આયુર્વેદિક

કફ અને પિત્તના 50થી વધુ દરેક રોગોથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, વાંચવા માટે અહી ક્લિક કરો

સોપારી મુખ્યત્વે પૂજા-પાઠ મા વપરાય છે. સોપારીના બે જ મુખ્ય ઉપયોગો જોયા છે. એક તો તે પીપળના પાન કે નાગરવેલના પાન સાથે પૂજામા શાંતિ પાઠ, હવન કે કળશ ની સ્થાપના કરવા સમયે ઉપયોગમા લેવામા આવે છે. સામાન્ય રીતે સોપારી વિશે લોકો એવું માનતા હોય છે. કે સોપારી એ ખાવામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય […]

કફ અને પિત્તના 50થી વધુ દરેક રોગોથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, વાંચવા માટે અહી ક્લિક કરો Read More »

ડાયાબિટીસ અને હાર્ટ ના પ્રોબ્લેમથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન,ફાયદા જાણી ચોંકી જાશો

અળસીમાં અનેક અસરકારક ગુણો છે, પણ બહુ ઓછા લોકોને આ વિષેની જાણકારી હશે. અળસીનું રોજ સેવન કરવાથી અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે. અળસીમાં ઓમેગા-3 હોય છે જે આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. ઓમેગા 3 આપણા શરીરની અંદર નથી બનતું માટે ભોજન દ્વારા જ તે ગ્રહણ કરી શકાય છે. માંસાહારીઓને તો

ડાયાબિટીસ અને હાર્ટ ના પ્રોબ્લેમથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન,ફાયદા જાણી ચોંકી જાશો Read More »

માત્ર આ પાણી પીવાથી ક્યારેય નથી આવતી બીમારી, અહી ક્લિક કરી વાંચો કઈ કઈ બીમારી દૂર રાખશે આ અમ્રુત સમાન પાણી તમને

માટલાના પાણીને શીતળ , હળવા ,સ્વચ્છ અને અમૃત સમાન ગણાય છે . આ પ્રાકૃતિક જળના સ્ત્રોત છે. જે ઉષ્માથી ભરપૂર હોય છે. અને શરીરેની ગતિશીલતાને જાણવી રાખે છે. ગરીબોનું ફ્રિજ એટલે કે માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે અમૃત છે, પરંતુ તેને એમજ અમૃત નથી કહેવામા આવતું, હકીકતમાં માટલાનું પાણી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. માટીના વાસણોનો

માત્ર આ પાણી પીવાથી ક્યારેય નથી આવતી બીમારી, અહી ક્લિક કરી વાંચો કઈ કઈ બીમારી દૂર રાખશે આ અમ્રુત સમાન પાણી તમને Read More »

શિયાળામાં થતાં અસહ્ય ઢીંચણ અને સાંધાના દુખાવાથી કાયમી છૂટકારો મેળવવવા જરૂર અપનાવો આ અસરકારક ઉપાય, અહી ક્લિક કરી જાણો અને દરેકને શેર કરી જરૂર જણાવો

સાંધાના દુખાવાથી લડી રહેલા લોકો માટે શિયાળાની ઋતુ મુશ્કેલી પેદા કરી શકે છે. શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. શિયાળામાં શરીરમાં સોજો આવવાનું શરૂ થઇ જાય છે. તેના કેટલાય કારણ છે. સાંધાનો દુખાવો થવાનું કારણ: શિયાળો આવતા જ વૃદ્ધ લોકોને સાંધાના દુખાવાની સમસ્યા વધતી જોવા મળે છે. જેમ, જેમ શરદી વધતી જાય છે દુખાવામાં પણ

શિયાળામાં થતાં અસહ્ય ઢીંચણ અને સાંધાના દુખાવાથી કાયમી છૂટકારો મેળવવવા જરૂર અપનાવો આ અસરકારક ઉપાય, અહી ક્લિક કરી જાણો અને દરેકને શેર કરી જરૂર જણાવો Read More »

વાંજિયાપણું દૂર કરી ગર્ભ રાખવાના માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો

ઓછામાં ઓછું એક વર્ષ સુધી નિયમિત, સમયસર અને કોઈપણ પ્રકારના ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યા વગર સંભોગ કરવાવાળી સ્ત્રી, જ્યારે ગર્ભધારણ કરવામાં અસર્મથ રહે છે, ત્યારે તેને વાંજિયાપણું કે વાંજિયાપણાથી જોડાયેલી સમસ્યા ગણવામાં આવે છે. ગર્ભાવસ્થા બનાવી રાખવી અને એક જીવતા બાળકને જન્મ ના આપી શકવામાં અસમર્થતા પણ, વાંજિયાપણામાં જ સમાયેલી છે. સ્ત્રીઓમાં પ્રજનન ક્ષમતા જુદીજુદી સ્વાસ્થ્ય

વાંજિયાપણું દૂર કરી ગર્ભ રાખવાના માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો Read More »

કોલેસ્ટ્રોલ ની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, આ ઉપયોગી માહિતી શેર કરી દરેકને જરૂર જણાવો

