Author name: Ayurvedam

મળી ગયું વધી રહેલા ચરબી અને અસાધ્ય રોગનું મુખ્ય કારણ

આજ ના આધુનિક સમય ની  ચિકિત્સા પધ્ધતિ ની પ્રગતિ સાથે માનવજાત આજે એકવીસમી સદી માં પણ  હજી ઘણી બીમારી રોકવા માં અસમર્થ અને છે. આવું કેમ થાય છે? સમય ની સાપેક્ષે આધુનિકતા અને સુખ સુવિધા માં થતાં વધારા જોતાં દૃશ્ય કૈંક અલગ હોવું જોઈએ અને આપણે પહેલા કરતાં વધારે સ્વસ્થ હોવા જોઈએ , લોકો ઓછા […]

મળી ગયું વધી રહેલા ચરબી અને અસાધ્ય રોગનું મુખ્ય કારણ Read More »

100% ગેરેન્ટી સાથે રાત્રે માત્ર 1 ચમચી આના સેવનથી જીવો ત્યાં સુધી નહીં થાય એસિડિટી- કબજિયાત અને પાચન ના રોગ

ઈસબગુલને સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ’ કે ‘ઓથમીજીરું’ પણ કહે છે. ઈસબગુલ એ ‘સિલિમ પ્લાન્ટ’ના દાણાનું ભૂસું છે.ઈસબગુલનો છોડ લગભગ 3 ફૂટ ઉંચો હોય છે. આ છોડના બીજમાં સફેદ રંગની ભૂસી હોય છે . ઇસબગુલન બીજ અને ભૂસીમાંથી મોટી માત્રામાં મ્યુસિલેઝ મળે છે. તે સ્વાદહીન હોય છે અને ભીનાશ મળે ત્યાં ચોંટી જવાનો ગુણ ધરાવે છે. આયુર્વેદના

100% ગેરેન્ટી સાથે રાત્રે માત્ર 1 ચમચી આના સેવનથી જીવો ત્યાં સુધી નહીં થાય એસિડિટી- કબજિયાત અને પાચન ના રોગ Read More »

સવારે માત્ર આ શક્તિશાળી પાણીના સેવનથી પેટની ચરબી, એસિડિટી અને ગેસ જીવનભર ગાયબ

જીરાના દાણાના 10 ગ્રામ બરછટ પાવડરને 1280 મિલી પાણીમાં ઉકાળવાથી પ્રાપ્ત થયેલ પાણીને જીરું પાણી કહેવામાં આવે છે. જીરા પાણીના ફાયદામાં વજન ઘટાડવા, નબળાઇ ભૂખ, મંદાગ્નિ, ઊબકા, ઉલટી, પેટનું ફૂલવું, પેટમાં દુખાવો, થાંભલાઓ અને બાવલ આંતરડા સિંડ્રોમમાં તેના ઉપયોગો શામેલ છે. તેમાં ચરબી-બર્નિંગ, ઈપિટાઇઝર, મેટાબોલિક ઉત્તેજક, ગેલેક્ટોગોગ, એન્ટિમેટીક, ચપટી વિરોધી ક્રિયાઓ છે. સ્ત્રીઓમાં, તે સફેદ

સવારે માત્ર આ શક્તિશાળી પાણીના સેવનથી પેટની ચરબી, એસિડિટી અને ગેસ જીવનભર ગાયબ Read More »

આના સેવન માત્રથી શરીરની ખૂણે ખૂણામાં જામેલી ગંદકી દૂર થઈ, કોલેસ્ટ્રોલ અને અપચો જીવનભર ગાયબ

કાળીજીરી વજન ઘટાડવા અને પાચક આરોગ્ય સુધારવા માટે અજવાઈન અને મેથી સાથે સંયોજનમાં લોકપ્રિય છે. તેનો ઉપયોગ ત્વચાના રોગોની સારવાર માટે થાય છે જેમાં તે ખંજવાળ અને ત્વચા પર બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તેને  લોહી શુદ્ધિકરણ માનવામાં આવે છે કારણ કે તે લોહીમાંથી ઝેર દૂર કરે છે અને તેનું નિવારણ વધારે છે. કાલી જીરી

આના સેવન માત્રથી શરીરની ખૂણે ખૂણામાં જામેલી ગંદકી દૂર થઈ, કોલેસ્ટ્રોલ અને અપચો જીવનભર ગાયબ Read More »

દવા કરતાં 100 ગણું આ શક્તિશાળી ફળ હાડકા અને સાંધાના દુખાવાને જીવો ત્યાં સુધી કરી દેશે ગાયબ

ડ્રેગન ફ્રુટ ને સ્ટ્રોબેરી પિયરના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉપરથી ઘણું ખરબચડુ દેખાનાર આ ફળ અંદરથી ઘણું મુલાયમ અને ટેસ્ટી હોય છે. આ ફૂટ જેટલું બહારથી દેખાવમાં સખત હોય છે, તેટલુ જ તે અંદરથી નરમ અને સ્વાદિષ્ટ હોય છે. તેમાથી શરીરને ઘણું પ્રોટીન મળે છે. તેમાં પ્રોટીન નું પ્રમાણ વધુ હોવાથી ઘણી બીમારીઓથી છુટકારો

દવા કરતાં 100 ગણું આ શક્તિશાળી ફળ હાડકા અને સાંધાના દુખાવાને જીવો ત્યાં સુધી કરી દેશે ગાયબ Read More »

