દરરોજ જમ્યા બાદ મુખવાસ જેમ ખાલી લ્યો માત્ર આ 1 ચમચી, કમરનો દુખાવો, હાઈ બ્લડપ્રેશર, ઉધરસ અને કેન્સર જેવા ગંભીર રોગથી પણ મળી જશે છુટકારો

ભોજન બાદ માવા મસાલા ખાતા લોકોએ અળસી ખાવાની આદત પડવી જોઈએ. માંસહારી લોકોને ઓમેગા-૩ માછલી માંથી મળી જાય છે પરંતુ શાકાહારી લોકોએ ઓમેગા -3 મેળવવા માટે અળસી એક સારો સ્ત્રોત છે. જો તમે તમારા શરીરને નીરોગી રાખવા ઇચ્છતા હોય તો રોજ એક ચમચી અળસીનો ઉપયોગ કરવો જોઈએ. અળસીના બીજ નાના કદના બ્રાઉન-બ્લેક રંગના હોય છે […]

દરરોજ જમ્યા બાદ મુખવાસ જેમ ખાલી લ્યો માત્ર આ 1 ચમચી, કમરનો દુખાવો, હાઈ બ્લડપ્રેશર, ઉધરસ અને કેન્સર જેવા ગંભીર રોગથી પણ મળી જશે છુટકારો Read More »

ડુંગળી-લસણ ખાધા પછી મોઢામાંથી આવતી દુર્ગંધ માત્ર 1 મિનિટમાં દૂર કરવા ખાઈ લ્યો માત્ર આ એક વસ્તુ

ડુંગળી અને લસણ કોઈપણ ખોરાકમાં વિશેષ સ્વાદ ઉમેરતા હોય છે, પરંતુ કોઈ પણ આ વાતનો ઇનકાર કરી શકે નહીં કે તેને ખાધા પછી દુર્ગંધ આવે છે, જે કોઈને પણ ક્યાંય પણ શરમમાં મૂકી શકે છે. સલ્ફર સંયોજનો ડુંગળી અને લસણ બંનેમાં જોવા મળે છે, જેના કારણે તે કઠોરતા આપે છે. અને તે ખોરાકને સુગંધિત પણ

ડુંગળી-લસણ ખાધા પછી મોઢામાંથી આવતી દુર્ગંધ માત્ર 1 મિનિટમાં દૂર કરવા ખાઈ લ્યો માત્ર આ એક વસ્તુ Read More »

ડોક્ટર પણ માની ગયા છે આ પાંદડાંને, દાંત- માથા અને સાંધાનો દુખાવો, કોલેસ્ટેરોલ તેમજ આંખના દરેક રોગમાં કરે છે દવા કરતાં વધુ ફાયદો

શીશમના પદડાઓનું તેલનું સેવન કરવાથી ડિપ્રેશનથી પીડાતા દર્દીઓને મોટી રાહત મળે છે. તેના તેલ વિશે એવું કહેવામાં આવે છે કે તેનું સેવન કરવાથી હતાશા અને ચિંતા દૂર થાય છે. તેનાથી વ્યક્તિ જીવનમાં સકારાત્મક ઉર્જા સાથે આગળ વધે છે. લોકો તેમનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અસમર્થ છે, તેઓએ તેના તેલનો ઉપયોગ કરવો જ જોઇએ. જો તમને દાંત,

ડોક્ટર પણ માની ગયા છે આ પાંદડાંને, દાંત- માથા અને સાંધાનો દુખાવો, કોલેસ્ટેરોલ તેમજ આંખના દરેક રોગમાં કરે છે દવા કરતાં વધુ ફાયદો Read More »

મળી ગયું હાડકાં તકલાદી થવાનું અને સાંધા અને ગોઠણના દુખાવાં અને કેન્સર થવાનું કારણ, આજથી જ બંધ કરી દ્યો આનું સેવન નહીંતો થઈ જશો હેરાન

ખાંડ એક એવી વસ્તુ છે કે જેના વગર મીઠાશ નથી આવતી. એક વાત તો ખૂબ જ મુશ્કિલ છે કે ખાંડ ખાવાવાળો વ્યક્તિ લાંબા સમય સુધી તેના વગર રહી શકે. ખાંડનો ઉપયોગ આપણે કેક, મીઠાઈ, આઈસ્ક્રીમ, ચોકલેટ, ખીર જેવી વસ્તુઓમાં મેળવીને તેનું સેવન કરવામાં આવે છે. જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, બિસ્કિટનું પેકેટ તથા પ્રત્યેક દિવસે દિવસે

મળી ગયું હાડકાં તકલાદી થવાનું અને સાંધા અને ગોઠણના દુખાવાં અને કેન્સર થવાનું કારણ, આજથી જ બંધ કરી દ્યો આનું સેવન નહીંતો થઈ જશો હેરાન Read More »

આજથી જ ખાવાની શરૂ કરી દ્યો આ વસ્તુ, જીવો ત્યાં સુધી નહીં થાય કેલ્શિયમની ઉણપ, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના રોગ

સોયાબીન પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત માનવામાં આવે છે. જો શાકાહારીઓ સોયાબીનનું સેવન કરે છે, તો તેમને માંસ જેટલું પોષણ મળે છે. શાકાહારી લોકોએ તેમના આહારમાં સોયાબીનનો સમાવેશ કરવો જ જોઇએ, આ તમને પ્રોટીન અને પોષક તત્વો આપશે. સોયાબીન પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. ઘણા રોગો અને ચેપ સોયાબીનમાં છુપાયેલા છે. સોયાબીનમાં ખનિજો ઉપરાંત, વિટામિન બી

