100% તમે નહીં જાણતા હોય ઔષધીય ગુણોથી ભરપૂર આના આટલા બધા અસરકારક અને ગંભીર રોગોનો સફાયો કરનાર ગુણ..

સંચળ(કાળું મીઠું)નું ભારતીય ભોજનમાં બહુ મહત્વનું સ્થાન છે. ચાટ, ચટણી, રાયતું સહિત અનેક ભારતીય વ્યંજનોમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. ભારતીય ચાટ મસાલો પોતાની ખુશ્બુ અને સ્વાદ માટે સંચળ પર નિર્ભર કરે છે. સંચળ શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે અને મોટાભાગના લોકો ખાવામાં સંચળ નો ઉપયોગ કરે છે. હાલમાં આયુર્વેદ એ પણ ગુણકારી […]

100% તમે નહીં જાણતા હોય ઔષધીય ગુણોથી ભરપૂર આના આટલા બધા અસરકારક અને ગંભીર રોગોનો સફાયો કરનાર ગુણ.. Read More »

ઘરમાંથી ગરોળી ભગાડવાનો સાવ સાદો, સસ્તો અને સરળ પ્રયોગ, ઘરમાં નહિ રહે એક પણ ગરોળી

લોકો ગરોળી ઘરમાં હોવાનું શુભ માને છે. પણ તમને જણાવીએ કે ગરોળી એક એવું જીવ છે જેનાથી તમે ઘણા બધા નુકશાન પણ થઈ શકે છે. તેથી લોકો ગરોળીને ઘરથી બહાર કાઢવાની પૂરે કોશિશ કરે છે પણ કાઢી નહી શકતાં. ગરોળી પ્રત્યક્ષ તમને કોઈ નુકસાન પહોંચાડતી નથી પરંતુ ગરોળીનું મળ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક

ઘરમાંથી ગરોળી ભગાડવાનો સાવ સાદો, સસ્તો અને સરળ પ્રયોગ, ઘરમાં નહિ રહે એક પણ ગરોળી Read More »

છાતી અને ગાળામાં જામી ગયેલા કફને કાયમી માટે જડમૂળથી દૂર કરવાનો અસરકારક આયુર્વેદિક ઉપચાર..

ગળામાં કફ એક મોટી સમસ્યા છે. ઘણીવાર દરેક વ્યક્તિએ પોતાનું ગળું સાફ કરવાની જરૂર હોય છે. જ્યારે ગળામાં કફની રચના થાય છે ત્યારે ભારેપણું અને બળતરા અથવા ખંજવાળ થાય છે. આ ગળામાં અસ્વસ્થતા લાવે છે. ગળામાં કફ લગાડવા ઉપરાંત, તે છાતીમાં પણ વળગી રહે છે. સામાન્ય રીતે, કંઇક વસ્તુથી એલર્જી હોય ત્યારે પણ ગળામાં કફ

છાતી અને ગાળામાં જામી ગયેલા કફને કાયમી માટે જડમૂળથી દૂર કરવાનો અસરકારક આયુર્વેદિક ઉપચાર.. Read More »

આયુર્વેદિક ગુણોનો ખજાનો છે આ છોડ ના દરેક અંગ,એસિડિટી, કબજિયાત જેવી 100 થી વધુ દરેક સમસ્યાનો ઉકેલ છે આમાં..

ત્વચા, માંસ તથા અસ્થિમાં જો મહારોગ પ્રવિષ્ટ થઈ ગયો હોય તો તેને તુલસી નષ્ટ કરી દે છે. શ્યામ તુલસી સ્વરૂપવાન કરનારી છે. તેના સેવનથી રોગયુક્ત ત્વચાના સર્વે રોગો નષ્ટ થઈને ત્વચા પુનઃ મૂળ સ્વરૂપ ધારણ કરે છે. ત્વચાને માટે તુલસી અદ્દભુત ગુણકારી છે. તુલસી કફ, વાયુ, વિષદોષ, શ્વાસ, ખાંસી તથા દુર્ગન્ધને નંષ્ટ કરનારી તથા પિત્તને

આયુર્વેદિક ગુણોનો ખજાનો છે આ છોડ ના દરેક અંગ,એસિડિટી, કબજિયાત જેવી 100 થી વધુ દરેક સમસ્યાનો ઉકેલ છે આમાં.. Read More »

વજન ઘટડવાથી લઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ઘરે જ બનાવો આ શક્તિશાળી બીજનું આયુર્વેદિક ચૂર્ણ..

સીતાફળ એ ફળ છે જે શિયાળામાં ખાવામાં આવે છે. શિયાળામાં આવતું આ ફળ સફરજન કરતા વધારે ફાયદાકારક છે. ઘણી રીતે આનું સેવન કરી શકાય છે જેમ કે સોડામાં, મિલ્કશેક અને આઈસ્ક્રીમના રૂપમાં ખાવામાં પણ આવે છે. સીતાફળના બીજમાં પણ એવા ગુણધર્મો છે જે કેન્સર અને ડાયાબિટીઝ જેવા રોગોનું જોખમ ઘટાડે છે. સંશોધન બાદ સીતાફળના બીજમાંથી

વજન ઘટડવાથી લઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ઘરે જ બનાવો આ શક્તિશાળી બીજનું આયુર્વેદિક ચૂર્ણ.. Read More »

