રસ્તા પર મળી આવતી આ ઔષધીના ફાયદાઓ વિષે 90% લોકો નહીં જાણતા હોય, જરૂર જાણો અહી ક્લિક કરી ને

ભોંયરીંગણી જેના પાન, થડ, ડાળી બધાં પર કાંટા હોય છે. જેથી તેને કંટકારી પણ કહે છે. આ છોડ માં જાંબુડિયા રંગનાં ફૂલ આવે છે. અને ફળ કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે પીળાં થાય છે. આ છોડ ની દરેક વસ્તુ જેવીકે એનાં પાંચે પાંચ અંગ-મૂળ, પાન, છાલ, ફૂલ, ફળ દવામાં વપરાય છે. ભોંયરીંગણી કડવી, […]

રસ્તા પર મળી આવતી આ ઔષધીના ફાયદાઓ વિષે 90% લોકો નહીં જાણતા હોય, જરૂર જાણો અહી ક્લિક કરી ને Read More »

છાતી માં ભરાયેલા કફ અને કચરા ને બે દિવસ માં જ છૂટો પડી દેશે આ દેશી ઉપાય, તમામ સામગ્રી તમારા રસોડા માંથી જ મળી રહેશે

આજના પ્રદુષણ યુક્ત વાતાવરણમાં જાતજાતની બીમારીઓ ફેલાઈ રહી છે, જેના આ પ્રદુષણની વધારે પડતી અસર ફેફસા પર પડે છે. એના કારણે ફેફસાની ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. ફેફસામાં કફ, શરદી વગેરે ભરાવાથી શ્વાછોશ્વાસની ક્રિયામાં અડચણ ઉભી થાય છે. જેનાથી શરીરમાં પુરતો ઓક્સીજન મળી શકતો નથી અને ઓક્સીજન લેવલ શરીરમાં ઘટી જાય છે. કપૂર, અજમો અને

છાતી માં ભરાયેલા કફ અને કચરા ને બે દિવસ માં જ છૂટો પડી દેશે આ દેશી ઉપાય, તમામ સામગ્રી તમારા રસોડા માંથી જ મળી રહેશે Read More »

શું મુસાફરી દરમ્યાન તમને પણ ઉલટી થાય છે? તો કરી લ્યો આ રામબાણ ઉપાય, બીજી વખત ક્યારેય તમારી સફર નહીં થાય ખરાબ

અમુક લોકોને હરવા ફરવાનો ખૂબ જ વધારે શોખ હોય છે. પરંતુ મુસાફરી દરમ્યાન થતી ઉલટીને કારણે તેઓના શોખ ઉપર પાણી ફરી જતું હોય છે. જેથી આ લોકો બસ અથવા ગાડીમાં મુસાફરી કરવાથી ડરે છે અને કોઈપણ જગ્યાએ બહાર જઇ શકતા નથી. તેવામાં જો તમને પણ મુસાફરી દરમિયાન ઉબકા અને ઊલ્ટી જેવી સમસ્યા થતી હોય, તો

શું મુસાફરી દરમ્યાન તમને પણ ઉલટી થાય છે? તો કરી લ્યો આ રામબાણ ઉપાય, બીજી વખત ક્યારેય તમારી સફર નહીં થાય ખરાબ Read More »

સવારે નારણા કોઠે 10-12 આ પાન ચાવી જાવ, ગેરેન્ટી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને ખરતા વાળથી મળી જશે કાયમી છુટકારો

મીઠા લીમડાનો ઉપયોગ આપણે ત્યાં શાક વઘારમાં અને અન્ય વઘાર અપાઈ શકે તેવી વાનગીઓમાં સોડમ લાવવા માટે થાય છે. મીઠા લીમડાના પાનના મસાલા માટે ના ઉપયોગને કારણે તેને ‘કઢી લીમડો’ પણ કહેવાય છે. મોટેભાગે આપણે દાળ-શાકમાં રહેલા મીઠા લીમડાના પાંદડાંને દૂર કરી દઈએ છીએ પણ ખરા અર્થમાં તે પણ કોઈ ઔષધિથી કમ નથી હોતાં! મીઠા

સવારે નારણા કોઠે 10-12 આ પાન ચાવી જાવ, ગેરેન્ટી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને ખરતા વાળથી મળી જશે કાયમી છુટકારો Read More »

શરીરની નબળાઈ, સાંધાના દુખાવા, ગેસ, કફથી કાયમી દૂર રહેવા શિયાળમાં ભરપૂર કરી લ્યો આનું સેવન

શિયાળા દરમિયાન દેશમાં ઘણા પરંપરાગત ખોરાક તૈયાર કરવામાં આવે છે, જે ખૂબ જ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે. તેને બનાવવામાં મગફળી,દાળિયા, તલ ડ્રાય ફ્રૂટ અને ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ખાવાથી શરીરને ફાયદો થાય છે. આ ઋતુમાં લોકો ઘણીવાર ખાવા પીવામાં પણ બેદરકાર રહે છે. જેના કારણે વજન પણ ઘટે છે. તો આવી સ્થિતિમાં આ

