રાજગીરાનું સેવન સ્વાસ્થ્ય ખુબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે ક્યારેય રાજગીરા અને ગોળના બનેલા લાડુનું સેવન કર્યું છે, રાજગીરા અને ગોળથી બનેલા લાડુ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જી, હા કારણ કે રાજગરો પોષક તત્વોથી ભરપૂર છે. વિટામીન એ, વિટામીન સી, વિટામીન ઈ, …
Read More »કેલ્શિયમનો ભંડાર આ ફળ માત્ર 1 દિવસમાં કરે છે રોગોનો સફાયો, ગોઠણના દુખાવા વાળા તો દોડવા માંડશે
કાચા કેળાનો ઉપયોગ શાક, ચોખા જેવી વાનગીઓ બનાવવા માટે થાય છે, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે.પરંતુ શું તમે જાણો છો કે કાચા કેળાના સેવનથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે.હા, કારણ કે કાચા કેળા પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેથી કાચા કેળાનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો કરે …
Read More »બદામ કરતા 100 ગણી શક્તિશાળી આ વસ્તુનું માત્ર એકવાર કરી લ્યો સેવન, જીવનભર ધાધર, ખરજવું અને હાડકાના દુખાવાથી છુટકારો
દરેક લોકો જાણે છે કે બદામ આપણાં માટે બહુ સ્વાસ્થ્યપ્રદ છે. તેમાં પણ જ્યારે બદામને પલાળીતેનું સેવન કરવામાં આવે ત્યારે તેના ગુણ દસગણા થઇ જાય છે. તેથી જ લોકો બદામને રાત્રે પલાળીને સવારે ખાતા હોય છે. પરંતુ માર્કેટમાં વધી રહેલા બદામ નાં ભાવોને કારણે રોજ બદામ ખાવું મોંઘુ બની રહ્યું …
Read More »કોઈપણ દવા, કસરત કે ડાયટીંગ વગર માત્ર 20 દિવસમાં 3 કિલો વજનમાં ઘટાડો, માત્ર આ 1 મિનિટના કામથી
આજકાલની રહેણીકહેણીને કારણે પેટની ચરબી વધવી એ દરેક માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. જેના કારણે લોકોના આરોગ્ય પર ખરાબ અસર પડી રહી છે અને નવા-નવા રોગો ઉદભવે છે. પેટની વધતી ચરબી ફક્ત સ્વાસ્થ્યને નહિ પરંતુ શરીરના આકારને પણ બગાડે છે. તો આજે અમે લઈને આવ્યા છીએ આ વધતી …
Read More »રસોડાની આ વસ્તુમાં ઢગલા મોઢે છે વિટામિન B12, જીવો ત્યાં સુધી નહિ લેવા પડે ઇન્જેક્શન, 90%થી વધુ લોકો પીડાય છે આ રોગથી તેથી શેર કરી દરેકને જરૂર જણાવો
તંદુરસ્ત શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા સંતુલિત આહાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.તંદુરસ્ત શરીરની રચના માટે આપણા શરીરને વિવિધ સૂક્ષ્મ પોષકતત્વોની જરૂર પડે છે.વિટામીન B12 એ વિવિધ વિટામિન્સમાં આવશ્યક પોષક તત્વ છે, તે આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજની પોસ્ટમાં અમે વિટામીન B12 ની ઉણપના કારણો …
Read More »આજથી એક મહિના સુધી આ વસ્તુ મફત મળે તો પણ નો ખાવ, આખું વર્ષે રહેશે રોગ મુક્ત, 50થી પણ વધુ રોગ નજીક પણ નહિ આવે
ચોમાસામાં લીલા શાકભાજી આસાનીથી અને સસ્તા મળી રહે છે તેથી લોકો તેનું સેવન વધારે પ્રમાણમાં કરે છે ખાસ કરીને આવું ગામડાઓમાં વધુ જોવા મળે છે કેમકે ત્યાં શાકભાજીની ખેતી વધુ થાય છે. પરંતુ શું તમે જાણો છો અમુક શાકભાજીનું ભાદરવા અને આસો મહિનામાં વધુ પ્રમાણમાં સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત …
Read More »આ જોરદાર દેશી ઈલાજથી એપેન્ડિક્સનો દુખાવો 10મિનિટમાં ગાયબ, જીવો ત્યાં સુધી નહિ કરાવવું પડે ઓપેરશન, લેખને વધુમાં વધુ શેર કરી દર્દી સુધી પહોંચાડો મદદત થશે
એપેન્ડિક્સ એ શરીરના અન્ય અંગોની જેમ એક અંગ છે. તે મોટા આંતરડા સાથે જોડાયેલું હોય છે. આશરે એક આંગળી જેટલી લંબાઇ ધરાવતું પોલાણવાળું અને બીજી બાજુથી બંધ હોય છે. એપેન્ડિક્સને આંત્રપૂચ્છ પણ કહેવામાં આવે છે. એપેન્ડિસાઈટિસ એ એવી સમસ્યા છે જે પેટની વચ્ચે હળવા દુખાવાથી શરૂ થાય છે અને તે …
Read More »આ જાદુઈ પાંદડાથી મિનિટોમાં 30થી વધુ રોગોનો સફાયો, બ્લડપ્રેશરના દર્દી માટે તો છે સંજીવની સમાન, જીવનભર બીપીની દવા થઇ જશે બંધ
સીતાફળ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે, તેટલા જ તેના ગુણો પણ વધુ હોય છે. ફળ એવું છે કે દરેકને ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે જે રીતે સીતાફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેવી જ રીતે સીતાફળના પાંદડામાં પણ ઘણા ગુણ છુપાયેલા છે. જી હા, તમે બિલકુલ …
Read More »કાશ્મીરી ઠંડક આપતું આ શક્તિશાળી ફળ છે 300થી વધુ રોગનું દુશ્મન, લોહી અને લીવરને કરી દેશે કાચ જેવા સાફ
શાસ્ત્રોમાં બીલીના ઝાડને ખૂબ જ શુભ ગણવામાં આવે છે. તેમાં આવતાં બીલીપત્ર શિવજીને અતિપ્રિય હોય છે. પણ તેમાં આવતું ફળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે. બીલી શરીરને ગરમીથી બચાવવાનું કામ કરે છે. ઉનાળાની ઋતુમાં સામાન્ય રીતે લોકો બીલાના શરબત બનાવીને પીવે છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઇબર, પ્રોટીન અને આયર્ન …
Read More »સોના જેટલી કિંમતી આ છાલ ભલભલા રોગોનો કરી દે છે સફાયો, હૃદયરોગ, હરસ-મસા અને ડાયાબિટીસમાં તો તરત જ કરશે અસર
લોકો અવારનવાર દૂધીના શાકનું સેવન કરતા હોય છે, પરંતુ શાક બનાવતી વખતે તેઓ દૂધીની છાલ ઉતારીને શાક બનાવે છે. જો પરંતુ શું તમે જાણો છો દૂધીની છાલમાં ફોલેટ, વિટામિન સી, વિટામિન બી1, બી2, બી3, બી5, અને બી6, કેલ્શિયમ, આયર્ન, જસત, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વો હોય છે, જે તંદુરસ્ત …
Read More »