Author name: Ayurvedam

ખરતા અને સફેદ વાળ, ખોડો, ચામડી અને પાચનના દરેક રોગનો સૌથી સરળ ઈલાજ છે આ ઔષધિ, માત્ર આ રીતે કરો ઉપયોગ

કુંવારપાઠું એટલે કે એલોવેરા ને  કોઈ પરિચયની જરૂર નથી. તેના ગુણોને કારણે, તેણે સૌંદર્ય અને આરોગ્ય બંને ક્ષેત્રે એક છાપ બનાવી છે. તંદુરસ્ત શરીર માટે તમે કુંવારપાઠું નો રસ પી શકો છો અને સુંદર અને દાગરહિત ત્વચા મેળવવા માટે કુંવારપાઠું જેલ લગાવી શકો છો. તે તમારા વાળ પર ચમત્કારિક અસર પણ બતાવે છે. આ લીલો […]

ખરતા અને સફેદ વાળ, ખોડો, ચામડી અને પાચનના દરેક રોગનો સૌથી સરળ ઈલાજ છે આ ઔષધિ, માત્ર આ રીતે કરો ઉપયોગ Read More »

પાણીમાં મિક્સ કરો માત્ર આ બે વસ્તુ, એસિડિટી, કબજિયાત દરેક દુખાવા અને ચામડીના રોગો માટે ક્યારે પણ નહીં લેવી પડે મોંઘી દવાઓ

મોટાભાગની મુશ્કેલીઓ આપણા પેટથી શરૂ થાય છે. પછી ભલે તે પાચક સમસ્યા હોય, કબજિયાત હોય કે એસિડિટી, ગોળ અને જીરાનું પાણી આ બધી સમસ્યાઓની સાથે અનેક ગંભીર સમસ્યાઓથી પણ રાહત આપે છે. ગોળ અને જીરું બંને સ્વાદ માટે તેમજ આરોગ્ય માટે ફાયદાકારક છે. શારીરિક થાક, લોહીની ઉણપ, તાવ, પીરીયડમાં તકલીફ કે પછી શરીરના વજન ઘટાડવું

પાણીમાં મિક્સ કરો માત્ર આ બે વસ્તુ, એસિડિટી, કબજિયાત દરેક દુખાવા અને ચામડીના રોગો માટે ક્યારે પણ નહીં લેવી પડે મોંઘી દવાઓ Read More »

ધરતી પરની સંજીવની છે આ સામાન્ય લગતી ઔષધિ, હાડકાંના દુખાવા, વાયુ અને કેન્સરની ગાંઠમાં છે દવા કરતાં વધુ અસરકારક

શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો, સરગવાની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી જેવા પોષક તત્વો હોય છે. આથી સરગવાની શીંગોનું સેવન કરવાના કારણે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો. સરગવાની સીંગમાં કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ

ધરતી પરની સંજીવની છે આ સામાન્ય લગતી ઔષધિ, હાડકાંના દુખાવા, વાયુ અને કેન્સરની ગાંઠમાં છે દવા કરતાં વધુ અસરકારક Read More »

ચરબી ઘટાડી, પેટ અને સાંધાના દુખાવામાં દવા કરતાં વધુ ફાયદાકારક છે આ પાણી, માત્ર આ રીતે કરો ઉપયોગ

અજમાની તાસીર ગરમ છે. જેથી તેનું પાણી પીવાથી શરીરમાં હૂંફ આવે છે, જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. અત્યારના સમયમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા મોટાભાગના લોકોમાં જોવા મળે છે. આનું મુખ્ય કારણ અનિયમિત દિનચર્યાઓ અને અવ્યવસ્થિત જીવનશૈલી છે. અજમા પાચક, તીખા, ગરમ, કડવા, શુક્રાણુઓ (સ્પર્મ)ના દોષને દૂર કરનારા, વીર્ય જનક, હાર્ટ માટે ગુણકારી, કફનો નાશ

ચરબી ઘટાડી, પેટ અને સાંધાના દુખાવામાં દવા કરતાં વધુ ફાયદાકારક છે આ પાણી, માત્ર આ રીતે કરો ઉપયોગ Read More »

99% લોકો નથી જાણતા સદા નીરોગી રાખતી આ ભાજીના આટલા બધા ફાયદા, પાચન, આંખ અને ચામડીના રોગતો રહેશે કાયમી દૂર

તાંદળજાની ભાજીમાં લાયસિન નામનું એમિનો એસિડ હોય છે. જે વધતી ઉંમરના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. જેથી ઉનાળામાં આ ભાજી ખાઈ લેવાથી લાંબા સમય સુધી કરચલીઓની સમસ્યાથી બચી શકાય છે. તેમાં ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, મિનરલ્સ અને અન્ય ઘણાં વિટામિન હોય છે. તાંદળજાની ભાજી ખાવાથી કફ અને પિત્તની સમસ્યા પણ દૂર થાય છે. આજે અમે તમને જણાવીશું

99% લોકો નથી જાણતા સદા નીરોગી રાખતી આ ભાજીના આટલા બધા ફાયદા, પાચન, આંખ અને ચામડીના રોગતો રહેશે કાયમી દૂર Read More »

જીવ લઈ શકે છે લીવરના ગંભીર રોગો, લક્ષણો જાણી તરત જ કરો માત્ર 2 દિવસમાં થઈ જશે લિવરની સફાઇ