શરીરની નબળાઈ, સાંધાના દુખાવા, ગેસ, કફથી કાયમી દૂર રહેવા શિયાળમાં ભરપૂર કરી લ્યો આનું સેવન Read More »

સસ્તું સરળ અને દવા કરતા વધુ ફાયદાકારક છે આનું માપસર નું સેવન, લોહી ને પાતળું કરે તેમજ બીપી અને અન્ય રોગો માં છે લાભદાયક

સોપારી મુખ્યત્વે પૂજા-પાઠ મા વપરાય છે. સોપારીના બે જ મુખ્ય ઉપયોગો જોયા છે. એક તો તે પીપળના પાન કે નાગરવેલના પાન સાથે પૂજામા શાંતિ પાઠ, હવન કે કળશ ની સ્થાપના કરવા સમયે ઉપયોગમા લેવામા આવે છે. સામાન્ય રીતે સોપારી વિશે લોકો એવું માનતા હોય છે. કે સોપારી એ ખાવામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય

સસ્તું સરળ અને દવા કરતા વધુ ફાયદાકારક છે આનું માપસર નું સેવન, લોહી ને પાતળું કરે તેમજ બીપી અને અન્ય રોગો માં છે લાભદાયક Read More »

શિયાળા માં આ ધાન નું કરી લ્યો ભરપૂર માત્ર માં સેવન, વજન ઘટાડવાની સાથેસાથે શરીર ને કરે છે બીજા અનેક ફાયદા

શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. આપણે શરીરના અંદરની ગરમી કાયમ રાખવા માટે જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ. મોટાભાગના ઘરોમાં ઘઉંની રોટલી બને છે પણ મકાઈ, જુવાર, બાજરી પણ પૌષ્ટિક અનાજ છે. તેમા બાજરી એક સારો સ્વાદિષ્ટ અને શિયાળાના દિવસોમાં ખાવાલાયક અનાજ છે.બાજરો એ શહેર કરતા ગામડાઓમાં વધુ ખવાય

શિયાળા માં આ ધાન નું કરી લ્યો ભરપૂર માત્ર માં સેવન, વજન ઘટાડવાની સાથેસાથે શરીર ને કરે છે બીજા અનેક ફાયદા Read More »

માત્ર 1 દિવસમાં ઘરે રહીને ફેફસાનો કચરો અને કફ સાફ કરવા માત્ર પિય લ્યો આ પીણું

દિલ્હીમાં શિયાળ ની ઋતુ માં વધારે ધુમ્મસ ના કારણે પ્રદૂષની સમસ્યા વધારે રહે છે. શિયાળો અને પ્રદૂષણ આપણા સ્વાસ્થ્ય માટે અને એમાં ખાસ કરીને ફેફસાં માટે સારું નથી. શરીર ની અંદર ફેફસાંમાં પ્રદૂષણ ફિલ્ટર હોય છે. જેને સિલિયા કહેવાય છે. તે ફેફસા ની ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ અમુક શેહરો મા એટલું બધુ

માત્ર 1 દિવસમાં ઘરે રહીને ફેફસાનો કચરો અને કફ સાફ કરવા માત્ર પિય લ્યો આ પીણું Read More »

વર્ષો જૂની કિડનીમાં પથરી, પેટનો દુખાવો અને કાનના દુખાવાથી છૂટકરો મેળવવા કરો માત્ર આ પાનનો આ રીતે ઉપયોગ

પથરીનો નિકાલ કરતી આ ઔષધીનું નામ છે પથ્થર ચટ્ટા કે પાષાણભેદ કે પથ્થર ફાડ તરીકે ઓળખવામાં આવે છે, જયારે ગુજરાતીમાં તેને પાનફૂટી તરીકે ઓળખવામાં આવે છે. આ છોડ આજુબાજુમાં ઘણા લોકોના ઘરે તેમજ નજીકની નર્સરીમાં કે બાગ બગીચાઓમાં આ છોડ મળી રહે છે. આ છોડના પાંદડા જમીન પર લગાવતા અને તેને પાણી મટતા તેની ખાંચો

વર્ષો જૂની કિડનીમાં પથરી, પેટનો દુખાવો અને કાનના દુખાવાથી છૂટકરો મેળવવા કરો માત્ર આ પાનનો આ રીતે ઉપયોગ Read More »

સાંજે પલાળી સવારે આ પાણી નું કરી લ્યો સેવન એસિડિટી, ગેસ અને પેટ અને પગની બળતરા જીવનભર થઈ જશે ગાયબ

ભારત માં ધાણા ને સુકન તરીકે માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય માં ગોળ ધાણા વહેચવાનો રીવાજ છે. ધાણા માં પોટેશિયમ ,કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને વિટામીન-સી ભરપૂર માત્રા માં હોય છે. ધાણા નું પાણી પીવાથી લીવર અને હાર્ટ ની બીમારી માં ફાયદો થાય છે. અને ટાયફોઈડ પણ નથી થતો. જો તમને અળાઈ થાય ત્યારે 2

સાંજે પલાળી સવારે આ પાણી નું કરી લ્યો સેવન એસિડિટી, ગેસ અને પેટ અને પગની બળતરા જીવનભર થઈ જશે ગાયબ Read More »

Scroll to Top