જો તમે પણ વાળ માં થતાં ખોડા થી પરેશાન છો તો ફટાફટ કરી લો આ દેશી ઉપાય, કાયમ માટે દૂર થઈ જશે ખોડો

આજે માથામાં ડૅંડ્રફની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ચુકી છે. તેના કારણે વાળ ઉતરવા તથા ખંજવાળ ઊભી થવા જેવી સમસ્યાઓ પેદા થઈ જાય છે. ઘણા લોકો એમ માને છે કે માથામાં ડૅંડ્રફ ત્યારે જ થાય છે કે જ્યારે આપણા માથાની ત્વચા શુષ્ક હોય, પરંતુ આ કારણ તદ્દન ખોટુ છે, કારણ કે તેની પાછળ છુપાયેલી છે […]

જો તમે પણ વાળ માં થતાં ખોડા થી પરેશાન છો તો ફટાફટ કરી લો આ દેશી ઉપાય, કાયમ માટે દૂર થઈ જશે ખોડો Read More »

ડાયાબિટીસ, હરસ-મસા થી લઈ ને અનેક રોગ મટે છે વરદાનરુપ આ છોડ, અહી ક્લિક કરી જાણો ઉપયોગ કરવાની રીત

આમ તો આ થોર નામ પડતાની સાથે જ આપણી સામે એક કાંટાવાળી વનસ્પતિ સીધી નજરે ચડે છે કે પછી નજરે આવી જાય છે. માટે આપણે દરેકે આ થોરને જોયુ તો છે. અને આમ તો એ એક રણપ્રદેશનુ વૃક્ષ પણ ગણવામાં આવે છે. અને તે આપણને કોઈ વાડી કે સીમ વિસ્તારમાં પણ જોવા મળે છે. કારણ

ડાયાબિટીસ, હરસ-મસા થી લઈ ને અનેક રોગ મટે છે વરદાનરુપ આ છોડ, અહી ક્લિક કરી જાણો ઉપયોગ કરવાની રીત Read More »

ગળા નો દુખાવો અને કાકડા ની સમસ્યા થી છૂટકારો મેળવવા અપનાવવા જેવો ઉપાય, જાણવા અહી ક્લિક કરો

કાકડા એ તાળવાથી ગળામાં લટકતાં પેશીઓનાં બે જુથ (ગાંગડા) છે. આ બંને ગાંગડાની નીચેની બાજુની ધાર જીભની બાજુમાં ગળાનાં પાછલા ભાગમાં આવેલ છે. તે નાકની પાછળનાં ભાગમાં આવેલ છે. કાકડાનું કદ જુદુ જુદુ હોય છે અને તેમાં ચેપ સામેની પ્રતિક્રિયાનાં ભાગ રૂપે સોજો આવે છે. કાકડા આયુર્વેદની દ્રષ્ટિએ કફ પ્રધાન વ્યાધિ છે. અને તેથી તે

ગળા નો દુખાવો અને કાકડા ની સમસ્યા થી છૂટકારો મેળવવા અપનાવવા જેવો ઉપાય, જાણવા અહી ક્લિક કરો Read More »

આ ઔષધિય ગુણો થી ભરપૂર પાન કરી દેશે તમારી દરેક સમસ્યા ને ખતમ, જરૂર અપનાવો અને શેર કરો

ભાંગ નાં પાન  એક જાતનો કેફી છોડ છે. આનાં પાન ભાંગ તરીકે અને કળીઓ ગાંજા તરીકે વપરાય છે. બંને માં કેફ હોય છે. ભાંગ ઘૂંટીને મસાલો નાખીને પીવાય છે અને કળીઓ એટલે ગાંજો ચલમમાં પીવાય છે. તે પીવાથી નશો ચડે છે. તેનાં ફૂલ પીળાં થાય છે અને તેમાં પાનના ગુચ્છા જેવી કળીઓ જામે છે. તેને

આ ઔષધિય ગુણો થી ભરપૂર પાન કરી દેશે તમારી દરેક સમસ્યા ને ખતમ, જરૂર અપનાવો અને શેર કરો Read More »

સવારે ખાલી પેટે એક ચમચી આના સેવનથી જડમૂળથી ગાયબ થઈ જાય છે આ 5 થી વધુ રોગ, જરૂર અપનાવો આ ઉપાય અને અન્ય ને શેર કરો

દેશી ઘી શરીર માં જમા થયેલ ફેટ ને બાળી ને વિટામીન માં પરિવર્તિત કરવા નું કાર્ય કરે છે, જેનાથી ભોજન જલ્દી પચી જાય છે. અને વજન મેઇન્ટેઇન રહે છે. એ સિવાય અલ્સર, કબજિયાત અને પાચન ક્રિયા માં કોઈ પણ પ્રકાર ની પરેશાની થવા પર દેશી ઘી ખુબ જ પ્રભાવશાળી સાબિત થાય છે. સવારે ઘી ખાવાની

સવારે ખાલી પેટે એક ચમચી આના સેવનથી જડમૂળથી ગાયબ થઈ જાય છે આ 5 થી વધુ રોગ, જરૂર અપનાવો આ ઉપાય અને અન્ય ને શેર કરો Read More »

દરરોજ માત્ર 1 ચમચી આનું સેવન 100+ બીમારીઓ થી રાખે છે દૂર, જરૂર જાણો આ ફાયદા અને અન્ય ને શેર કરીને જણાવો

