Author name: Ayurvedam

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ માત્ર આ રીતે આંગળીના મસાજથી દૂર થાય છે અનેક ગંભીર બીમારીઓ…

દરેક રોગનો ઈલાજ માત્ર ડૉક્ટર પાસે જ નથી,તેવા ઘણા રોગ છે જેને તમે ઘરે બેઠા આરામથી દૂર કરી શકો છો,બસ તેના માટે તમારે થોડું જાણવું જરૂરી છે. ઘણા રોગોની સારવાર આપણા રસોડાથી લઈને આપણા શરીર સુધીમાં થઇ શકે છે. આપણા શરીરના દરેક અંગો આંગળીઓથી જોડાયેલા હોય છે, આવી સ્થિતિમાં, તે અવયવો સાથે સંકળાયેલ તમામ રોગોની […]

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ માત્ર આ રીતે આંગળીના મસાજથી દૂર થાય છે અનેક ગંભીર બીમારીઓ… Read More »

જરૂર તમે નહીં જાણતા હોય આ કુદરતી સ્ટીરોઈડ તરીકે વપરાતી વસ્તુને, હિમોગ્લોબિન અને શ્વાસના રોગનો તો છે રામબાણ

રાજગરો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રાજગરાના લોટનો ઉપયોગ ભારતીય ઘરોમાં લાડુ, બ્રેડ અને બીજી ઘણી વાનગીઓ બનાવવા માટે થાય છે. રાજગરા નું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે, કારણ કે તેમાં ઘણા પોષક તત્વો હોય છે. રાજગરો ખાવાથી વાળ સ્વસ્થ રહે છે અને વજન ઓછું થાય છે. વૃદ્ધિની મરામત, બળતરા ઘટાડવા, બ્લડ પ્રેશર ઘટાડવા, રોગપ્રતિકારક

જરૂર તમે નહીં જાણતા હોય આ કુદરતી સ્ટીરોઈડ તરીકે વપરાતી વસ્તુને, હિમોગ્લોબિન અને શ્વાસના રોગનો તો છે રામબાણ Read More »

આ બ્લડ ગ્રુપના કપલને માતા-પિતા બનવામાં થાય છે પરેશાની, જરૂર જાણી લ્યો આ ઉપયોગી માહિતી

આ દુનિયામાં તમામ કપલ માતા-પિતા બનાવા ઇચ્છે છે. જેથી તેમનો વંશ આગળ વધતો  રહે, પરંતુ આ દુનિયામાં ઘણા કપલ એવા પણ હોય છે, જેમને માતા-પિતા બનવામાં પરેશાની થાય છે. જેના કારણે તે કપલ થોડા ચિંતિત અને ઉદાસ રહેતા હોય  છે. આજે આ વિષયમાં જાણવાની કોશિશ કરીએ તો જે બ્લડ ગ્રુપના કપલને માતા-પિતા બનવામાં પરેશાની થાય

આ બ્લડ ગ્રુપના કપલને માતા-પિતા બનવામાં થાય છે પરેશાની, જરૂર જાણી લ્યો આ ઉપયોગી માહિતી Read More »

જાણો ઉત્તેજિત શારીરિક આનંદ માણવાની રીત અને પોઝીશન વિશે..આનદ મેળવવા માટે રાખો આ વાતનું ખાસ ધ્યાન..

આજના જમાનામાં શારીરિક આનંદ એ ખુબ જ જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. લોકો પોતાની હવસ ને છુપાવવા ઘણા પ્રકાર ના કૃત્યો કરતા હોય છે. જો કે આજે અમે તમને એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી સ્ત્રી પાર્ટનરને જરૂર પસંદ આવશે. જો તમે હજી સુધી ઓરલ શારીરિક આનંદથી તમારા પાર્ટનરને ઉત્તેજિત નથી કરી

જાણો ઉત્તેજિત શારીરિક આનંદ માણવાની રીત અને પોઝીશન વિશે..આનદ મેળવવા માટે રાખો આ વાતનું ખાસ ધ્યાન.. Read More »

બીપી, કોલેસ્ટ્રોલ, કબજિયાત અને લિવરના રોગ માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, જાણો અહી ક્લિક કરી

દ્રાક્ષ સ્વાદ અને સ્વસ્થથી ભરપુર હોય છે. રોજ દ્રાક્ષનું ખાવાથી ઘણાં ફાયદા થાય છે દ્રાક્ષમાં ઊર્જા ભરપૂર  પ્રમાણમાં હોય છે. આયુર્વેદમાં પણ સુકી દ્રાક્ષને પલાળી તેનું પાણી પીવાના ઘણાં ફાયદા જણાવામાં આવ્યા છે. સુકી દ્રાક્ષમાં આવેલુ  શુગરનું પ્રમાણ તેને પલળવાથી ઓછુ થઇ જાય છે. સુકી કાળી દ્રાક્ષ એ ઘણા એન્ટીઓકિસડન્ટસ, કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમ  ધરાવે છે.

