માત્ર 3 દિવસમાં આ પાંદથી ડાયાબિટીસ માંથી જીવનભર છુટકારો, વર્ષોની દવા કાયમી થશે બંધ

આકડો એક વનસ્પતિ છે જેને મદાર પણ કહેવાય છે. આંકડાનો ક્ષુપ છત્તાદાર હોય છે અને એનાં પર્ણો વડનાં પાંદડાં સમાન જાડાં હોય છે. લીલાં સફેદ રુવાંટીવાળાં પાંદડાં પાકી જાય ત્યારે પીળા રંગનાં થઇ જાય છે. એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે. ફૂલ પર રંગીન પાંખડીઓ હોય છે, જેનો આકાર આંબાનાં પર્ણ જેવો હોય છે. […]

માત્ર 3 દિવસમાં આ પાંદથી ડાયાબિટીસ માંથી જીવનભર છુટકારો, વર્ષોની દવા કાયમી થશે બંધ Read More »

મળી ગયો જૂનો દાંઢ નો સડો કે દુખાવો દૂર કરી દાંત અને પેઢા ને જીવનભર મજબૂત કરવાનો જોરદાર દેશી ઈલાજ

ઘણા લોકોને ક્યારેક અચાનક દાંતનો દુખાવો થવાનો અનુભવ થયો હશે. આથી તેને ઓછો કરવાનાં કુદરતી અને સુરક્ષિત ઉપાયો જાણવા ખૂબજ મહત્વનાં છે. ઘણાંબધાં કુદરતી આયુર્વેદિક દર્દશામકો જેવા કે રાઈ, કાળાં મરી અથવા લસણ જેનો ઉપયોગ દાંતનાં દુખાવાની રાહત માટે અસરકારક રીતે થઈ શકે છે. દરરોજ બ્રશ કરવા છતાં પણ હમેશા દાંતોમાં જગ્યા થઇ જવી, કે

મળી ગયો જૂનો દાંઢ નો સડો કે દુખાવો દૂર કરી દાંત અને પેઢા ને જીવનભર મજબૂત કરવાનો જોરદાર દેશી ઈલાજ Read More »

માત્ર આ એક શાકભાજીથી વાત્ત-પિત્ત અને કફના દરેક રોગ અને કબજિયાત જીવનભર વગર દવાએ ગાયબ

પરવળ નો આકાર અને દેખાવ  ધિલોડા જેવો હોય છે. અન્ય ફળો કરતાં પરવળનું શાક વિશેષ પથ્ય છે, તેથી તેનું વધારે મહત્ત્વ અંકાયું છે. આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં એ વધુ પ્રમાણમાં થાય છે. હવે તો ગુજરાતમાં પણ સારા પ્રમાણમાં તેનું વાવેતર થવા લાગ્યું છે. પરવળના બી થાય છે, પરંતુ તેના વેલા પર ફળ

માત્ર આ એક શાકભાજીથી વાત્ત-પિત્ત અને કફના દરેક રોગ અને કબજિયાત જીવનભર વગર દવાએ ગાયબ Read More »

માત્ર આ ચમત્કારી ઔષધીના ઉપયોગથી જીવો ત્યાં સુધી સોજા-દુખાવા અને યૌન કમજોરીથી છુટકારો

ધતુરો એક એવું ફળ છે જે મહાદેવને ખુબ જ પ્રિય છે, લોકો મહાદેવને પ્રસન્ન કરવા માટે અને એની પૂજા કરવા માટે ધતુરાના ફળ જરૂર ચડાવે છે. દમ-શ્વાસના દર્દીને જેમણે દુઃખી થતાં જોયા હોય તેમને જ ખ્યાલ આવે છે. એવો કંટાળાજનક વ્યાધિ છે. આખી રાત પથારીમાં તકિયા નો ટેકો લઈને બેસી રહેવું પડે. ઉધરસ આવે પણ

માત્ર આ ચમત્કારી ઔષધીના ઉપયોગથી જીવો ત્યાં સુધી સોજા-દુખાવા અને યૌન કમજોરીથી છુટકારો Read More »

આ શાક કોણે ન ખાવું જોઈએ અને ક્યારે ન ખાવા જોઈએ, જાણો અત્યારેજ…

પોષક તત્વો ની દ્રષ્ટિ એ ગલકા અને તૂરિયાં માં ખાસ તફાવત નથી.તુરીયા ભારતમાં સર્વત્ર થાય છે. પશ્ચિમના દેશોમાં શાક તરીકે એ જાણીતા નથી. દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં તેનું શાક વધારે લોકપ્રિય છે. ધોળીયાં આવેલા બહુ લાંબા થાય છે અને તેને આછા પીળા રંગના ફૂલો આવે છે. ગલકા ના ફૂલ સવારે ખીલે છે જ્યારે તુંરિયા

આ શાક કોણે ન ખાવું જોઈએ અને ક્યારે ન ખાવા જોઈએ, જાણો અત્યારેજ… Read More »

1 અઠવાડિયામાં 3 થી 4 કિલો વજન ઘટાડી શકે છે આ 1 ચૂર્ણ, ઘરે જ બનાવો અને ફટાફટ બની જાઓ સ્લિમ અને દેખાવ સૌથી સુંદર

