Author name: Ayurvedam

જીવો ત્યાં સુધી કોઈ દિવસ પાચન, હરસ-મસા, ગેસ અને એસિડિટીની સમસ્યા નહીં થાય, માત્ર જાગીને પિય લ્યો આ પાણી

પાણી પીવું સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. શરીર માં પાણી ની માત્રા ખુબ જ લેવલ માં હોવી જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે સામાન્ય માણસ એ દિવસ દરમિયાન ૮-૧૦ ગ્લાસ પાણી પી જવું જોઈએ. તાંબા ના વાસણ નું પાણી આયુર્વેદમાં ઉત્તમ માનવામાં આવે છે. આયુર્વેદમાં સવારે નરણે કોઠે તાંબા ના વાસણ નું પાણી ને પીવાનું ખુબ […]

જીવો ત્યાં સુધી કોઈ દિવસ પાચન, હરસ-મસા, ગેસ અને એસિડિટીની સમસ્યા નહીં થાય, માત્ર જાગીને પિય લ્યો આ પાણી Read More »

શિયાળમાં સવારે કરી લ્યો આ દૂધનું સેવન, શરદી-કફ, બ્લડપ્રેશર, ગળાનો દુખાવો અને ખંજવાળ જીવનમાં ક્યારેય નહીં થાય

હળદર ભોજનનો સ્વાદ તેમજ રંગ વધારવા માટે પણ ઉપયોગી છે. તેનો ઉપયોગ સૌંદર્ય વૃદ્ધિ અને ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે પણ થાય છે. આ ઉપરાંત હળદર શરીરને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ અસરકારક હોય છે.  હળદર વાળું દૂધ પીવાથી આપણા શરીર ને પુષ્કળ ફાયદા થાય છે. શરદી, ખાંસી, ઘા વગેરે મટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ

શિયાળમાં સવારે કરી લ્યો આ દૂધનું સેવન, શરદી-કફ, બ્લડપ્રેશર, ગળાનો દુખાવો અને ખંજવાળ જીવનમાં ક્યારેય નહીં થાય Read More »

માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, ગેરેન્ટી પેટની ચરબી ઘટી, પાચન અને ડાયાબિટીસમાં 100% પરિણામ

કઠોણ ફણગાવવાથી તેમાં સ્ટાર્ચ-ગ્લુકોઝ અને બંધારણમાં પરિવર્તન આવે છે. જેનાથી ન માત્ર તેના સ્વાદમાં વૃ્દ્ધિ થાય છે. પરંતુ તેના પોષક તત્વો અને ગુણોમાં પણ વૃદ્ધિ થાય છે. અને તે પાચનને પણ મજબૂત બનાવે છે. આમ તો બધા જાણે છે કે ફણગાવેલા કઠોળ અને અનાજ ખાવા ફાયદાકારક હોય છે. અનાજ-કઠોળને ફણગાવવા કે અંકુરિત કરવા બે રીતોનો

માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, ગેરેન્ટી પેટની ચરબી ઘટી, પાચન અને ડાયાબિટીસમાં 100% પરિણામ Read More »

રસ્તા પર મળી આવતી આ ઔષધીના ફાયદાઓ વિષે 90% લોકો નહીં જાણતા હોય, જરૂર જાણો અહી ક્લિક કરી ને

ભોંયરીંગણી જેના પાન, થડ, ડાળી બધાં પર કાંટા હોય છે. જેથી તેને કંટકારી પણ કહે છે. આ છોડ માં જાંબુડિયા રંગનાં ફૂલ આવે છે. અને ફળ કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે પીળાં થાય છે. આ છોડ ની દરેક વસ્તુ જેવીકે એનાં પાંચે પાંચ અંગ-મૂળ, પાન, છાલ, ફૂલ, ફળ દવામાં વપરાય છે. ભોંયરીંગણી કડવી,

રસ્તા પર મળી આવતી આ ઔષધીના ફાયદાઓ વિષે 90% લોકો નહીં જાણતા હોય, જરૂર જાણો અહી ક્લિક કરી ને Read More »

છાતી માં ભરાયેલા કફ અને કચરા ને બે દિવસ માં જ છૂટો પડી દેશે આ દેશી ઉપાય, તમામ સામગ્રી તમારા રસોડા માંથી જ મળી રહેશે

આજના પ્રદુષણ યુક્ત વાતાવરણમાં જાતજાતની બીમારીઓ ફેલાઈ રહી છે, જેના આ પ્રદુષણની વધારે પડતી અસર ફેફસા પર પડે છે. એના કારણે ફેફસાની ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. ફેફસામાં કફ, શરદી વગેરે ભરાવાથી શ્વાછોશ્વાસની ક્રિયામાં અડચણ ઉભી થાય છે. જેનાથી શરીરમાં પુરતો ઓક્સીજન મળી શકતો નથી અને ઓક્સીજન લેવલ શરીરમાં ઘટી જાય છે. કપૂર, અજમો અને

છાતી માં ભરાયેલા કફ અને કચરા ને બે દિવસ માં જ છૂટો પડી દેશે આ દેશી ઉપાય, તમામ સામગ્રી તમારા રસોડા માંથી જ મળી રહેશે Read More »

