાયરિયા, તાવ, માથામાં દુખાવો જેવી સમસ્યા સતાવતી હોવાથી તેનો સ્વભાવ પણ ચીડિયો થઇ જાય છે. બાળક સતત રડ્યાં કરે છે. બાળકની આ સ્થિતિ જોઈને પેરેન્ટસ પણ મૂંઝવણમાં મૂકાય જાય છે. દાંત આવતી વખતે થતી મુશ્કેલી પેઢામાં ખંજવાળ આવવી,આંખોમાં પીડા થવી,કબજિયાતની સમસ્યા,તાવ

બાળકને નવા દાંત આવતા હોય ત્યારે અપનાવો આ ટિપ્સ, તબિયત પણ સારી રહેશે અને ઊંઘ પણ સારી લેશે, વાંચવા અહી ક્લિક કરો Read More »

જિંદગીમાં જરૂર કરો આ કામ, કેમકે 100 રોગોની એક દવા છે આ, જરૂર જાણો અહી ક્લિક કરી

હાસ્યને સર્વ શ્રેષ્ઠ દવા કહેવામાં આવે છે. કારણ કે તે ઘણી પ્રકારની માનસીક સમસ્યાઓનું નિદાન કરી શકે છે. જ્યારે આપણે હસીયે ત્યારે આપણા મગજના તમામ સ્નાયુઓ સક્રિય થઈ જાય છે અને રક્ત પરિભ્રમણ તીવ્ર બને છે. તેના પરિણામે આપણા શરીરમાં પૂર્ણ પ્રમાણમાં ઓક્સિજન પહોંચવા લાગે છે. તે આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તણાવ અને ડિપ્રેશન

જિંદગીમાં જરૂર કરો આ કામ, કેમકે 100 રોગોની એક દવા છે આ, જરૂર જાણો અહી ક્લિક કરી Read More »

ડાયાબિટીસ, પેટનો કે માથાના દુખાવા જેવા અનેક રોગોની એક દવા બસ ખાલી કરો આનું સેવન, મળી જાશે તરત રાહત

પાકેલા આદુને સુકવી લેવાથી સુંઠ બને છે. આદુ અને સુંઠના ગુણ લગભગ સરખા જ છે. એ જમવામાં રુચી ઉપજાવે છે, પાચક, તીખી, સ્નીગ્ધ, ઉષ્ણ અને પચવામાં હલકી છે.  પચ્યા પછી મધુર વીપાક બને છે. વળી એ ભુખ લગાડનાર, હૃદયને બળ આપનાર તથા કફ અને વાયુના રોગો મટાડનાર છે. સુંઠથી પાચનક્રીયા બહુ સારી રીતે થાય છે.

ડાયાબિટીસ, પેટનો કે માથાના દુખાવા જેવા અનેક રોગોની એક દવા બસ ખાલી કરો આનું સેવન, મળી જાશે તરત રાહત Read More »

ખાંડ સફેદ જેર છે, તેનાથી થાય છે આ પાંચ ગંભીર બીમારીઓ, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેક ને જણાવો

સૌથી સામાન્ય લાગતી અને ઘણી બધી બિમારીઓનું મુળ એવી મેદસ્વીતા ખાંડ ખાવાથી થઇ શકે છે. જ્યારે ખાંડ ખાઇએ છીએ ત્યારે આપણાં શરીરમાં લીપોપ્રોટીન લિપોઝ બને છે. આ કારણે આપણી કોશિકાઓમાં ફેટ જમા થવા લાગે છે. પરિણામે આપણને મેદસ્વીતા ઘેરી લે છે. જ્યારે વધુ શુગર લઇએ છીએ ત્યારે તેની સીધી અસર ઇમ્યુનિટી સિસ્ટમ પર પડે છે. 

ખાંડ સફેદ જેર છે, તેનાથી થાય છે આ પાંચ ગંભીર બીમારીઓ, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેક ને જણાવો Read More »

શું તમે જાણો છો શંખ વગાડવાથી થતાં સ્વાસ્થયલક્ષી આ લાભો ? 10 થી વધુ બીમારીઓ રહે છે દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો

શંખ રાખવા અને વગાડવાના ઘણાં ફાયદા થાય છે. હિંદુ ધર્મમાં શંખને વિજય, સમૃદ્ધિ, શુભ અને યશનું પ્રતિક માનવામાં આવે છે. અનેક દેવી દેવતાઓના ફોટોમાં શંખ જોવા મળે છે. ઉત્સવ, પૂજા, હવન, મંગલધ્વનિ, પ્રયાણ, આગમન, યુદ્વ આરંભ, લગ્ન, રાજ્યાભિષેક જેવા ધાર્મિક કાર્યોમાં શંખ વગાડવામાં આવે છે. શંખને લક્ષ્મીજીનું સહોદર અને વિષ્ણુનો પ્રિય માનવામાં આવે છે. એવું

શું તમે જાણો છો શંખ વગાડવાથી થતાં સ્વાસ્થયલક્ષી આ લાભો ? 10 થી વધુ બીમારીઓ રહે છે દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

ગાંઠ ભલે ગર્ભાશય ની હોય કે ચરબીની દરેક પ્રકારની ગાંઠ માથી છૂટકારો મેળવવા જરૂર કરો આ ઔષધિનું સેવન, અહી ક્લિક કરી જાણો તેની રીત

ભારતભરમાં બગીચાઓમાં તથા રસ્તા કાંઠે શોભાના વૃક્ષ તરીકે રોપવામાં આવે છે. ટેકરાળ વિસ્તારમાં પણ સારી રીતે ઊગી શકે છે. કાંચનાર એ એક સુંદર પુષ્પો ધરાવતું વૃક્ષ છે. ભારતીય ઉપખંડમાં પ્રખ્યાત એવી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સામાં આ વૃક્ષના ઉપાંગોનો ઉપયોગ કરવામાં આવેલો છે. ગુજરાતમાં પતરાળા પણ આજકાલ આ વૃક્ષનાં પાનમાંથી બને છે, જે પહેલા ખાખરાનાં પાનમાંથી બનતા

ગાંઠ ભલે ગર્ભાશય ની હોય કે ચરબીની દરેક પ્રકારની ગાંઠ માથી છૂટકારો મેળવવા જરૂર કરો આ ઔષધિનું સેવન, અહી ક્લિક કરી જાણો તેની રીત Read More »

કૂતરું કરડી જાય તો તાત્કાલિક કરો આ ઉપાય, આનાથી સારી દવા બીજી કોઈ નથી, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને બતાવો

કૂતરાં આપણાં નેક્સ્ટ ડોર નેબર છે. ફળિયાની બહાર પગ મૂકીએ એટલે દર્શન આપે જ. તેઓ શેરીનું રક્ષણ કરી પાડોશી ધર્મ બજાવે છે, તો વળી વાંકું પડે તો વડચકાં અને બટકાં પણ ભરે છે. પાડોશીઓ વચ્ચે વડચકાં ભરવાનાં વહેવાર હોય તો કૂતરાં પણ વહેવાર નિભાવવા બટકાં કેમ ન ભરે. બટકાં ભરવા માટે તેઓ મોટે ભાગે બાળકોને

કૂતરું કરડી જાય તો તાત્કાલિક કરો આ ઉપાય, આનાથી સારી દવા બીજી કોઈ નથી, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને બતાવો Read More »

Scroll to Top