ગમેતેવા સોજા અને દુખાવાને પલભરમાં ગાયબ કરવા જરૂર કરો આ આયુર્વેદના મહાઔષધનો ઉપયોગ
સાટોડીની ઘણી બધી જાતો જોવા મળે છે. તેના છોડ જમીન ઉપર પથરાય છે. મોટા ભાગના છોડ લાલાશ પડતા હોય છે, પણ સુકાઇ જતાં કાળા રંગ માં તબદીલ થઈ જતાં હોય છે. તેની દાંડી અને ડાળીઓ પાતળી સૂતળી જેટલી જ જાડી હોય છે. પાન લાંબા કે ગોળાકાર, પહોળા, અણીદાર, ગોળાઈ લેતા ઉપર લીલા કે ઘેરા લીલા […]
ગમેતેવા સોજા અને દુખાવાને પલભરમાં ગાયબ કરવા જરૂર કરો આ આયુર્વેદના મહાઔષધનો ઉપયોગ Read More »










