શું તમે પણ પેટ માં ગેસ ની સમસ્યા થી પીડાઓ છો? તો આ ઉપાય તમને ફક્ત થોડીક જ મિનિટો માં આપશે ઘણી રાહત

ગેસના રોગમાં કેવો ખોરાક લેશો ? બહુ જ ઉકાળેલા તળેલા પદાર્થો ન લો. મેંદાનો ઉપયોગ ન કરો. ઘઉં એના થુલા સાથે જ ઉપયોગમાં લો. રોજિંદા ખોરાકમાં શાકભાજી અને ફળોનો શક્ય એટલો ઉપયોગ કરો. સાક૨-ગોળ, મધ કે ફળોના સ્વરૂપમાં લો. શોધિત ખાંડ સફેદ ન લ્યો. રોજિંદા ખોરાકમાં કેવળ સૂકો-ભૂંજેલો-તળેલો ખોરાક ન લ્યો. ખાસ કરીને કબજિયાત થાય […]

શું તમે પણ પેટ માં ગેસ ની સમસ્યા થી પીડાઓ છો? તો આ ઉપાય તમને ફક્ત થોડીક જ મિનિટો માં આપશે ઘણી રાહત Read More »

જાણી લ્યો વારંવાર લગતા પેશાબનું કારણ અને રાહત મેળવવા અજમાવો સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપાય

ઘણીવાર લોકોને એવું ફીલ થાય છે, કે તેમને સામાન્ય કરતાં વધુવાર પેશાબ કરવા માટે જવું પડી રહ્યું છે. વારંવાર યૂરિન આવવું એક મોટી પરેશાની છે, કારણ કે તેના કારણે રોજિંદા જીવનમાં પરેશાની થવા લાગે છે. રાતે ઊંઘ ખરાબ થાય છે. વારંવાર પેશાબ આવન કારણે ઘણીવખત આપણે બહાર ગયા હોઈએ ત્યારે પણ શરમજનક પરિસ્થિતિ ઊભી થાય છે.

જાણી લ્યો વારંવાર લગતા પેશાબનું કારણ અને રાહત મેળવવા અજમાવો સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપાય Read More »

શું તમે જાણો છો આ છોડ કેટલો ફાયદાકારક છે ? આનો ઉપયોગ દરેક બીમારીમાં છે ગુણકારી, અમૂલ્ય ફાયદા જાણીને ચોંકી જાશો તમે પણ

ડમરો એક છોડ છે. આયુર્વેદમાં તેના ઔષધીય ગુણધર્મોને લીધે તે સદીઓથી વિવિધ પ્રકારના રોગો માટે વપરાય છે. ડમરા નો સુગંધિત છોડ દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. ડમરો ઝેર, લોહીબગાડ, કોઢ, શરીરની ભીનાશ, ખંજવાળ અને ત્રીદોષ મટાડે છે. ડમરો દીપન, પાચન, યકૃત-પીત્તની સારક, વાયુને હરનાર, સોજો ઉતારનાર, તાવ મટાડનાર, મુત્ર વધારનાર તથા ગર્ભાશયને સંકોચે છે.

શું તમે જાણો છો આ છોડ કેટલો ફાયદાકારક છે ? આનો ઉપયોગ દરેક બીમારીમાં છે ગુણકારી, અમૂલ્ય ફાયદા જાણીને ચોંકી જાશો તમે પણ Read More »

ખૂબ પાવરફૂલ છે આ ઔષધિ, રોજ આ રીતે લેવાથી વધશે સેક્સુઅલ પાવર અને દૂર થશે શરીરની અનેક ખરાબ બીમારીઓ

અશ્વગંધા મધુર, તૂરી, કડવી ઉષ્ણવીર્ય, વાજીકર તથા વાયુ અને કફનો નાશ કરનાર છે. આચાર્ય ચરકના મત પ્રમાણે અશ્વગંધા શરીરને પુષ્ટ કરનાર તથા રોગ પ્રતિકારક શકિતને વધારનાર છે. શરીરના ધાતુકોષોના ઘસારા સામે તેની પૂર્તિ માટે જીવનીય દ્રવ્ય તરીકે ઉપયોગી છે. તથા રસાયણ પણ હોઈ શરીરમાં વહન થતાં રસ દ્રવ્યોની વિકૃતિઓને સુધારી આરોગ્ય પ્રદાન કરે છે. તથા

ખૂબ પાવરફૂલ છે આ ઔષધિ, રોજ આ રીતે લેવાથી વધશે સેક્સુઅલ પાવર અને દૂર થશે શરીરની અનેક ખરાબ બીમારીઓ Read More »

સંસ્કૃત માં વિશ્વભેષજ તરીકે ઓળખાતી અને વિશ્વ ની ઉત્તમ ઔષધિ કહી શકાય એવી ઔષધિ વિષે જાણો

સૂંઠ નું મૂળ સંસ્કૃત નામ વિશ્વભેષજ અને નાગર છે. સૂંઠ પ્રકૃતિમાં થોડી સ્નિગ્ધ, હલકી, ઉષ્ણવીર્ય, દીપન, રોચન, સ્વાદમાં તીખી તથા કફ અને વાયુનાશક તથા પીડા શામક છે.સૂંઠ નો ફાંટ બનાવી ને તે અનેક દર્દો ના નિવારણ માટે વાપરવામાં આવે છે . તો ચાલો આપણે તે બનાવની વિધિ વિષે જાણીએ. સૂંઠનો ફાંટ બનાવવાનો વિધિ: સૂંઠનો ફાંટ

સંસ્કૃત માં વિશ્વભેષજ તરીકે ઓળખાતી અને વિશ્વ ની ઉત્તમ ઔષધિ કહી શકાય એવી ઔષધિ વિષે જાણો Read More »

