Author name: Ayurvedam

શું તમે પણ પેશાબ ને રોકો છો? તો ચેતી જાવ, થઈ શકો છો આ ગંભીર બીમારી નો શિકાર – જાણો વિગતે

તે જાણવું મહત્વપૂર્ણ છે કે આપણને ક્યારે પેશાબ નો અનુભવ થાય છે. અને તે કેટલો સમય રોકી શકાય છે. અને તમે ક્યારે તેને રિલીઝ કરો છો.દરેક હરકત ક્યાંકના ક્યાંક  આરોગ્ય સાથે જોડાયેલી હોઈ છે. લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાની ટેવ પેશાબની કોથળી, કિડની અથવા પેશાબની નળીઓમાં બળતરા અને સોજો જેવી સમસ્યાઓનો શિકાર બનાવી શકે […]

શું તમે પણ પેશાબ ને રોકો છો? તો ચેતી જાવ, થઈ શકો છો આ ગંભીર બીમારી નો શિકાર – જાણો વિગતે Read More »

માંસપેશીઓના દુખાવા ને દૂર કરવા આજથી જ શરૂ કરો આનું સેવન, અહી ક્લિક કરી જાણો કેવી રીતે કરવો ઉપયોગ..

સિંધવ મીઠું એ મીઠાનો કોઇ પ્રકાર નથી પણ તે એક નેચરલ મિનરલ છે, જે સલ્ફર અને મેગ્નેશિયમને મિક્સ કરીને બને છે. આ એક પ્રકારનું ખનીજ છે. તે પાણીમાં નાખતાં તરત ઓગળી જાય છે.  અને ઓગળતાની સાથે જ મેગ્નેશિયમ અને સલ્ફેટ ઉત્પન્ન કરે છે. ગરમીની સીઝનમાં સિંધવ મીઠું અમૃત સમાન સાબિત થાય છે. તેમાં સોડિયમ ક્લોરાઈડ,

માંસપેશીઓના દુખાવા ને દૂર કરવા આજથી જ શરૂ કરો આનું સેવન, અહી ક્લિક કરી જાણો કેવી રીતે કરવો ઉપયોગ.. Read More »

કબજિયાત સહિત ના કહેવાય કે સહેવાય જેવા દરેક રોગો નો ઈલાજ રહેલો છે આ ઔષધ માં, અહી ક્લિક કરી જાણો તેના વિશે

વ્યક્તિની પ્રકૃતિ અને વ્યાધિ એકસરખાં હોય તો પણ રોગ પ્રમાણે આયુર્વેદમાં ઔષધો બદલાતાં રહે છે. કબજિયાતમાં વાયુ, પિત્ત અને કફની પ્રધાનતા પ્રમાણે ઔષધોમાં ફેરફાર સંભવી શકે છે. હીમેજ એક આકર્ષક ઔષધિ છે જે વાળની ​​ખોટને નિયંત્રિત કરવામાં અને વાળના વિકાસને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ વિટામિન સી, આયર્ન, મેંગેનીઝ, સેલેનિયમ અને કોપરની હાજરીને

કબજિયાત સહિત ના કહેવાય કે સહેવાય જેવા દરેક રોગો નો ઈલાજ રહેલો છે આ ઔષધ માં, અહી ક્લિક કરી જાણો તેના વિશે Read More »

પ્રેગનેન્સી કીટ વગર જ આ રીતે કરી શકો છો એકદમ સચોટ પ્રેગનેન્સી ટેસ્ટ,જાણીલો તે માટેની રીત..

ગર્ભાવસ્થા ટેસ્ટ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા સ્ત્રી એ પુષ્ટિ કરે છે કે તે ગર્ભવતી છે કે નહીં. જો પીરિયડ્સ સમયસર નહીં આવે, તો દરેક સ્ત્રીના મનમાં એક સવાલ ઉભો થઈ શકે છે કે કદાચ તેને ગર્ભધારણ તો નથી કર્યું ને. ગર્ભાવસ્થા પરિક્ષણો ગર્ભાવસ્થાને પુષ્ટિ આપે છે. ગર્ભાવસ્થા પરિક્ષણ ઘણી રીતે કરવામાં આવે છે.

પ્રેગનેન્સી કીટ વગર જ આ રીતે કરી શકો છો એકદમ સચોટ પ્રેગનેન્સી ટેસ્ટ,જાણીલો તે માટેની રીત.. Read More »

અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે આ વૃક્ષ, શરીરની નબળાઈ દુર કરી રાખે છે રોગો ને દૂર..

અતિ વિશાળ, વિસ્તૃત અને સ્થિર. આટલા શબ્દો વડનાં વર્ણન માટે પૂરતા છે. આપણે ત્યાં વડનાં વૃક્ષો બધે જ થાય છે. દર વર્ષે તેને નવી વડવાઈઓ ફૂટી તે જમીનમાં જઈ તેને મૂળ ફૂટે છે અને એ રીતે તેનો વિસ્તાર વધતો જાય છે. વડની કોમળ વડવાઈઓ, કોમળ પાન, છાલ, દૂધ,મૂળ, શુંગ વગેરે અંગો ઔષધ તરીકે ઉપયોગી છે.

અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે આ વૃક્ષ, શરીરની નબળાઈ દુર કરી રાખે છે રોગો ને દૂર.. Read More »

આ છે લોહી જાડુ થવાના કારણો અને તેનાથી શરીર માં થતાં ફેરફાર, કરો ફક્ત આ ઉપાય જે લોહી જાડુ થવાની સમસ્યા કરશે દૂર

ચરબી યુક્ત ખોરાક લેવાથી, ઉમર વધવા થી, ચિંતા કરવા થી, કસરત  નો  અભાવ આ બધા કારણો થી લોહિ જાડુ બને છે. લોહિ જાડુ બન​વાનૂ સૌથી મોટુ કારણ તમાકુ અને ગુટખા છે, જે ઝડપ થી લોહિ ને જાડુ કરે છે. આ એક મોટુ કારણ છે જેના થી લોહિ  જાડુ બને છે. ભારત મા કુલ વસ્તિ ના

આ છે લોહી જાડુ થવાના કારણો અને તેનાથી શરીર માં થતાં ફેરફાર, કરો ફક્ત આ ઉપાય જે લોહી જાડુ થવાની સમસ્યા કરશે દૂર Read More »

શું તમે શરીર ને તાકાતપ્રદાન કરતું આ ફૂડ ખાધું છે? વજન ઘટાડવાથી લઈ ને દરેક સમસ્યા નો હલ છે આમાં..

ચિલગોજા અંગ્રેજી ભાષામાં પાઈનનટ્સ તરીકે ઓળખાય છે. ચિલગોજાને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ચિલગોજામાં વધારે માત્રામાં એન્ટીઓક્સકિસડન્ટો હોય છે, જેના કારણે શરીરમાં સારા કોલેસ્ટરોલનું સ્તર યોગ્ય રહે છે. આ પાઇન નટ દેવદારના વૃક્ષનું જે પાઇનેપલ જેવું દેખાતું ફળ હોય છે તેમાં હોય છે.તેનો સ્વાદ મીઠો હોય છે અને તેનું ટેક્સ્ચર ક્રીમ જેવું હોય

શું તમે શરીર ને તાકાતપ્રદાન કરતું આ ફૂડ ખાધું છે? વજન ઘટાડવાથી લઈ ને દરેક સમસ્યા નો હલ છે આમાં.. Read More »

માત્ર આ ઔષધીય પાંદડા થી, અહી ક્લિક કરી અત્યારે જ કરો હવે ગમે તેવા તાવ, સાંધા ના દુખાવા ને બાય બાય..

પપૈયાં વૃક્ષ જેવો દેખાતો એક છોડ છે જેમાં શાખાઓ હોતી નથી. આની લંબાઈ કે ઊંચાઈ ૫ થી ૧૦ મીટર જેટલી હોય છે. આના પાંદડાં માત્ર ટોચ પર ચક્રાકારે ગોઠવાયેલા હોય છે. તેના થડનો નીચેનો ભાગ રાતા રંગનો હોય છે જ્યાં ફળો અને પાંદડાં ઉગે છે. આના પાંદડાં મોટાં હોય છે, તેમનો વ્યાસ ૫૦ થી ૭૦

માત્ર આ ઔષધીય પાંદડા થી, અહી ક્લિક કરી અત્યારે જ કરો હવે ગમે તેવા તાવ, સાંધા ના દુખાવા ને બાય બાય.. Read More »

યાદશક્તિ વધારી 70 થી વધુ રોગો નો કાળ છે આ એક વસ્તુ, આજ થી જ શરૂ કરો આ રીતે તેનું સેવન

આયુર્વેદમાં કહેવાયું છે કે ચૂનો 70થી વધારે બીમારીમાં અકસીર છે. જે બાળકોની હાઈટ વધતી નથી તેઓને ઘઉંના દાણા જેટલો ચૂનો નિયમિત ખવડાવો. આ ચૂનાને  દહી, દાળ કે ગરમ પાણીમાં મિક્સ કરીને બાળકને આપી શકાય. જેમને કમળો થયો હોય તેમના માટે પણ ચૂનો ફાયદા કારક છે. અડધો ગ્લાસ શેરડીના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો મેળવીને દર્દીને

યાદશક્તિ વધારી 70 થી વધુ રોગો નો કાળ છે આ એક વસ્તુ, આજ થી જ શરૂ કરો આ રીતે તેનું સેવન Read More »

આ ટોપ સેક્સ પોઝીશન્સ મજા લેવાની સાથે ચરબી ઘટાડવામાં પણ છે ઉપયોગી, અત્યારે જ જાણો એ પોઝીશન્સ વિશે..

સેક્સ સંબંધ બનાવવાથી ફક્ત શારીરિક જરૂરીયાત પૂર્ણ થાય છે તેમ નથી. પણ તેનાંથી અન્ય પણ ઘણાં ફાયદા થાય છે. નિયમિત રૂપે સેક્સ કરવામાં આવે તો શરીરની વધારાની ચરબી ઘટાડી શકાય છે. સેક્સ માણવું એ કસરતથી કંઇ કમ નથી. તેનાંથી શરીર સુડોળ બને છે. સાથે સાથે તંદુરસ્ત અને તાજગીનો પણ અનુભવ થાય છે. કોઈ શક નથી

આ ટોપ સેક્સ પોઝીશન્સ મજા લેવાની સાથે ચરબી ઘટાડવામાં પણ છે ઉપયોગી, અત્યારે જ જાણો એ પોઝીશન્સ વિશે.. Read More »

Scroll to Top