બીપી, કોલેસ્ટ્રોલ, કબજિયાત અને લિવરના રોગ માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, જાણો અહી ક્લિક કરી Read More »

કૂતરું કરડે તો ગભરાવવાની જરૂર નથી તરત જ અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, આ ઉપયોગી માહિતી શેર કરી દરેકને જરૂર જણાવો

કોઈ પણ વ્યક્તિને પાળતુ કૂતરો કરડે તો તેના કારણે વ્યક્તિને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. વધુ માં કે જો કોઈપણ વ્યક્તિને પાગલ કુતરા દ્વારા બટકુ ભરી લેવામાં આવે તો તેના કારણે વ્યક્તિને સૌથી વધુ મુશ્કેલી સર્જાઈ છે,અને તેને ખુબ દર્દ પણ થાય છે અને જ્યારે કોઈ પણ કુતરો કરડે છે ત્યારે આપણે ડોક્ટર પાસે

કૂતરું કરડે તો ગભરાવવાની જરૂર નથી તરત જ અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, આ ઉપયોગી માહિતી શેર કરી દરેકને જરૂર જણાવો Read More »

આ લોટ નું સેવન બદલી નાખશે તમારું જીવન, સ્વાસ્થ્યને લગતી દરેક બીમારીઓને કરશે દૂર, જરૂર વાંચો આ ઉપયોગી માહિતી

બ્રાન એ ઍક લોટ છે. બ્રાન લોહીમાં ઇમ્યુનોગ્લોબ્યુલિનનું પ્રમાણ વધારે છે અને આ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. બ્રાનના લોટમાં પુષ્કળ ફાઇબર હોય છે. જે કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે. બ્રાન લોટનો ઉપયોગ કરીને આપણે કોલેસ્ટરોલ ઘટાડી શકીએ છીએ. બ્રાનની જાત પ્રક્રિયા કરેલ અનાજના પ્રકાર અને ગ્રાઇન્ડીંગની પદ્ધતિ પર આધારિત છે. સૌથી સામાન્ય ચોખા,

આ લોટ નું સેવન બદલી નાખશે તમારું જીવન, સ્વાસ્થ્યને લગતી દરેક બીમારીઓને કરશે દૂર, જરૂર વાંચો આ ઉપયોગી માહિતી Read More »

શારીરિક શક્તિ વધારવાથી લઈને પથરી અને મહિલાઓના રોગ માટે રામબાણ છે આનું સેવન, જરૂર જાણો અહી ક્લિક કરી

કુલ્થી ને ગુજરાતી માં કળથી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કુલ્થી એ એક પ્રકાર નું કઠોળ છે. કુલ્થી એ આયુર્વેદીક ગુણો થી ભરપૂર છે જે કીડની ની પથરી ને દૂર કરવા માટે સક્ષમ છે. કુલ્થી ના સેવનથી વાત અને કફ પણ નિયંત્રણમાં આવે  છે. આ ઉપરાંત કુલ્થી યકૃત ને લગતી સમસ્યાઓ નું નિવારણ કરવા

શારીરિક શક્તિ વધારવાથી લઈને પથરી અને મહિલાઓના રોગ માટે રામબાણ છે આનું સેવન, જરૂર જાણો અહી ક્લિક કરી Read More »

ઘરે બનાવેલ આ બીજના ચૂર્ણ થી વાત્ત, પિત્ત અને કફના દરેક પ્રકારના રોગો ઉપરાંત કિડની ના રોગોમાં થાય છે અસરકારક ફાયદો, અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો

આયુર્વેદમાં આમળાને એક દિવ્ય ઔષધિ માનવામાં આવે છે. વિટામિન સીથી ભરપૂર આંમળાના ફળની સાથે સાથે તેનું બીજ પણ ઘણુ ફાયદાકારક હોય છે. તે લગભગ ૨૦ બીમારીઓથી બચાવવામાં મદદરૂપ બને છે. જે રીતે રોગો સામે લડવા માટે દરરોજ એક સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે. તે રીતે આયુર્વેદમા પણ દરરોજ એક આમળાના સેવનથી ૨૦ થી વધુ

ઘરે બનાવેલ આ બીજના ચૂર્ણ થી વાત્ત, પિત્ત અને કફના દરેક પ્રકારના રોગો ઉપરાંત કિડની ના રોગોમાં થાય છે અસરકારક ફાયદો, અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો Read More »

દરેક ગંભીર બીમારીઓથી દૂર રહેવા જરૂર કરો આ પાત્ર માં ભોજન, જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી

જાણીને આશ્ચર્ય થશે કે આપણા દેશમાં 2000  થી વધુ છોડના પાંદડામાંથી તૈયાર કરેલા પાંદડા અને તેનાથી થતા ફાયદા વિશે પરંપરાગત તબીબી જ્ઞાન જોવા મળે છે, પરંતુ આપણી રોજીરોટીમાં ભાગ્યે જ પાંચ પ્રકારના છોડનો ઉપયોગ કરવામાં આવે છે. કેળાના પાંદડામાં સામાન્ય રીતે ખોરાક પીરસો. પ્રાચીન ગ્રંથોમાં, કેળાના પાંદડા પર પીરસવામાં આવતું ખોરાક આરોગ્ય માટે ફાયદાકારક ગણાતુ

દરેક ગંભીર બીમારીઓથી દૂર રહેવા જરૂર કરો આ પાત્ર માં ભોજન, જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી Read More »

Scroll to Top