જાણો અલગ અલગ શાકભાજી માં રહેલા ગુણ અને તેના સેવનથી શરીરને થતાં લાભ વિશે વિસ્તારથી, શેર કરવાનું ભૂલતા નહીં

લોકો એવું માને છે કે ફળોના સેવનથી શરીર તમામ રોગોથી દૂર રહે છે, અને એ વાત સાચી પણ છે, પરંતુ ફક્ત ફાળો જ નથી રોજિંદા વપરાશ માં લેવાતા શાકભાજી પણ શરીરના રોગને દૂર કરવા માટે તેટલાજ લાભકારી છે. જો તમે નો જાણતા હોવ તો આ લેખ અંત સુધી વાંચો, અને જાણો કઈ શાકભાજી કેટલી લાભદાયી

જાણો અલગ અલગ શાકભાજી માં રહેલા ગુણ અને તેના સેવનથી શરીરને થતાં લાભ વિશે વિસ્તારથી, શેર કરવાનું ભૂલતા નહીં Read More »

આ ઔષધિ માંથી બનતો ક્ષીરપાક દૂર કરે છે જાતીય નબળાઈ, તેમજ વજન વધારવા અને કોઈ પણ પ્રકાર ના ચાંદા મટાડવા છે સક્ષમ

શતાવરી નું મૂળ સંસ્કૃત નામ બહુપત્રા છે. તેની પ્રકૃતિ શીતવીર્ય, બલપ્રદ શીતળ અને પિત્તશામક છે. શતાવરીનો ક્ષીરપાક અથવા ખીર બનાવવાની બનાવી ને ખવાય છે. તો ચાલો આ ક્ષીરપાક બનવાની રીત જોઈએ અને તેનાથી થતાં ફાયદા પણ જોઈએ. ૨૦૦ ગ્રામ દૂધ તથા તેટલાં જ પાણીનું મિશ્રણ કરી તેમાં એક તોલાભાર શતાવરીના મૂળનું ચૂર્ણ તથા અર્ધો તોલો

આ ઔષધિ માંથી બનતો ક્ષીરપાક દૂર કરે છે જાતીય નબળાઈ, તેમજ વજન વધારવા અને કોઈ પણ પ્રકાર ના ચાંદા મટાડવા છે સક્ષમ Read More »

વગર ખર્ચે માત્ર 1 કલાકમાં ગાળાની ખરાશ, દુખાવા, સોજો થઈ જશે ગાયબ માત્ર આ ઘરેલુ ઉપાયથી..

ઋતુ બદલાતા જ ગળામાં ખરાશ આવવી એ સામાન્ય બાબત છે પરંતુ આ વાયરસમાં  ગળામાં દુખાવો અને શરદી થવાથી લોકોની ચિંતામાં વધારો થાય છે. ઠંડીમાં શરદી અને વાયરલ તાવ જેવી સમસ્યા પણ થવા લાગે છે પરંતુ ગળાની ખરાશને લોકો સામાન્ય બાબત સમજીને નજરઅંદાજ કરે છે. પરંતુ આમ કરવાથી તકલીફ વધી શકે છે. આથી ગળાની ખરાશથી છૂટકારો

વગર ખર્ચે માત્ર 1 કલાકમાં ગાળાની ખરાશ, દુખાવા, સોજો થઈ જશે ગાયબ માત્ર આ ઘરેલુ ઉપાયથી.. Read More »

લોહી શુદ્ધ કરી ઋતુ પરિવર્તનથી થતાં તાવ-શરદી, ઉધારસમાં તો છે દવા કરતાં વધુ અસરકારક, માત્ર 1 દિવસમાં જોવા મળશે પરિણામ

ભારતની મહત્વપૂર્ણ શાકભાજી માંથી એક છે. પરવળને એકલું કે અન્ય શાકભાજીઓની સાથે બનાવવામાં આવે છે. મોટાભાગે પરવળને ગ્રેવીની રીતે અને સૂકા વ્યંજનની જેમ બનાવવામાં આવે છે. પરવળ નો કેટલીક જગ્યા એ ઔષધી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. પરવળ નો આકાર અને દેખાવ તુરીયા જેવો હોય છે. અન્ય શાકભાજી કરતાં પરવળનું શાક વિશેષ ગણાય છે,

લોહી શુદ્ધ કરી ઋતુ પરિવર્તનથી થતાં તાવ-શરદી, ઉધારસમાં તો છે દવા કરતાં વધુ અસરકારક, માત્ર 1 દિવસમાં જોવા મળશે પરિણામ Read More »

ઔષધીય ગુણોનો ભંડાર છે આ ફૂલ, આના એટલા છે ફાયદા કે તમે વિચારી પણ નહીં શકો…તમે પણ જાણો તેના લાજવાબ ફાયદા

નાગકેસરના ફૂલોનો ઉપયોગ આયુર્વેદમાં થાય છે અને તેની સહાયથી અનેક રોગો મટે છે. નાગકેસર ઘણા ઔષધીય ગુણો થી પણ ભરપૂર છે. નાગકેસર ને બીજા ઘણા નામોથી ઓળખવામાં આવે છે જેવા કે નાગચંપા, ભુજંગખ્યા, હેમ અને નાગપુષ્પ પણ કહેવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે નાગકેસર સ્વાદમાં કડવું અને તુરું, શીતળ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ-પિત્તશામક, લિવર, મગજ

ઔષધીય ગુણોનો ભંડાર છે આ ફૂલ, આના એટલા છે ફાયદા કે તમે વિચારી પણ નહીં શકો…તમે પણ જાણો તેના લાજવાબ ફાયદા Read More »

Scroll to Top