શું મુસાફરી દરમ્યાન તમને પણ ઉલટી થાય છે? તો કરી લ્યો આ રામબાણ ઉપાય, બીજી વખત ક્યારેય તમારી સફર નહીં થાય ખરાબ

અમુક લોકોને હરવા ફરવાનો ખૂબ જ વધારે શોખ હોય છે. પરંતુ મુસાફરી દરમ્યાન થતી ઉલટીને કારણે તેઓના શોખ ઉપર પાણી ફરી જતું હોય છે. જેથી આ લોકો બસ અથવા ગાડીમાં મુસાફરી કરવાથી ડરે છે અને કોઈપણ જગ્યાએ બહાર જઇ શકતા નથી. તેવામાં જો તમને પણ મુસાફરી દરમિયાન ઉબકા અને ઊલ્ટી જેવી સમસ્યા થતી હોય, તો

શું મુસાફરી દરમ્યાન તમને પણ ઉલટી થાય છે? તો કરી લ્યો આ રામબાણ ઉપાય, બીજી વખત ક્યારેય તમારી સફર નહીં થાય ખરાબ Read More »

સવારે નારણા કોઠે 10-12 આ પાન ચાવી જાવ, ગેરેન્ટી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને ખરતા વાળથી મળી જશે કાયમી છુટકારો

મીઠા લીમડાનો ઉપયોગ આપણે ત્યાં શાક વઘારમાં અને અન્ય વઘાર અપાઈ શકે તેવી વાનગીઓમાં સોડમ લાવવા માટે થાય છે. મીઠા લીમડાના પાનના મસાલા માટે ના ઉપયોગને કારણે તેને ‘કઢી લીમડો’ પણ કહેવાય છે. મોટેભાગે આપણે દાળ-શાકમાં રહેલા મીઠા લીમડાના પાંદડાંને દૂર કરી દઈએ છીએ પણ ખરા અર્થમાં તે પણ કોઈ ઔષધિથી કમ નથી હોતાં! મીઠા

સવારે નારણા કોઠે 10-12 આ પાન ચાવી જાવ, ગેરેન્ટી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને ખરતા વાળથી મળી જશે કાયમી છુટકારો Read More »

શરીરની નબળાઈ, સાંધાના દુખાવા, ગેસ, કફથી કાયમી દૂર રહેવા શિયાળમાં ભરપૂર કરી લ્યો આનું સેવન

શિયાળા દરમિયાન દેશમાં ઘણા પરંપરાગત ખોરાક તૈયાર કરવામાં આવે છે, જે ખૂબ જ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે. તેને બનાવવામાં મગફળી,દાળિયા, તલ ડ્રાય ફ્રૂટ અને ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ખાવાથી શરીરને ફાયદો થાય છે. આ ઋતુમાં લોકો ઘણીવાર ખાવા પીવામાં પણ બેદરકાર રહે છે. જેના કારણે વજન પણ ઘટે છે. તો આવી સ્થિતિમાં આ

શરીરની નબળાઈ, સાંધાના દુખાવા, ગેસ, કફથી કાયમી દૂર રહેવા શિયાળમાં ભરપૂર કરી લ્યો આનું સેવન Read More »

સસ્તું સરળ અને દવા કરતા વધુ ફાયદાકારક છે આનું માપસર નું સેવન, લોહી ને પાતળું કરે તેમજ બીપી અને અન્ય રોગો માં છે લાભદાયક

સોપારી મુખ્યત્વે પૂજા-પાઠ મા વપરાય છે. સોપારીના બે જ મુખ્ય ઉપયોગો જોયા છે. એક તો તે પીપળના પાન કે નાગરવેલના પાન સાથે પૂજામા શાંતિ પાઠ, હવન કે કળશ ની સ્થાપના કરવા સમયે ઉપયોગમા લેવામા આવે છે. સામાન્ય રીતે સોપારી વિશે લોકો એવું માનતા હોય છે. કે સોપારી એ ખાવામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય

સસ્તું સરળ અને દવા કરતા વધુ ફાયદાકારક છે આનું માપસર નું સેવન, લોહી ને પાતળું કરે તેમજ બીપી અને અન્ય રોગો માં છે લાભદાયક Read More »

શિયાળા માં આ ધાન નું કરી લ્યો ભરપૂર માત્ર માં સેવન, વજન ઘટાડવાની સાથેસાથે શરીર ને કરે છે બીજા અનેક ફાયદા

શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. આપણે શરીરના અંદરની ગરમી કાયમ રાખવા માટે જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ. મોટાભાગના ઘરોમાં ઘઉંની રોટલી બને છે પણ મકાઈ, જુવાર, બાજરી પણ પૌષ્ટિક અનાજ છે. તેમા બાજરી એક સારો સ્વાદિષ્ટ અને શિયાળાના દિવસોમાં ખાવાલાયક અનાજ છે.બાજરો એ શહેર કરતા ગામડાઓમાં વધુ ખવાય

શિયાળા માં આ ધાન નું કરી લ્યો ભરપૂર માત્ર માં સેવન, વજન ઘટાડવાની સાથેસાથે શરીર ને કરે છે બીજા અનેક ફાયદા Read More »

Scroll to Top