Author name: Ayurvedam

શિયાળામાં આ એક વસ્તુનું સેવન કરવાથી મગજથી લઈને પેટના 50થી વધુ રોગો રહેશે કાયમી દૂર

તજનું તેલ દુખતા દાંત ઉપર લગાવવાથી દાંતનો દુખાવો મટી જાય છે. તજ પાવડરની ફાંકી ગરમ પાણી સાથે દિવસમાં ૩વાર  લેવાથી લાભ થતો હોય  છે. તેને ૧ ચમચી મધમાં પણ ભેળવીને ખાય શકો છો. જુકામ થયો હોય તો તજ, જેઠીમધ અને  નાની ઈલાયચીને સારી રીતે વાટીને. પાણીમાં ભેળવીને તેને ગરમ કરીને  પાણી અડધું થઈ જાય ત્યારપછી  […]

શિયાળામાં આ એક વસ્તુનું સેવન કરવાથી મગજથી લઈને પેટના 50થી વધુ રોગો રહેશે કાયમી દૂર Read More »

જબરજસ્ત ફાયદા છે આ સામાન્ય લાગતી વસ્તુના, અહી ક્લિક કરી એકવાર જરૂર જાણી લ્યો તો રોજ કરશો સેવન

ચા બનાવ્યા બાદ ઘણી વાર લોકો પાંદડાને કચરા તરીકે ફેંકી દેતા હોય છે, પરંતુ આ ચા પાનનો ઉપયોગ ઘરે ઘણી વસ્તુઓ માટે થઈ શકે છે. જેમકે ઇજા થઈ હોય, બાફેલી ચાના પાંદડા ઘા ભરે છે, તે રક્તસ્રાવ બંધ કરે છે.વાળને નરમ અને ચળકતા બનાવવા માટે ચાના પાન, આમળાના પાવડર સાથે મિશ્રિત કરી મહેંદી બનાવીને માથામાં

જબરજસ્ત ફાયદા છે આ સામાન્ય લાગતી વસ્તુના, અહી ક્લિક કરી એકવાર જરૂર જાણી લ્યો તો રોજ કરશો સેવન Read More »

માત્ર 7 દિવસમાં જ ગમેતેવા જૂન હરસ-મસા અને ભગંદર માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય

હરસ મટાડવા માટે સૌથી અસરકારક દવા છે ગરમ પાણી અને ત્રિફળાચૂર્ણ (આંબળા,હરડે,બેરડા સરખા ભાગે લઈ બનાવવું). સવારે નરણા ગરમ પાણી સાથે 1 મોટી ચમચી ત્રિફળા પીવાથી 2 દિવસ માં રાહત મળે છે. કાયમ માટે છુટકારો મેળવવા માટે ગરમ પાણી અને ત્રિફળા ચૂર્ણ નું સેવન દરરોજ સવારે 15 દિવસ સુધી કરવું. મળમાર્ગ-ગુદામાં ચીરા પડયા હોય અને

માત્ર 7 દિવસમાં જ ગમેતેવા જૂન હરસ-મસા અને ભગંદર માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય Read More »

દરરોજ દૂધમાં મિક્સ કરો આ વસ્તુ, 100 થી વધુ બીમારીઓ રહેશે કાયમી દૂર, અહી ક્લિક કરી જાણો તમારા સ્વાસ્થયનું રહસ્ય

રાત્રે સૂતા પહેલા દૂધમાં ખાવાનો ગુંદર અને સાકર મિક્સ કરીને પીવાથી શરીરને ખૂબ જ લાભ થાય છે. ગુંદર અને સાકર મિશ્ર કરેલું  દૂધ પીવાથી શરીરમાં નબળાઈ દૂર થાય છે. સાથે વ્યક્તિની યુવાની પણ જળવાઈ રહે. દરરોજ  દૂધમાં ગુંદર મિક્સ કરીને પીવાથી શરીરને તરત જ  ઉર્જા મળે છે અને બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. સવારે ગુંદરના  લાડુ

દરરોજ દૂધમાં મિક્સ કરો આ વસ્તુ, 100 થી વધુ બીમારીઓ રહેશે કાયમી દૂર, અહી ક્લિક કરી જાણો તમારા સ્વાસ્થયનું રહસ્ય Read More »

પહેલી વખત માતા-પિતા બનવાના છો? તો ના કરતા આ ભૂલો, અહી ક્લિક કરી એકવાર જરૂર વાંચી લ્યો આ લેખ

સ્ત્રી માટે માતા બનવું અને પુરુષ માટે પિતા બનવું એ જીવનનો એક અદ્ભૂત અને સુખમય અનુભવ હોય છે. આ સમયે માત્ર બાળકનો જ જન્મ નથી થતો પરંતુ  માતાપિતા બન્નેનો જન્મ થાય છે કારણ કે તેઓ પણ પહેલીવાર  માતાપિતા બનતા  હોય છે. બધા જ નવા  બનેલા માતાપિતા માટે આ એક સામાન્ય બાબત એ  છે કે  તે

પહેલી વખત માતા-પિતા બનવાના છો? તો ના કરતા આ ભૂલો, અહી ક્લિક કરી એકવાર જરૂર વાંચી લ્યો આ લેખ Read More »

પાચન, પિત્ત ને લગતા દરેક પ્રકારના રોગો, અને દરેક પ્રકારના દુખાવા માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક પેઈનકીલરના ઉપચાર

ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે. અજમો અને લસણને સરસવના તેલમાં પકવી , તે તેલની માલિશ કરવાથી શરીરના દુ:ખાવા મટી જાય  છે. અજમો, તુલસીના પાનનું ચૂર્ણ અને સૂંઠનું ચૂર્ણ સમાન ભાગે લઈ તેમાં મધ નાખીને પીવાથી તાવ આવતો હોય તો તેમાં રાહત મળે છે. ભોજન પછી અથવા તો બીજા

પાચન, પિત્ત ને લગતા દરેક પ્રકારના રોગો, અને દરેક પ્રકારના દુખાવા માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક પેઈનકીલરના ઉપચાર Read More »

શું તમને પણ આમાંથી કોઈ સમસ્યા છે? તો હોય શકે છે શરીરમાં આ ખામી, અહી ક્લિક કરી જાણો તેને મટાડવાના ઉપાય

શરીરમાં વિટામિન ની ઉણપ હોય તો તમારા શરીરના ઘણા અંગો પર અસર જોવા મળે છે. હાથથી માંડીને પગ અને યાદશક્તિ પર પણ અસર વર્તાય છે. શરીરના અંગો વ્યવસ્થિત રીતે કામ કરે તે માટે વિટામિન હોવું ખૂબ જરૂરી છે. જેના કારણે કમરના મણકામાં ઘસારો, ઘૂંટણ દુખવા, હાડકાં નબળાં પડી જવા જેવી ઘણી બધી સમસ્યા થાય છે.

શું તમને પણ આમાંથી કોઈ સમસ્યા છે? તો હોય શકે છે શરીરમાં આ ખામી, અહી ક્લિક કરી જાણો તેને મટાડવાના ઉપાય Read More »

શું તમને પણ ચડે છે હાથ પગમાં ખાલી? તો થઈ જાવ સાવધાન હોય છે શરીરમાં આ કમી, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે

લાંબા ગાળા સુધી એક જ પોજિશન માં બેસિ રહેવાથી અથવા તો સુવાથી આપણાં હાથ માં  ખાલી ચડી જતી હોય છે. આ સમયે આપણને એવી ફિલિંગ આવે છે કે જાણે આપણાં હાથ કે પગ ખોટા પડી ગયા હોય. થોડા સમય સુધી હાથ કે પગ ને હલાવી તો સરખા થઈ જાય  છે. એક જ પોજિશનમાં લાંબા સમય

શું તમને પણ ચડે છે હાથ પગમાં ખાલી? તો થઈ જાવ સાવધાન હોય છે શરીરમાં આ કમી, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે Read More »

આયુર્વેદનું મહાઔષધ મધને જુદા જુદા 100 થી વધુ રોગોમાં સેવન કરવાની સાચી રીત જરૂર જાણો અહી ક્લિક કરીને, આ ઉપયોગી માહિતી શેર કરી દરેક ને જરૂર જણાવો

જો હુફાળું  પાણી અને મધનું મિશ્રણ કરી પીવામાં આવે તો તે લોહીમાં લાલ રક્તકણની ગણતરી પર ફાયદાકારક અસર કરે છે. લાલ રક્તકણ મુખ્યત્વે રક્તમાં ઓક્સિજનને શરીરના વિવિધ ભાગોમાં લઈ જવા માટે હોય  છે. મધમાં  ગરમ પાણીના મિશ્રણથી લોહીના હેમોગ્લોબિનનું પ્રમાણ વધે છે જે ઓછા લોહીવાળાની સ્થિતિનું ધ્યાન રાખે છે. આયર્નની ઉણપનો એનેમિયા એક એવી સ્થિતિ

આયુર્વેદનું મહાઔષધ મધને જુદા જુદા 100 થી વધુ રોગોમાં સેવન કરવાની સાચી રીત જરૂર જાણો અહી ક્લિક કરીને, આ ઉપયોગી માહિતી શેર કરી દરેક ને જરૂર જણાવો Read More »

હિમોકલોબીન, કોલેસ્ટ્રોલ, ગેસ જેવી 50 થી વધુ અનેક બીમારીઓથી છુટકારો મેળવવા, માત્ર એક મહિના સુધી દરરોજ સવારે કરો આનું સેવન,

દ્રાક્ષ સ્વાદ અને સ્વસ્થથી ભરપુર હોય છે. રોજ દ્રાક્ષનું ખાવાથી ઘણાં ફાયદા થાય છે દ્રાક્ષમાં ઊર્જા ભરપૂર  પ્રમાણમાં હોય છે. આયુર્વેદમાં પણ સુકી દ્રાક્ષને પલાળી તેનું પાણી પીવાના ઘણાં ફાયદા જણાવામાં આવ્યા છે. સુકી દ્રાક્ષમાં આવેલુ  શુગરનું પ્રમાણ તેને પલળવાથી ઓછુ થઇ જાય છે. સુકી કાળી દ્રાક્ષ એ ઘણા એન્ટીઓકિસડન્ટસ, કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમ  ધરાવે છે.

હિમોકલોબીન, કોલેસ્ટ્રોલ, ગેસ જેવી 50 થી વધુ અનેક બીમારીઓથી છુટકારો મેળવવા, માત્ર એક મહિના સુધી દરરોજ સવારે કરો આનું સેવન, Read More »

Scroll to Top