લોહીનો બગાડ દૂર કરી શુદ્ધ કરી, દરેક રોગથી છુટકારો અપાવશે આ નાનકડુ ફળ, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

ચારોળીના વૃક્ષ ઘટાદાર હોય છે. ચારોળીના વૃક્ષ મોટે ભાગે નાગપુર, મલાબારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. વૃક્ષના પાન લાંબા હોય છે. ચારોળીના વૃક્ષના પાનમાંથી પતરાળી બનાવવામાં આવે છે. ચારોળીના વૃક્ષની છાયા શીતળ હોય છે. ચારોળીના વૃક્ષના લાકડામાંથી ખાસ કોઈ વસ્તુ બનાવવામાં આવતી નથી. ચારોળીના વૃક્ષ ઉપર નાના નાના ફળ આવે છે. ફળની અંદરથી નાનાં-નાનાં બીજ

લોહીનો બગાડ દૂર કરી શુદ્ધ કરી, દરેક રોગથી છુટકારો અપાવશે આ નાનકડુ ફળ, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત Read More »

તૈલીય ત્વચા દૂર કરી સુંદર અને ગ્લોઇંગ ત્વચા માટેનો સૌથી અસરકારક આયુર્વેદિક ઉપચાર..

આજકાલ તૈલીય ત્વચાની સમસ્યા ખૂબ સામાન્ય છે. ત્વચા તૈલીય થવાને કારણે ખીલ, વ્હાઇટહેડ્સ, બ્લેકહેડ્સની સમસ્યા ઊભી થાય છે. તમારી ત્વચા કેવી છે તે મુખ્યત્વે ત્રણ વસ્તુ પર આધારિત છે. આ ત્રણ વસ્તુઓ છે, લિપિડનું સ્તર, પાણી અને સંવેદનશીલતા. આ લેખમાં, અમે તેલયુક્ત ત્વચાથી છૂટકારો મેળવવા માટે સરળ રીતો આપી રહ્યા છીએ. તૈલીય ત્વચામાં લિપિડનું પ્રમાણ,

તૈલીય ત્વચા દૂર કરી સુંદર અને ગ્લોઇંગ ત્વચા માટેનો સૌથી અસરકારક આયુર્વેદિક ઉપચાર.. Read More »

એન્ટીબાયોટિક દવાઓના બદલે બાળકો ના દરેક પ્રકારના રોગ માટે અપનાવવા જેવો આયુર્વેદિક ઉપચાર, બાળક બનશે તેજસ્વી અને બુદ્ધિશાળી

ખજૂરની એક પેશી ચોખાના ઓસામણ સાથે મેળવી, ખૂબ વાટી, તેમાં થોડું પાણી મેળવીને નાનાં બાળકોને બે ત્રણ વખત આપવાથી નબળા બાળકો સ્વસ્થ બને છે. એક ચમચી પાલકની ભાજીનો રસ લઈ, મધમાં ભેળવી, રોજ પીવાથી બાળકો શક્તિશાળી બને છે. પાકાં ટમેટાંનો તાજો રસ નાના બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નીરોગી અને બળવાન બને છે. તુલસી

એન્ટીબાયોટિક દવાઓના બદલે બાળકો ના દરેક પ્રકારના રોગ માટે અપનાવવા જેવો આયુર્વેદિક ઉપચાર, બાળક બનશે તેજસ્વી અને બુદ્ધિશાળી Read More »

માત્ર થોડા સમયમાં વર્ષો જૂના અને હઠીલા સફેદ ડાઘ કે કોઢને કાયમી દૂર કરી દેશે આ આયુર્વેદિક લેપ..

સફેદ ડાઘની સમસ્યા એટલે કે કોઢ ની સમસ્યા ખુબજ જોવા મળે છે. આવા ડાઘ પડવાથી શરીર બગડી જાય છે અને સાવ ખરાબ લાગે છે. શરીર પર સફેદ ડાઘ થવાની સમસ્યાને આપણે ત્યાં કોઢ નું નામ આપવામાં આવે છે. મેડિકલ સાયન્સ ની ભાષા મા તેને વીટીલીગો નામથી ઓળખવામાં આવે છે. આ એક ત્વચા ને લગતો રોગ

માત્ર થોડા સમયમાં વર્ષો જૂના અને હઠીલા સફેદ ડાઘ કે કોઢને કાયમી દૂર કરી દેશે આ આયુર્વેદિક લેપ.. Read More »

પિત્ત અને વાયુના 50 થી વધુ રોગોનો એકમાત્ર આયુર્વેદિક ઉપચાર છે આ ચૂર્ણ..

શતાવરી એ એક ઔષધીય વનસ્પતિ છે જે હિમાલયના પ્રદેશોમાં જોવા મળે છે. શતાવરીનો છોડ ભારતમાં વસંત ઋતુમાં શાકભાજી તરીકે પણ ઓળખાય છે. આ ખૂબ ઓછી કેલરીયુક્ત આહાર છે. તેના ઉપયોગથી ઘણા શારીરિક ફાયદા થાય છે. તે વજન ઘટાડવા માટે પણ મદદગાર છે. શતાવરી વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો, કઈ

પિત્ત અને વાયુના 50 થી વધુ રોગોનો એકમાત્ર આયુર્વેદિક ઉપચાર છે આ ચૂર્ણ.. Read More »

Scroll to Top