આ જોરદાર દેશી ઈલાજ કરી દેશે તમારા દરેક રોગને જીવો ત્યાં સુધી ગાયબ, નહીં ચડવું પડે દવાખાનાનું પગથિયું

આયુર્વેદમાં અનેક રોગોને દૂર કરવા માટે અનેક દવામાંથી આજે અમે કેટલીક ખાસ-ખાસ દવાઓ વિશે જણાવવા માગીએ છીએ જેનો તમે જે-તે રોગમાં ઉપયોગ કરી શકો છો. જૂના જમાનાથી લોકો વનસ્પતિ ઔષધિ કે જડીબુટ્ટીથી બીમારીનો ઇલાજ કરતા આવ્યા છે. મોટા ભાગના દેશી ઉપચારોનો કોઈ રેકોર્ડ નથી, એ બાપદાદાઓ પેઢીઓથી પોતાના સંતાનોને કહેતા આવ્યા છે. લોકોમાં એક સામાન્ય

આ જોરદાર દેશી ઈલાજ કરી દેશે તમારા દરેક રોગને જીવો ત્યાં સુધી ગાયબ, નહીં ચડવું પડે દવાખાનાનું પગથિયું Read More »

માત્ર આ મહાઔષધિથી જીવનભર દવાખાના અને દરેક રોગથી છુટકારો

બદલાતા વાતાવરણમાં વાયરસ અને ચેપથી બચવા લોકો અવનવા ઘરેલુ નુસક્કા અજમાવતા હોય છે. આજે અમે તમને એવી જ આયુર્વેદની બેસ્ટ ઔષધિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે શરીરને શરદી-ખાંસી, કફથી બચાવી  રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે. માત્ર આ આયુર્વેદિક ઔષધીના ઉપયોગથી તરમે જીવનભર રોગપ્રતિકારક શક્તિ વધારી સ્વસ્થ અને નીરોગી જીવન જીવી શકો છો. અશ્વગંધા: અશ્વગંધા

માત્ર આ મહાઔષધિથી જીવનભર દવાખાના અને દરેક રોગથી છુટકારો Read More »

કોઈપણ પ્રકારના ખર્ચા અને વાયગ્રા વગર દરેક ઉંમરની યૌન સંબંધી સમસ્યાઓ જીવનભર ગાયબ

તણાવપૂર્ણ જીવનશૈલી, અનિયમિત અને અનહેલ્ધી ખોરાકને કારણે મોટાભાગના પુરૂષોમાં નબળાઈની સમસ્યા સતત વધતી જઈ રહી છે. નપુંસકતા, સ્વપ્નદોષ, શીઘ્રપતન વગેરે એવી સમસ્યાઓ છે જે લગ્નજીવન બહુ વધારે પ્રભાવિત કરે છે. અસંયમિત ખાન-પાન અથવા શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી અને પુરૂષોની કેટલીક ખોટી આદતોને કારણે પુરૂષોમાં દુર્બળતા અને સેક્સ જાતીય સમસ્યાઓ ધીરે ધીરે વધતી જાય છે,

કોઈપણ પ્રકારના ખર્ચા અને વાયગ્રા વગર દરેક ઉંમરની યૌન સંબંધી સમસ્યાઓ જીવનભર ગાયબ Read More »

મળી ગયો માત્ર 5 મિનિટમાં આળસ, નબળાઈ કે કામ કર્યા વગર લાગતો થાક જીવનભર ગાયબ કરવાનો જોરદાર દેશી ઈલાજ

આજકાલની ખરાબ અને ફાસ્ટ લાઈફસ્ટાઈલની અસર શરીરને ભોગવવી પડે છે. બેદરકારીને કારણે આજકાલ સ્ત્રી હોય કે પુરૂષ શરીરમાં નબળાઈ, અશક્તિ, આળસ જેવી સમસ્યાઓ સતત વધતી જઈ રહી છે.શરીરમાં પૂરતું પોષણ ન મળવાને કારણે અશક્તિ આવી જતી હોય છે. જો કે શરીરમાં અશક્તિને થવાને કારણે કોઇ પણ કામ કરવામાં મન નથી લાગતુ. ગાજરનો રસ પીવાથી શરીરમાં

મળી ગયો માત્ર 5 મિનિટમાં આળસ, નબળાઈ કે કામ કર્યા વગર લાગતો થાક જીવનભર ગાયબ કરવાનો જોરદાર દેશી ઈલાજ Read More »

માત્ર 3 દિવસમાં આ પાંદથી ડાયાબિટીસ માંથી જીવનભર છુટકારો, વર્ષોની દવા કાયમી થશે બંધ

આકડો એક વનસ્પતિ છે જેને મદાર પણ કહેવાય છે. આંકડાનો ક્ષુપ છત્તાદાર હોય છે અને એનાં પર્ણો વડનાં પાંદડાં સમાન જાડાં હોય છે. લીલાં સફેદ રુવાંટીવાળાં પાંદડાં પાકી જાય ત્યારે પીળા રંગનાં થઇ જાય છે. એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે. ફૂલ પર રંગીન પાંખડીઓ હોય છે, જેનો આકાર આંબાનાં પર્ણ જેવો હોય છે.

માત્ર 3 દિવસમાં આ પાંદથી ડાયાબિટીસ માંથી જીવનભર છુટકારો, વર્ષોની દવા કાયમી થશે બંધ Read More »

Scroll to Top