Author name: Ayurvedam

માત્ર 24 કલાકમાં શારીરીક શક્તિ વધારી, સાંધાના દુખાવા, પથારીમાં પેશાબથી મળી જશે જીવનભર છુટકારો, જીવનભર નહીં થાય સાંધાના દુખાવા

બાવળ’ એ ખૂબ જ પ્રચલિત વનૌષધિ છે અને આપણે જાણીએ છીએ કે, દાંતના આરોગ્ય માટે તે ઉત્તમ છે.બાવળના દાંતણ દાંત માટે ઘણા સારા હોય છે. કફ અને પિત્તનો ઈલાજ કરવા માટે બાવળનું ઝાડ ઘણું જ અસરકારક હોય છે. તે મૂત્ર વિકાર, સોજા, દુ:ખાવો, પિત્ત અને ગર્ભાશયના બ્લીડીંગને ઠીક કરવામાં મદદ કરે છે. બાવળના પાંદડા, ગુંદર, […]

માત્ર 24 કલાકમાં શારીરીક શક્તિ વધારી, સાંધાના દુખાવા, પથારીમાં પેશાબથી મળી જશે જીવનભર છુટકારો, જીવનભર નહીં થાય સાંધાના દુખાવા Read More »

મોંઘી દવાઓ વગર કેન્સર, કબજિયાત અને ચરબીની ગાંઠનો 100% અસરકારક ઉપચાર..

કાંચનારનાં ફૂલ ઘણાં સુંદર હોય છે. લાલ અને પીળા ફૂલવાળા એમ બે પ્રકારના કાંચનાર હોય છે. ઔષધીય કાર્યમાં લાલ ફૂલવાળાં કાંચનારનો વિશેષ ઉપયોગ થાય છે. કાંચનારની કાચી કળીનું અથાણું કરવામાં આવે છે. કાંચનારની છાલ તંતુમાંથી દોરડું બનાવવામાં આવે છે. શું તમે જાણો છો કે કાંચનાર એક દવા છે, અને તેમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે. ઘણા

મોંઘી દવાઓ વગર કેન્સર, કબજિયાત અને ચરબીની ગાંઠનો 100% અસરકારક ઉપચાર.. Read More »

માત્ર આનું સેવન આંખ, ફેફસા અને કોલેસ્ટ્રોલમાં 100% ફાયદાકારક, એક વખત જરૂર અપનાવવા જેવો છે આ ઉપચાર

ગાજરમાં રહેલા વિટામિનની દ્રષ્ટિએ છોડ અત્યંત ફાયદાકારક હોય છે. તે શરીરને શક્તિ આપે છે તેમાં રહેલા વિટામિન એ, સી અને કેને આભારી છે. તે ત્વચા, આંખો અને એનિમિયા માટે સારું માનવમાં આવે છે. તે એનિમિયાની સમસ્યાવાળા લોકોમાં હિમોગ્લોબિન અને એરિથ્રોસાઇટ્સમાં વધારો કરે છે.. હૃદયરોગ માટે ગાજર ખૂબ ફાયદાકારક છે. ગાજર એક ખૂબ જ સારો એન્ટીઓક્સિડન્ટ

માત્ર આનું સેવન આંખ, ફેફસા અને કોલેસ્ટ્રોલમાં 100% ફાયદાકારક, એક વખત જરૂર અપનાવવા જેવો છે આ ઉપચાર Read More »

દર્દીનું ઓક્સિજન લેવલ ફટાફટ વધારી, કફ-ઉધરસ અને શ્વાસના રોગથી છુટકારો મેળવવાનો આયુર્વેદનો 100% અસરકારક ઉપચાર છે આ..

લોકો આયુર્વેદિક ઉપચાર અપનાવે તો તેમના શરીરનું ઓક્સિજન લેવલ જળવાય શકે, ઓક્સિજન બોટલ સિવાય પણ કુદરતી રીતે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી શકાય છે. જેમ કે, યોગ, પ્રાણાયામ અને કસરતથી ઓકિસજન વધારી શકાય છે. આ રીત ઓક્સિજન વધારવાનો એકમાત્ર ઉપાય છે. ઓક્સિજન વધારવા માટે હોમિયોપેથીકની કોઈ દવા નથી. શરદી-ઉધરસ,ખાંસીમાં દર્દી કે સાજા વ્યક્તિ દિવસમાં બે વખત

દર્દીનું ઓક્સિજન લેવલ ફટાફટ વધારી, કફ-ઉધરસ અને શ્વાસના રોગથી છુટકારો મેળવવાનો આયુર્વેદનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

ઈંડા કરતાં 10 ગણું શક્તિશાળી છે આ ફળ, લોહીની ઉણપ, સોજા અને દુખાવામાં તો છે 100% અસરકારક..

ગુંદા વિશે તો તમે જાણતા જ હશો ગુજરાતી લોકો તેનું અથાણું બનાવીને ખાતા હોય છે. ગુંદામાં એવા ગુણો રહેલા છે જેના દ્વારા શરીરમાં તાકાત વધારી શકાય છે. ગુંદા ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે. ગુંદો એ ચીકણો, ભારે, પિચ્છિલ હોય છે તે સ્વાદે તે મધુર અને કંઈક અંશે તૂરો છે. તેની

ઈંડા કરતાં 10 ગણું શક્તિશાળી છે આ ફળ, લોહીની ઉણપ, સોજા અને દુખાવામાં તો છે 100% અસરકારક.. Read More »

વગર ખર્ચે આ શક્તિશાળી ઔષધ છે તાવ-શરદી, સાંધાના દુખાવા, કબજિયાતનો દવા કરતાં 100% ફાયદાકારક..