શરીરને સ્વસ્થ્યને રાખવા માટે લીવર મુખ્ય અંગ છે. તે ખાવાનું પચાવામાં અને શરીરને ઝેરી પદાર્થને બહાર નીકાળવામાં મદદ કરે છે. લીવરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા શરીરને કમજોર રાખે છે અને શરીરના બીમારીઓનું ઘર બની જાય છે. યકૃત રોગના કિસ્સામાં પ્રારંભિક લક્ષણો વિશે ખૂબ કાળજી રાખવી જરૂરી છે. જો સમયની સંભાળ લેવામાં ન આવે તો તે

જીવ લઈ શકે છે લીવરના ગંભીર રોગો, લક્ષણો જાણી તરત જ કરો માત્ર 2 દિવસમાં થઈ જશે લિવરની સફાઇ Read More »

માત્ર થોડા સમયમાં 1 વાટકી આનું સેવન કબજિયાતથી લઈ હાડકાના દુખાવાને કરશે જડમૂળથી દૂર, જાણી લ્યો અન્ય ચમત્કારી ફાયદાઓ પણ

સફેદ ચોખાથી તૈયાર થનારા મમરા એક વાનગી છે. તેનું સેવન ભારતમાં નાસ્તા તરીકે કરવામાં આવે છે. કેટલાક લોકોને વ્હેમ હોય છે કે તેને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. કેટલાક લોકો તેને જંકફૂડ માને છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તો આવો જોઇએ મમરા ખાવાથી થતા ફાયદા અંગે જાણીએ. તમને બ્લડપ્રેશરની સમસ્યા છે તો

માત્ર થોડા સમયમાં 1 વાટકી આનું સેવન કબજિયાતથી લઈ હાડકાના દુખાવાને કરશે જડમૂળથી દૂર, જાણી લ્યો અન્ય ચમત્કારી ફાયદાઓ પણ Read More »

તમે પણ કરી રહ્યા છો આનું સેવન, તો થઈ જજો સાવધાન, કબજિયાત, ગેસ જેવા 50 થી પણ વધુ રોગોનું ઘર છે આ..

પહેલાના જમાનામાં એવું હતું કે લોકો લીલી શાકભાજી અને ફળોનો ઉપયોગ દરરોજ તાજા કરતા હતા તે તાજી શાકભાજીઓથી પોતાનું ખાવાનું પીવાનું તૈયાર કરતા હતા, પરંતુ આજકાલના સમય માં તે બધું કરી શકવું લગભગ શક્ય નથી. કારણકે આજકાલ બધા લોકોની પાસે ફ્રીજ છે જેમાં બચેલા ભોજન ને વધારે સમય સુધી સારું રાખવા માટે ફ્રીજમાં રાખી દેવામાં

તમે પણ કરી રહ્યા છો આનું સેવન, તો થઈ જજો સાવધાન, કબજિયાત, ગેસ જેવા 50 થી પણ વધુ રોગોનું ઘર છે આ.. Read More »

કમરની ગાદી ખસી જવી, નસ દબાવવી કે સાયટીકાથી થતાં કમર, હાથ અને પગના દુખાવો કે ચડતી ખાલીનો દવા કરતાં વધુ અસરકારક ઘરેલુ ઉપચાર

આપણા શરીરની અંદર અનેક પ્રકારના સ્નાયુઓ છે. આ તમામ સ્નાયુમાં “ સાયટીકા” નામનો સ્નાયુ સૌથી લાંબો છે. આ સ્નાયુ કમર અને નિતંબથી લઈને સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ સાયટીકાનો દુઃખાવો, કામરની ગાદી ખસી જવી કે નસ દબાવાથી થતાં દુખાવા ઉત્પન્ન થવાનું મૂળ કારણ એ સ્થાન પર કંઈ

કમરની ગાદી ખસી જવી, નસ દબાવવી કે સાયટીકાથી થતાં કમર, હાથ અને પગના દુખાવો કે ચડતી ખાલીનો દવા કરતાં વધુ અસરકારક ઘરેલુ ઉપચાર Read More »

100થી વધુ રોગોનો સફાયો કરનાર ત્રિફળા ચૂર્ણ ઘરે બનાવવાની અને સેવન કરવાની રીત તેમજ તેનાથી થતાં ફાયદા, જાણી લ્યો અહી ક્લિક કરી

ત્રિફળા એટલે કે ત્રણ મુખ્ય ત્રણ ઔષધીય ફળ ભેગા મળીને એક મહાઔષધિ બને છે. આ ત્રણ ફળોના મિશ્રણને ત્રિફળા ગણવામાં આવે છે. ત્રિફળા એટલે આમળા, હરડે અને બહેડા સરખા પ્રમાણમાં લઈ ઘીમાં શેકી અને ખાંડી અથવા દળીને બનાવેલું નું ચૂર્ણ. આ ચૂર્ણ એક ખુબ જ ફાયદાકારક ઔષધ છે. આ ઔષધનો ઉપયોગ કરવાથી શરીરના અનેક રોગો

100થી વધુ રોગોનો સફાયો કરનાર ત્રિફળા ચૂર્ણ ઘરે બનાવવાની અને સેવન કરવાની રીત તેમજ તેનાથી થતાં ફાયદા, જાણી લ્યો અહી ક્લિક કરી Read More »

Scroll to Top