આજકાલ ના સામય માં લોકો ના ખોરાક ખૂબ ખરાબ થઈ ગયા છે. એમાં પણ જંકફૂડ ના સેવન થી ઘણા લોકો માં મોટાપણું જોવા મળે છે. ઘણા લોકો ની ઓફિસ જોબ હોવાને લીધે તેમણે સતત ખુરશી પર બેસી રહેવા ને લીધે પણ જાડાપણાં ની સમસ્યા જોવા મળે છે. જાડાપણું એ કોઈ ગંભીર બીમારી નથી પણ તેને

1 અઠવાડિયામાં 3 થી 4 કિલો વજન ઘટાડી શકે છે આ 1 ચૂર્ણ, ઘરે જ બનાવો અને ફટાફટ બની જાઓ સ્લિમ અને દેખાવ સૌથી સુંદર Read More »

આના સેવન માત્રથી 24 કલાકમાં તાવ, નબળાઈ અને સાંધાના દુખાવા ગાયબ, જીવનભર દવાથી છુટકારો

મેથીના દાણામાં પ્રોટીન ચરબી કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ ફોસ્ફરસ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે ઉત્તરાખંડ આયુર્વેદ યુનિવર્સિટી હરિદ્વારના હેલ્ધી સર્કલ અને યોગ વિભાગ આરોગ્ય અને વેલનેશ ના એચઓડી ડો.અવધેશ મિશ્રાકા કહે છે કે રાત્રે પલાળેલા મેથીના દાણા ખાવાથી ઘણા આરોગ્ય લાભ થાય છે. સવારે પલાળેલા મેથીના દાણાના ફાયદા. નબળાઇ: મેથીના દાણા નિયમિત લેવાથી વંધ્યત્વ જેવી

આના સેવન માત્રથી 24 કલાકમાં તાવ, નબળાઈ અને સાંધાના દુખાવા ગાયબ, જીવનભર દવાથી છુટકારો Read More »

માત્ર આ ગુણકારી દાણાથી હાર્ટએટેક અને કોલેસ્ટ્રોલ જીવો ત્યાં સુધી વગર દવાએ ગાયબ

મગફળી ને સસ્તી બદામ પણ કહેવામાં આવે છે. તેમાં પણ લગભગ એજ પોષણ તત્વો હોઇ છે, જે બદામ માંથી મળતા હોઇ છે. બદામ મોંઘી હોઇ છે, જ્યારે મગફળી સસ્તી અને લાભકારી. મગફળી પ્રોટીન નો સારો સ્રોત માનવા માં આવે છે. 100 ગ્રામ કાચી મગફળી માં 1લિટર દૂધ બરાબરપ્રોટીન મળે છે. જમવામાં કે જમ્યા પછી પલાળેલી

માત્ર આ ગુણકારી દાણાથી હાર્ટએટેક અને કોલેસ્ટ્રોલ જીવો ત્યાં સુધી વગર દવાએ ગાયબ Read More »

માત્ર 1 મહિનામાં 3 થી 4 કિલો વજન થઈ જશે ઓછું, વગર દવાએ માત્ર કરી લ્યો આ કામ

સ્થૂળતા એક બીમારી હોય છે અને આ દુનિયાના અડધાથી પણ વધુ જનસંખ્યા આ બિમારી થી ગ્રસ્ત છે. સ્થૂળ હોવાના લીધે શરીરનું વજન વધી જાય છે. જેના કારણે શરીરમાં સરળતાથી અનેક બીમારીઓ આવી જાય છે. સ્થૂળતા હોવાથી સુગર, ઘૂંટણમાં દુખાવો, શ્વાસનું વધવું તેવી અનેક પ્રકારની બિમારી થઇ જાય છે અને તેથી સ્થૂળતાને બીમારીઓનું ઘર પણ કહેવામાં

માત્ર 1 મહિનામાં 3 થી 4 કિલો વજન થઈ જશે ઓછું, વગર દવાએ માત્ર કરી લ્યો આ કામ Read More »

અમદાવાદની આ હોસ્પીટલમાં તમામ પ્રકારની સારવાર આપવામાં આવે છે એકદમ મફત, દરેકને ઉપયોગી આ માહિતી શેર કરી દરેકને જરૂર જણાવો

આજ ના સમય માં જયારે માનવી એટલો સ્વાર્થી બન્યો છે કે મફત મા ચા પણ નથી પાતો ત્યારે ‘સર્વે સન્તુ નીરમયા’ ની ઉક્તિ ને સાર્થક કરતી રોગીઓ માટે ગાંધીનગર રોડ ઉપર આવેલ અમદાવાદ નુ આ દવાખાનું કે જ્યાં કોઈ પણ જાતની ફી લીધા વગર સારવાર આપવામાં આવે છે. તો ચાલો આજે વાત કરવી છે આ

અમદાવાદની આ હોસ્પીટલમાં તમામ પ્રકારની સારવાર આપવામાં આવે છે એકદમ મફત, દરેકને ઉપયોગી આ માહિતી શેર કરી દરેકને જરૂર જણાવો Read More »

Scroll to Top