૫૦ થી વધુ બીમારી થી છુટકારો મેળવવા માટે મેથીના દાણા છે જાદુઇ, બસ આ રીતે કરો ઉપયોગ અને પછી જુઓ ચમત્કાર

આર્યુવેદમાં ઘરગથ્થુ ઊપચારમાં મેથીને એક અગ્રણીય ઔષધીમાં સ્થાન પ્રદાન કર્યુ છે. હજારો વરસથી એનો વપરાશ થતો આવ્યો છે. મેથીમાં કડવાપણું તેમા રહેલા પદાર્થ ‘ગ્લાઈકોસાઈડ’ ને કારણે થાય છે. મેથીમાં ફોસ્ફેટ, લેસીથિન, વિટામીન ડી અને લોહ અયસ્ક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી કરે છે. મેથીના દાણા ફક્ત શરીરને આંતરિક રૂપે મજબૂત કરવાની સાથે […]

૫૦ થી વધુ બીમારી થી છુટકારો મેળવવા માટે મેથીના દાણા છે જાદુઇ, બસ આ રીતે કરો ઉપયોગ અને પછી જુઓ ચમત્કાર Read More »

ઘર માં કોઈ ને પણ તાવ આવે એટલે તરત જ અપનાવો આ ઉપચાર, નહીં ખાવી પડે દવા

મનુષ્યોમાં શરીરનું સામાન્ય તાપમાન 37˚ સેન્ટીગ્રેટ અથવા 98.6˚ ફેરનહીટ છે. જ્યારે શરીરનું તાપમાન આ સામાન્ય સ્તર કરતા વધારે હોય છે, ત્યારે તે સ્થિતિને તાવ કહે છે. તાવ એ કોઈ રોગ નથી. તે રોગનું લક્ષણ માત્ર છે. તે કોઇપણ પ્રકારના ચેપ સામે શરીરની પ્રતિક્રિયા છે. વધતું તાપમાન સૂચવે છે કે રોગની તીવ્રતાનું પ્રમાણ વધ્યું છે. તાવના

ઘર માં કોઈ ને પણ તાવ આવે એટલે તરત જ અપનાવો આ ઉપચાર, નહીં ખાવી પડે દવા Read More »

શું તમે જાણો છો લસણ કોની માટે ફાયદાકારક અને કોની માટે નુક્શાનકારક છે ? અત્યારે જ જાણો તમારી માટે ઉપયોગી છે કે નહિ!

ભારતીય રસોઈમાં લસણ એક મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. લસણનો ઘણી બધી જગ્યા પર ઉપયોગ થાય છે. જેમ કે મુખ્ય રૂપે તેને રોજ ઘરે બનાવવામાં આવતા શાકમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. લસણને આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય છે અને તેને ખાવાથી શરીર એકદમ સુખમંદ રહે છે. લસણની એક કળી આપણા અંદર ઉત્પન્ન

શું તમે જાણો છો લસણ કોની માટે ફાયદાકારક અને કોની માટે નુક્શાનકારક છે ? અત્યારે જ જાણો તમારી માટે ઉપયોગી છે કે નહિ! Read More »

શું તમે વારંવાર નાક બંધ થવાથી પરેશાન છો? તો આ ઉપાય થી ચપટી વગાડતાં જ ખુલી જશે બંધ નાક અને મળશે આરામ

ભાગ્યે જ કોઈ હશે જેણે બંધ નાકની સમસ્યાનો સામનો ન કર્યો હોય. આ સમસ્યા બદલાતી ઋતુ માં વધુ જોવા મળે છે. અઅ ઉપરાંત શરદી અને ઠંડા પવનથી નાક બંધ થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ક્યારેક ક્યારેક તો આ સમસ્યા એક-બે દિવસમાં દૂર થઈ જાય છે પણ કગ્યારેક ક્યારેક લાંબી ખેંચાઈ જાય

શું તમે વારંવાર નાક બંધ થવાથી પરેશાન છો? તો આ ઉપાય થી ચપટી વગાડતાં જ ખુલી જશે બંધ નાક અને મળશે આરામ Read More »

મગફળી છે પ્રોટિન મેળવવાનું ઉત્તમ સ્ત્રોત, વજન ઘટાડવા ઉપરાંત જાણો દરરોજ શીંગદાણાં ખાવાના ફાયદા…

ગુજરાતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થાય છે. મગફળી સ્વાસ્થ્ય માટે બદામથી પણ વધારે તાકાતવર હોય છે. 100 ગ્રામ મગફળીમાં 25 % કેલરી મળે છે.  જે લોકો વધારે સક્રિય રહે છે, એના માટે તો આ મગફળી કોઈ વરદાનથી ઓછી નથી. મગફળીમાં ગુડ ફેટ્સ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા સંતુલિત

મગફળી છે પ્રોટિન મેળવવાનું ઉત્તમ સ્ત્રોત, વજન ઘટાડવા ઉપરાંત જાણો દરરોજ શીંગદાણાં ખાવાના ફાયદા… Read More »

આ ઠળિયા ને ખાવ આ રીતે, જે ખાસ ડાયાબિટીસ, જાડા, મરડો અને દુજતા હરસ-મસા ની બીમારી ને કરે છે છૂમંતર