આજથી જ ખાવાની શરૂ કરી દ્યો આ વસ્તુ, જીવો ત્યાં સુધી નહીં થાય કેલ્શિયમની ઉણપ, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના રોગ Read More »

આ છે દુનિયાનો સૌથી શક્તિશાળી નાસ્તો, સવારે ચાવીને ખાવાથી જીવો ત્યાં સુધી ગોઠણ-કમર અને સાંધાના દુખાવાથી છુટકારો મળી, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ રહેશે દૂર

મગનું સેવન હેલ્થ માટે અનેક રીતે લાભકારી છે. મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો આપે છે. તે શક્ય ન હોય તો તેનો વઘાર કરીને લંચમાં ખાવાથી પણ હેલ્થ બેનિફિટ્સ મળી રહે છે. મગની દાળમાં મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રિબોફ્લેવિન, વિટામિન, વિટામિન સી, વિટામિન બી, ફાઇબર, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી 6, નિઆસિન, થાઇમીન

આ છે દુનિયાનો સૌથી શક્તિશાળી નાસ્તો, સવારે ચાવીને ખાવાથી જીવો ત્યાં સુધી ગોઠણ-કમર અને સાંધાના દુખાવાથી છુટકારો મળી, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ રહેશે દૂર Read More »

અમૃત સમાન આ પાણી માત્ર 15 દિવસ રોજ પીવાથી, કોલેસ્ટ્રોલ, પેટની ચરબી, એસિડિટી અને આંતરડાના રોગમાં જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

જવ શાંત અને ઠંડા હોય છે. જવ એક અનાજ છે. તે અનાજની રીતે ફાયદાકારક હોવાની સાથે સાથે એનું પાણી પણ આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે. તે ઘણી બીમારીઓથી કાયમી છુટકારો અપાવે છે. જવ માં ભરપુર પ્રમાણમાં વિટામીન બી-કોમ્પ્લેક્સ, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મૈગ્નીજ, સેલેનીયમ, જીંક, કોપર, પ્રોટીન, એમીનો એસીડ, ડાયટ્રી ફાઈબર્સ સહિત ઘણી જાતના એન્ટી-ઓક્સીડેટ મળી

અમૃત સમાન આ પાણી માત્ર 15 દિવસ રોજ પીવાથી, કોલેસ્ટ્રોલ, પેટની ચરબી, એસિડિટી અને આંતરડાના રોગમાં જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

પેટમાં થતો ગેસથી માત્ર 10 મિનિટમાં રાહત મેળવી જીવનભર છુટકારો મેળવવા કરી લ્યો માત્ર આનું સેવન

પેટમાં ગેસ તો દરેક લોકો ને બને છે, પરંતુ જેની પાચનક્રિયા ખરાબ રહેતી હોય કે પછી જેમને એસીડીટી કે કબજિયાત રહેતી હોય, તેમને ગેસનીફરિયાદ બીજા થી વધુ રહે છે. જો પેટમાં ગેસ વધુ સમય સુધી રહે છે, તો આફરા જેવું લાગે છે,પેટમાં ભારેપણું, અલ્સર અને બવાસીર જેવી અનેક પ્રકારની તકલીફો થવાની શક્યતાઓ વધી જાય છે.

પેટમાં થતો ગેસથી માત્ર 10 મિનિટમાં રાહત મેળવી જીવનભર છુટકારો મેળવવા કરી લ્યો માત્ર આનું સેવન Read More »

શિયાળમાં ભરપૂર કરી લ્યો આનું સેવન, પેશાબમાં બળતરા, એસિડિટી અને કેલ્શિયમની ઉણપ આખું વર્ષે રહેશે દૂર

ભારત શેરડીના ઉત્પાદન માં મોખરાનું સ્થાન ધરાવે છે. શેરડીમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન જેવા લોહ તત્વો મળી રહે છે સાથે સાથે વિટામીન e અને વિટામીન બી કોમ્લેક્ષ હોય છે. શેરડી માં ફેટ નું પ્રમાણ બિલકુલ નથી હોતું. તેમાં ૩૦ ગ્રામ જેટલી કુદરતી ખાંડ મળે છે, એક ગ્લાસ શેરડી ના રસમાં ૧૩ ગ્રામ જેટલું ફાઈબર

શિયાળમાં ભરપૂર કરી લ્યો આનું સેવન, પેશાબમાં બળતરા, એસિડિટી અને કેલ્શિયમની ઉણપ આખું વર્ષે રહેશે દૂર Read More »

માત્ર આ બે વસ્તુનું સાથે સેવન કરવાથી, લોહીની ઉણપ દૂર થઈ, કબજિયાત અને હાડકાંની નબળાઈ થઈ જશે કાયમી ગાયબ

હિમોગ્બોલિનની ઉણપના કારણે જ એનીમિયા થાય છે. અને તે ખૂબ જ ખતરનાક છે. ખાણીપીણીમાં જો આર્યનની ઉણપ હોય તો એનીમિયા થાય છે. એનીમિયાને જીવલેણ બિમારી માનવામાં આવે છે. એનીમિયામાં આર્યનયુક્ત ખોરાક લેવો ખૂબ જ જરૂરી હોય છે. શેકેલા દાળિયા અને ગોળ એનીમિયાને ખત્મ કરી શકે છે. જોકે દાળિયા અને ગોળ  લોહી વધારવામાં એટલુ મદદગર નથી પરંતુ તેના ખાવાના ફાયદા છે. સ્કિનથી

માત્ર આ બે વસ્તુનું સાથે સેવન કરવાથી, લોહીની ઉણપ દૂર થઈ, કબજિયાત અને હાડકાંની નબળાઈ થઈ જશે કાયમી ગાયબ Read More »

Scroll to Top