આપણા ઘરગથ્થુ ઔષધોમાં ‘કડુ અને કરિયાતું’ ખૂબ જ લોકપ્રિય છે. આ બંને આયુર્વેદિય ઔષધો તેમનાં કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધિય ગુણોને લીધે જ પ્રસિદ્ધ છે. આયુર્વેદ પ્રમાણે કરિયાતું સ્વાદમાં કડવું અને તીખું, શીતળ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ-પિત્તશામક, આમનું પાચન કરનાર, રક્ત શુદ્ધિકર, પિત્ત સારક, કડવું છતાં પૌષ્ટિક, તાવનાશક, ધાવણ શુદ્ધિકર્તા તેમજ મંદાગ્નિ, અજીર્ણ, લિવરનાં

વગર ખર્ચે આ શક્તિશાળી ઔષધ છે તાવ-શરદી, સાંધાના દુખાવા, કબજિયાતનો દવા કરતાં 100% ફાયદાકારક.. Read More »

વગર ખર્ચે તાવ, સાંધા ના દુખાવા અને મગજના રોગની 100% અસરકારક ઔષધિ છે આ..

ત્વચાના રોગોને મટાડવા માટે જાણીતી એક આયુર્વેદિક ઔષધિ જટામાંસી છે. આ ઔષધિ તેલ, અત્તર અને દવા તરીકે વપરાય છે.જટામાંસીના નાગરમોથ જેવા જટાવાળાં સુગંધી મૂળ બજારમાં મળે છે. એ વાત રોગ પર કામ આવે છે. જટામાંસી ઔષધિ મગજ અથવા માથાના દુખાવા નો ઉપચાર છે. તે ફક્ત પર્વતો પર બરફમાં ઉગે છે. તેના મૂળ દવા તરીકે વપરાય

વગર ખર્ચે તાવ, સાંધા ના દુખાવા અને મગજના રોગની 100% અસરકારક ઔષધિ છે આ.. Read More »

માત્ર 1 દિવસમાં શરદી, કફ, ખાંસી, તાવનો જડમૂળથી દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર..

વસંત ઋતુમાં શરીરમાં ભરાયેલો કફ પીગળે છે. વળી, ઋતુના આ સંધિકાળમાં વાઈરસ પણ માથું ઉચકતાં શરદી-ખાંસીની તકલીફ સૌ કોઈને સતાવતી હોય છે. ગાળામાં કફ એ મોટી સમસ્યા છે, આ કફ જામવાથી વ્યક્તિને ગળું સાફ કરવાની જરૂર પડે છે. ગળામાં કફને લીધે ગળું ભારે રહે છે અને ખંજવાળ આવે છે તો ક્યારેક ગળામાં બળે પણ છે.

માત્ર 1 દિવસમાં શરદી, કફ, ખાંસી, તાવનો જડમૂળથી દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર.. Read More »

દવા કરતાં પણ વધુ કામ આપે છે આ રસ, બ્લડપ્રેશર અને દરેક પ્રકારના સોજા માટે તો છે રામબાણ..

ડુંગળીમાં વિટામિન A, B6, B કોમ્પ્લેક્સ અને C પણ મળી આવે છે. ડુંગળીમાં આયર્ન, ફોલેટ અને પોટેશિયમ જેવા તત્વો પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. સામાન્ય રીતે ડુંગળી, લસણ, આદુ જેવી વસ્તુઓ દાળ-સબ્જી ને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ડુંગળીમા ઘણા ઉતમ તત્વો શામેલ છે જે શરીરને પોષણ આપે છે સાથે સાથે તે અનેક રોગોની

દવા કરતાં પણ વધુ કામ આપે છે આ રસ, બ્લડપ્રેશર અને દરેક પ્રકારના સોજા માટે તો છે રામબાણ.. Read More »

વગર દવાએ સ્નાયુ ના દુખાવા, પેટ અને સાથળની ચરબી ઘટાડવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

ઉત્તાનપાદાસન એટલે ઉત્તાન + પાદ. ઉત્તાન શબ્દનો અર્થ થાય છે ઉઠાવવું અને પાદ એટલે પગ. ઉત્તાનપાદાસનમાં પગને ઉઠાવવામાં આવે છે.  તેથી આ આસનને ઉત્તાનપાદાસન કહેવામાં આવે છે. આ આસનને દ્વિપાદાસન પણ કહેવામાં આવે છે. સૌ પ્રથમ સ્વચ્છ આસન પર સીધા સૂઈ જાઓ.બન્ની હાથ શરીરની બાજુમાં રાખો. હથેળીઓ જમીન તરફ રાખો.બન્ને પગની એડીઓ અને પંજા જોડેલા

વગર દવાએ સ્નાયુ ના દુખાવા, પેટ અને સાથળની ચરબી ઘટાડવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

Scroll to Top