Author name: Ayurvedam

આસાન ભાષા માં જાણો 100 થી વધુ રોગો નું મૂળ વાયુ, પિત્ત અને કફ થી ઉત્પન થતાં રોગોથી કાયમી છુટકારો મેળવવાના ઉપાય

આયુર્વેદ વિજ્ઞાન ત્રિદોષના ત્રણ મૂળભૂત સિદ્ધાંતો પર ટકેલું છે. આ ત્રણ દોષ એટલે વાયુ, પિત્ત અને કફ. આ ત્રિદોષના મર્મને જાણ્યા વગર આયુર્વેદ વિજ્ઞાનને સમજવું શક્ય નથી. બાહ્ય જગતને ત્રણ શક્તિઓ કાર્યરત રાખે છે. અગ્નિ, જળ અને વાયુ. સૂર્યનું પ્રતીક અગ્નિ, ચંદ્રનું પ્રતીક જળ તથા વાયુ સ્વયં સર્વત્ર વ્યાપ્ત છે. આવી જ રીતે આપણા શરીર […]

આસાન ભાષા માં જાણો 100 થી વધુ રોગો નું મૂળ વાયુ, પિત્ત અને કફ થી ઉત્પન થતાં રોગોથી કાયમી છુટકારો મેળવવાના ઉપાય Read More »

સારવાર કર્યા બાદ પણ વારંવાર રહે છે પથરીનો પ્રોબ્લેમ? તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય મળશે તરત કાયમી છુટકારો

પથરી એટલે સ્ટોન ની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે, કેમ કે આજકાલ ખાવા પીવાનું ખુબ જ બદલાઈ ગયું છે, આમ તો આ રોગ કોઈ પણ ને કોઈપણ ઉંમરમાં થઇ શકે છે પણ મહિલાઓ આ રોગ પુરુષો કરતા ઓછી શક્યતા રહે છે. પથરીના ઘરેલું ઉપચારના માધ્યમથી ઠીક કરી શકાય છે. સ્ટોનની બીમારી સામાન્ય રીતે ત્રીસ

સારવાર કર્યા બાદ પણ વારંવાર રહે છે પથરીનો પ્રોબ્લેમ? તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય મળશે તરત કાયમી છુટકારો Read More »

ગમેતેવા ભયંકર માંથાના દુ:ખાવા માં આ આયુર્વેદિક ઉપચાર થી માત્ર 10 મિનિટ માં દુખાવો ગાયબ થઈ જશે.

માથાનો દુખાવો એ એક એવી શારીરિક પીડા છે, જેનો ભોગ લગભગ દરેક વ્યક્તિ ક્યારેક તેમના જીવનકાળ દરમ્યાન બને છે. માથાનો દુખાવો સ્વતંત્ર રોગ ભાગ્યે જ હોય છે. મોટાભાગનાં કિસ્સામાં અન્ય રોગ, શારીરિક અનિયમિતતા અથવા સ્ટ્રેસને કારણે થતું લક્ષણ  હોઈ શકે છે. માથાનો દુખાવો થવા માટે કારણભૂત શારીરિક કે માનસિક અથવા એન્વાર્યમેન્ટલ સંજોગો જે કાંઈપણ હોય

ગમેતેવા ભયંકર માંથાના દુ:ખાવા માં આ આયુર્વેદિક ઉપચાર થી માત્ર 10 મિનિટ માં દુખાવો ગાયબ થઈ જશે. Read More »

શરીર અને ચહેરા પરના અણગમતા મસાથી પરેશાન છો? આ કુદરતી ઉપાયથી થશે દૂર

મસા થવાનું એક સામાન્ય કારણ જેરી વિષાણુઓ નું સંક્રમણ છે.મસા ના ટોટલ આઠ થી દસ પ્રકાર છે. અમુક કેસો માં મસા અડકવાને કારણે ચેપ લાગવાથી પણ થવાનું સામે આવ્યું છે. ઘણા લોકો ને મોટા મસા તો  ઘણી વાર નાના મસા નીકળે છે. જો  શરીર પર એકાએક મસા ફૂટી નીકળે તો તેને સામાન્ય ના માનવા જોઈએ

શરીર અને ચહેરા પરના અણગમતા મસાથી પરેશાન છો? આ કુદરતી ઉપાયથી થશે દૂર Read More »

પેટ ના રોગો નું મૂળ વર્ષો જુની કબજિયાત ને 100% જડમૂળ થી દૂર કરવાના અસરકારક ઉપાય

દરરોજ નિયમિત મળશુદ્ધિ ન થવી તેને કબજીયાત કહેવામાં આવે છે. કબજિયાત એટલે આંતરડાની આદતોમાં ફેરફાર, જેમાં મળનું પ્રમાણ ઘટે છે, મળ કઠણ થાય છે, મળનું બંધારણ ખૂબ કઠણ હોય કે ગાંઠો થઇ જતી હોય તો મળપ્રવૃત્ત થવામાં વાર લાગે, મળદ્વારના સ્નાયુ-રક્તવાહિની પર દબાણ-ઘર્ષણ થવાથી પાઈલ્સ, ફિશર કે મળદ્વારમાં સોજો-બળતરા જેવી તકલીફ થતી હોય છે. શરીરને