ડાયાબિટિસ ના દર્દીઓ માટે જાંબુ એક ઔષધ સમાન છે. જાંબુ ને ડાયાબિટિસના દર્દીઓ માટે અત્યંત વિશેષ ફળ ગણવામા આવે છે. તેના ઠળિયા, છાલ બધુ જ ડાયાબિટિસના દર્દીઓ માટે લાભદાયી માનવામા આવે છે. હવામાન ને અનુસાર જાંબુ નો ઉપયોગ ઔષધિ ના રૂપમા વધુ પડતો કરવો જોઈએ. જાંબુ ના ઠળિયામાથી જામ્બોલીન નામનુ તત્વ પ્રાપ્ત થઈ આવે છે,

આ ઠળિયા ને ખાવ આ રીતે, જે ખાસ ડાયાબિટીસ, જાડા, મરડો અને દુજતા હરસ-મસા ની બીમારી ને કરે છે છૂમંતર Read More »

તમારા રસોડામા જ છુપાયેલ છે તમામ રોગોનુ નિદાન, જાણો ભોજનને સ્વાદિષ્ટ બનાવતા ગરમ મસાલાના આ સ્વાસ્થ્યવર્ધક ફાયદા

મસાલા અને ઔષધો, એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે, લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડે છે કેન્સર કોષો ની વૃદ્ધિ રોકવું ઉબકા અને પીડા રાહત બળતરા, અને વધુ ઘટાડવા માટે સક્ષમ છે એન્ટીઑકિસડન્ટોના સમૃદ્ધ છે. ઉપરાંત, તેમને વાનગી ઉમેરવા – તે પણ એક મહાન માર્ગ છે કે આવા મીઠું, ખાંડ અને સંતૃપ્ત ચરબી તરીકે આરોગ્ય માટે હાનિકારક હોઇ શકે છે,

તમારા રસોડામા જ છુપાયેલ છે તમામ રોગોનુ નિદાન, જાણો ભોજનને સ્વાદિષ્ટ બનાવતા ગરમ મસાલાના આ સ્વાસ્થ્યવર્ધક ફાયદા Read More »

આ છે નાના બાળકો તેમજ મોટા ને ગમેતેવો મરડો કે જાડા મટાડવાનો આયુર્વેદિક અકસીર ઈલાજ

મરડા ના લક્ષણો જોઈએ તો કઈક આ મુજબ ના હોય છે. પેટમાં થોડી થોડી વારે આકળી આવ્યા રાખે આંતરડા અંદરથી ગોતવતા હોય એવું લાગ્યા કરે, થોડી થોડી વારે સંડાસ જવું પડે એવું લાગે, પણ ખૂબ થોડો મળ નીકળે મળમાં વધારે પડતી ચીકાશ હોય, પેટમાં નાખો એટલે ફરી પેટમાં અમળાટ શરૂ થઈ જાય, જાણે આખું પેટ

આ છે નાના બાળકો તેમજ મોટા ને ગમેતેવો મરડો કે જાડા મટાડવાનો આયુર્વેદિક અકસીર ઈલાજ Read More »

શું તમે ગમેતેવા ન્યુમોનિયાથી માત્ર 2 દિવસ માં છુટકારો મેળવવા માંગો છો? તો જરૂર અપનાવો આ અસરકારક આયુર્વેદિક ઉપાય

ન્યુમોનિયા માં ત્રણેય દોષ પ્રકોપ પામતા હોવાથી સન્નિપાત કહેવાય છે. આ તાવ ના બે પ્રકાર છે જો એક તરફ નું પડખું પકડાઈ તો સાદો તાવ અને બંને તરફના પડખા પકડાય તો ગંભીર તાવ કહેવાય છે. ખાસ કરીને શિશિર અને વસંત ઋતુમાં ન્યુમોનિયા રોગના દર્દીઓનું પ્રમાણ વધારે હોય છે. ન્યુમોનિયા થવાના મુખ્ય કારણોમાં જોઈએ તો અનિયમિત

શું તમે ગમેતેવા ન્યુમોનિયાથી માત્ર 2 દિવસ માં છુટકારો મેળવવા માંગો છો? તો જરૂર અપનાવો આ અસરકારક આયુર્વેદિક ઉપાય Read More »

ચામડી ની એલર્જી શીળસ, સખત ખંજવાળ, લાલ ચકામા જેવા હઠીલા રોગો થી મેળવો કાયમ માટે છુટકારો..

શીળસ શીતપીત્તને શીળસ કે શીળવા પણ કહે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે અત્યંત શીતળ હવાના સ્પર્શથી તથા અન્ય પ્રકોપક કારણોથી કફ અને વાયુદોષ પ્રકૃપિત્ત થઈને જ્યારે પિત્તની સાથે ભળીને ચામડી તથા અંદરની રક્ત માંસાદિ ધાતુઓમાં ફેલાઈને શીતપિત્ત-ઉદર્દ અને કોઠ નામની વિકૃતિ ઉત્પન્ન કરે છે. ખોરાકનું પાચન બરાબર થતું ના હોવાથી આમ અપક્વ ખોરાક રસ શરીરમાં

ચામડી ની એલર્જી શીળસ, સખત ખંજવાળ, લાલ ચકામા જેવા હઠીલા રોગો થી મેળવો કાયમ માટે છુટકારો.. Read More »

Scroll to Top