જો બ્લડની અંદર કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય ત્યારે તે ઘણી બધી બિમારીઓનું આગમન નોતરે છે. જેમકે હાર્ટ એટેક, બ્લડ-પ્રેશર, કિડની પર અસર થવી, પાચનતંત્રનું બગડવું, તેમજ નળીની અંદર બ્લડ સર્ક્યુલેશન બરાબર ન થવુ વગેરે. કોલેસ્ટ્રોલ શાના કારણે વધે છે,ખાવા-પીવામાં લાપરવાહી કરવાથી,ધૂમ્રપાન અને શરાબનો વધારે પડતું સેવન કરવાથી,વધારે પડતાં શરીરના વજનથી,તેલને વારંવાર ગરમ કરી તેમાં ખાવાનું

કોલેસ્ટ્રોલ ની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, આ ઉપયોગી માહિતી શેર કરી દરેકને જરૂર જણાવો Read More »

પેટ અને સ્કીનની દરેક સમસ્યા થી છૂટકારો મેળવી, લોહીની ઉણપ ને દૂર કરે છે માત્ર આ એક વસ્તુનું સેવન, જરૂર જાણો તેના ચમત્કારિ અન્ય ફાયદા

સાગો કરીને એક ઝાડ છે, કે જે મુખ્યત્વે સાઉથ ભારતમાં વધુ જોવા મળે છે. કે જેના મૂળીયામાંથી નીકળતા ગુંદર જેવા પદાર્થમાંથી સાબુદાણા તૈયાર કરવામાં આવે છે. કેરળના લોકો આ ઝાડને ‘કપ્પા’ કહે છે. સાબુદાણા જે સફેદ નાના મોતી જેવા દેખાય છે.  તેમનો ઉપયોગ મોટાભાગે વ્રત ઉપવાસમાં ખાવા માટે કરવામાં આવે છે. સાબુદાણા પોષણ ધરાવતા નથી.

પેટ અને સ્કીનની દરેક સમસ્યા થી છૂટકારો મેળવી, લોહીની ઉણપ ને દૂર કરે છે માત્ર આ એક વસ્તુનું સેવન, જરૂર જાણો તેના ચમત્કારિ અન્ય ફાયદા Read More »

દરરોજ માત્ર આ એક વસ્તુનું સેવન બચાવી શકે છે ડાયાબિટીસ, વજન વધારા જેવી અનેક સમસ્યા માથી, જરૂર જાણો અહી ક્લિક કરી

રવા ને ઘઉંનો જ એક પ્રકાર કહી શકાય છે. તેને મોટાભાગની જગ્યાએ સોજી ના નામથી ઓળખવામાં આવે છે. રવામાંથી વિવિધ વાનગીઓ બનતી હોય છે. ફરસાણથી લઈને મીઠાઈમાં પણ રવાનો ઉપયોગ થાય છે. રવાનો શીરો અબાલ-વૃદ્ધ સૌકોઇને પ્રિય હોય છે. રવા માં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધુ છે. આ બંને પાચનને ધીમું કરે છે. છતાં ભરપેટ

દરરોજ માત્ર આ એક વસ્તુનું સેવન બચાવી શકે છે ડાયાબિટીસ, વજન વધારા જેવી અનેક સમસ્યા માથી, જરૂર જાણો અહી ક્લિક કરી Read More »

100થી વધુ રોગોનું મુખ્ય કારણ છે માત્ર આ એક વસ્તુની ઉણપ, જરૂર જાણો અને દરેકને શેર કરી જણાવો

પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે તે જાણતાં છતાં ઘણા બધા લોકો પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીતા નથી. આવશ્યક પ્રમાણમાં પાણી ન પીવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. અને ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. લક્ષણો: અમુક ઉંમર પછી અથવા તો વ્યક્તિની તરસની સંવેદના ઓછી થઈ જવાને કારણે તરસ ઓછી લાગતી હોય

100થી વધુ રોગોનું મુખ્ય કારણ છે માત્ર આ એક વસ્તુની ઉણપ, જરૂર જાણો અને દરેકને શેર કરી જણાવો Read More »

લોટમાં મિક્સ કરો આ એક વસ્તુ અને રહો ડાયાબિટીસ, સાંધાના દુખાવા જેવા 50થી વધુ બીમારીઓથી દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો

સોયાબીનમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોવાના કારણે તે પોષણયુક્ત વધુ હોય છે. પ્રોટીનની સાથે સાથે તેમાં વિટામીન અને ખનીજ અને વિટામીન ‘બિ’ કોમ્પ્લેક્ષ અને વિટામીન ‘ઈ’ વધુ પ્રમાણમાં હોય છે, જે શરીર નિર્માણ માટે જરૂરી એમીનો એસીડ પૂરું પાડે છે. સોયાબીન પ્રોટીન અને આઈસોફ્લેબોસથી ભરપુર આહારનું સેવન રજોનિવૃત મહિલાઓમાં હાડકાને નબળા હોવા અને હાડકાના ક્ષારણ સાથે

લોટમાં મિક્સ કરો આ એક વસ્તુ અને રહો ડાયાબિટીસ, સાંધાના દુખાવા જેવા 50થી વધુ બીમારીઓથી દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

Scroll to Top