પેટ ના રોગો નું મૂળ વર્ષો જુની કબજિયાત ને 100% જડમૂળ થી દૂર કરવાના અસરકારક ઉપાય Read More »

જે આ પાઠ વાંચે તેના દરેક અટકેલાં કામ પૂર્ણ થઈ કલ્યાણ નિશ્ચિત..! અધિક માસ માં શ્રીવિષ્ણુનું પૂજન કરવું વિષ્ણુસહસ્ત્ર નામ દ્વારા

અધિકમાસનું હિંદુ ધર્મમાં અને તેમાં પણ ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ મહત્વ છે.પુરૂષોત્તમ માસ કે અધિકમાસ આમ તો ખગોળીય ઘટનાના આધાર પર મનાવવામાં આવે છે. ખગોળીય ગણના મુજબ દરેક ત્રીજા વર્ષે એક વર્ષમાં એક મહિનો વધુ હોય છે.જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ નથી હોતી એ અધિકમાસ હોય છે. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે.

જે આ પાઠ વાંચે તેના દરેક અટકેલાં કામ પૂર્ણ થઈ કલ્યાણ નિશ્ચિત..! અધિક માસ માં શ્રીવિષ્ણુનું પૂજન કરવું વિષ્ણુસહસ્ત્ર નામ દ્વારા Read More »

કોલેસ્ટર, વાળ અને સાંધા તેમજ અન્ય ઘણી બીમારી માં ઉતમ અને ગુણકારી છે તલ નું સેવન..

તેલી જેવા તેલીબિયાંનો પાક લાંબો ઇતિહાસ ધરાવે છે. તલ બે પ્રકારના હોય છે, સફેદ અને કાળા. એમાં કાળા તલ શ્રેષ્ઠ ગણાય છે.તલ જોવામાં નાના લાગે છે પણ તેના ફાયદા ખુબ મોટા છે. નિત્ય તલનું સેવન કરવાથી સ્વાસ્થ્યની સાથે સાથે બ્યુટી પર પણ અસર થાય છે. આ સ્વાસ્થ્ય માટે શક્તિવર્ધક અને કાર્યક્ષમ છે. તલની અંદર પ્રોટીન,

કોલેસ્ટર, વાળ અને સાંધા તેમજ અન્ય ઘણી બીમારી માં ઉતમ અને ગુણકારી છે તલ નું સેવન.. Read More »

તમારા લગ્ન જીવનને આનંદમય બનાવવા જરૂર અપનાવો આ હેલ્ધી સેક્સ ટિપ્સ..

જે રીતે ખોરાક માનવજીવન માટે જરૂરી છે એ જ રીતે સ્વસ્થ જીવન માટે સ્ત્રી અને પુરૂષની વચ્ચે સામાન્ય શારીરિક સંબંધ પણ જરૂરી છે. સેક્સ દરેક વર્ગ માટે આનંદવર્ધક છે. સંતોષકારક જાતીય જીવનની અપેક્ષા દરેક દંપતિને હોય છે. સાથે જ દરેક દંપતિના મનમાં એવી ઈચ્છા પણ હોય છે કે તેઓ સેક્સ ક્રિયાનો આનંદ લાંબા સમય માટે

તમારા લગ્ન જીવનને આનંદમય બનાવવા જરૂર અપનાવો આ હેલ્ધી સેક્સ ટિપ્સ.. Read More »

જો તમને પણ પગમાં કપાસી કે ફૂટકોર્ન્સ હોય તો અપનાવો આ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય અને મેળવો કાયમ માટે છુટકારો

ફૂટ કોર્ન એટલે કપાસી તેમજ કણીના મોટા સફેદ, ગોળ આકારની મૃત ત્વચા. જે સામાન્ય રીતે પગની આંગળીઓ ઉપર, પગના તળિયામાં થાય છે. આ સમસ્યાથી ખાસ કરીને લોકો પરેશાન રહે છે. જેને કારણે કેટલીક વખત ઘણા લોકો ચાલી શકતા નથી અને તેમને પગમાં સતત દુખાવો થયા કરે છે. તો કેટલીક વખત તો લોકો તેનું ઓપરેશન પણ

જો તમને પણ પગમાં કપાસી કે ફૂટકોર્ન્સ હોય તો અપનાવો આ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય અને મેળવો કાયમ માટે છુટકારો Read More »

માત્ર ૭ દિવસમા જ હરસ-મસા અને ભગંદર જેવા અસહ્ય રોગ માંથી મેળવો છુટકારો, આ 100% ઇફેક્ટિવ ઉપાયથી…

હરસ ને પાઈલ્સ પણ કહેવામાં આવે છે. હરસ ખુબ જુનું થાય તો ભગંદર થઇ જાય છે. જેને અંગ્રેજીમાં ફીસ્ટુલા કહે છે.આ એક પ્રકારનો નસ માં થતો રોગ છે,અને તે ગુદા અને મળાશય ની આજુ બાજુ ના ભાગમાં થાય છે.આ ખુબ સેન્સીટીવ રોગ છે કે જેથી તેની સારવાર વહેલી તકે લેવી જ જોઈએ, આ રોગ આજકાલના

માત્ર ૭ દિવસમા જ હરસ-મસા અને ભગંદર જેવા અસહ્ય રોગ માંથી મેળવો છુટકારો, આ 100% ઇફેક્ટિવ ઉપાયથી… Read More »

Scroll to Top