આપણે ગાયની ‘માતા’ તરીકે પૂજા કરયે છીએ તથા ગાય આપણને કેટ-કેટલીય રીતે ઉપયોગ બનતી હોય છે. તેવી જ રીતે તેના મૂત્રથી પણ અનેક ફાયદાઓ થતા હોય છે. હિન્દુધર્મના અનેક ગ્રંથોમાં ગૌમૂત્રના અનેક ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ પણ ગૌમૂત્રને ઘણાં જંતુનાશક તથા શરીરના અન્ય રોગોને દુર કરવામાં ઉપયોગી માન્યું છે. ગૌમૂત્ર ના

દરરોજ માત્ર 1 ચમચી આનું સેવન 100+ બીમારીઓ થી રાખે છે દૂર, જરૂર જાણો આ ફાયદા અને અન્ય ને શેર કરીને જણાવો Read More »

જમતી વખતે તમે પણ કરી રહ્યા છો આ ભૂલ, તો થઈ શકો છો આ ગંભીર બીમારીઓ નો શિકાર, જરૂર વાંચો અને શેર કરો

માનવામાં આવે છે કે પાણી આપણા શરીરને તરો તાજા રાખે છે. સ્વસ્થ રહેવું છે તો ઈશ્વરની આ દેનનો ભરપૂર આનંદ ઉઠાવો. પાણી પીવાથી પાચન તંત્ર પાકૃત્તિક રૂપે સારું રહે છે. સવારે ઉઠતા જ પાણી પીવાથી પેટ સાફ રહે છે, સાથે જ આથી કબજિયાતની સમસ્યા થતી નથી. સાથે જ ત્વચા પણ ચમકવા લાગે છે. આ તો

જમતી વખતે તમે પણ કરી રહ્યા છો આ ભૂલ, તો થઈ શકો છો આ ગંભીર બીમારીઓ નો શિકાર, જરૂર વાંચો અને શેર કરો Read More »

પુરુષો માં શુક્રાણુ ની સંખ્યા વધારવા જરૂર અપનાવો આયુર્વેદ નો આ ઉપાય, અહી ક્લિક કરી જાણો અને શેર કરો

આધુનિક જીવનશૈલીની કિંમત પુરુષોએ પોતાનાં શુક્રાણુઓની સંખ્યા (સ્પર્મ કાઉંટ) ગુમાવીને ચુકવવી પડી રહી છે. તેનાથી તેમની પ્રજનન ક્ષમતા પ્રભાવિત થઈ છે અને સ્પર્મની ગુણવત્તા પણ ઘટી છે. બ્રિટનમાં થયેલ એક અભ્યાસમાં આધુનિક જીવનશૈલીનાં કારણે પુરુષોની પ્રજનન ક્ષમતા પર થઈ રહેલી નકારાત્મક અસરોનો ખુલાસો થયો છે. વધતી તંગદિલી, મેદસ્વિતા, ખરાબ લાઇફસ્ટાઇલ અને પ્રદૂષણ સંસારનાં પુરુષો માટે

પુરુષો માં શુક્રાણુ ની સંખ્યા વધારવા જરૂર અપનાવો આયુર્વેદ નો આ ઉપાય, અહી ક્લિક કરી જાણો અને શેર કરો Read More »

જો જોવા મળે આ પ્રકાર ની ફોલ્લી અને આ લક્ષણો તો હોય શકે છે આ ભયંકર કેન્સર ની બીમારી, જરૂર અહી ક્લિક કરી જાણો અને અન્ય ને પણ જાગૃત કરવા શેર જરૂર કરો

બ્રેસ્ટ કેન્સર એ મહિલાઓમાં જોવા મળતા કેન્સરનો સૌથી જાણીતો પ્રકાર છે. અને મહિલાઓમાં કેન્સરને કારણે મૃત્યુની બાબતે તે બીજા ક્રમનું સૌથી મોટું કારણ છે. કોઈ મહિલા સ્તન ને લગતા કોઈ રોગ પહેલાથી થયો છે, તો તેને સ્તન કેન્સર પણ હોઈ શકે છે. મહિલાઓની શરીરની કોશિકાઓ જયારે સામાન્ય કરતા વધી જાય છે, તો તે રોગ હોઈ

જો જોવા મળે આ પ્રકાર ની ફોલ્લી અને આ લક્ષણો તો હોય શકે છે આ ભયંકર કેન્સર ની બીમારી, જરૂર અહી ક્લિક કરી જાણો અને અન્ય ને પણ જાગૃત કરવા શેર જરૂર કરો Read More »

ડાયાબિટીસ અને અન્ય રોગો માટે રામબાણ છે આ પોષકતત્વોથી ભરપૂર ધાન્ય, જરૂર કરો આનું સેવન અને અન્ય ને પણ જણાવો

કોદરી લાલ અને પીળી બે જાતની હોય છે. કોદરીને બે વખત પાણીમાં ધોઈ, સૂકવી અને શેકીને ઉપયોગમાં લેવાથી વધુ સહેલાઈથી પચે છે. કાંગની માફક કોદરી પણ પિત્તના રોગમાં ફાયદો કરે છે. કોદરી ને ભાતની માફક પણ ખાઈ શકાય છે. આમ તો કોદરીનો ઉપયોગ ગરીબ મજૂર વર્ગ દ્વારા કરવામાં આવતો રહ્યો છે. પરંતુ મેટાબોલિક સિન્ડ્રોમને લગતાં

ડાયાબિટીસ અને અન્ય રોગો માટે રામબાણ છે આ પોષકતત્વોથી ભરપૂર ધાન્ય, જરૂર કરો આનું સેવન અને અન્ય ને પણ જણાવો Read More »

Scroll to Top