Author name: Editor

માત્ર 5 જ મિનિટમાં દાંતની પીળાશ અને દુખાવા માંથી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપચાર, ઉપચાર માટે અહી ક્લિક કરો

દાંતોમાં પીળાશ હોય એ ખુબજ જટિલ સમસ્યા છે, જે ચહેરાની સુંદરતા પર પ્રભાવ પાડે છે. ઘણી વાર દાંતોમાં પીળાશને કારણે તે આપણને હસવા માટે પણ રોકે છે. આપણામાં એક ડર પણ ઉત્પન્ન થાઈ છે કે પીળા દાંતોને લીધે કોઈ આપણો મજાક તો નહિ ઉડાવે. લોકો હંમેશા પોતાના પીળા દાંતોને દુર કરવાનો ઉપાય શોધતા હોય છે, […]

માત્ર 5 જ મિનિટમાં દાંતની પીળાશ અને દુખાવા માંથી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપચાર, ઉપચાર માટે અહી ક્લિક કરો Read More »

લોહીને જાડું થતું અટકાવી અનેક મોટી- મોટી બીમારીઓ માટે સંજીવની સમાન છે આનું સેવન, જરૂર જાણી લ્યો તેને સેવન કરવાની રીત

કાળુ લસણ એ સફેદ લસણનું સ્વરૂપ છે, જે આથો દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે ખોરાકમાં ઓછું મસાલેદાર છે પરંતુ તેમાં ઘણા બધા પોષક તત્વો છે. આ જ કારણ છે કે કાળા લસણનો ઑેષધીય સ્વરૂપમાં વધુ ઉપયોગ થાય છે. આયુર્વેદિક ચિકિત્સામાં તેનું વિશેષ મહત્વ છે. ઘરે કાળુ લસણ બનાવવું મુશ્કેલ કાર્ય નથી. તેને બનાવવા માટે,

લોહીને જાડું થતું અટકાવી અનેક મોટી- મોટી બીમારીઓ માટે સંજીવની સમાન છે આનું સેવન, જરૂર જાણી લ્યો તેને સેવન કરવાની રીત Read More »

ગેસ, અપચો, કબજિયાત ના દરેક પ્રકારના રોગ માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આ ચૂર્ણ નો ઉપયોગ, ચૂર્ણ લેવાની રીત જાણવા અહી ક્લિક કરો

કાયમચૂર્ણ એ એક પ્રકારનું ઔષધીય નો પાઉડર છે જે પેટ ના રોગ ને દૂર કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી દરેક પ્રકારના રોગ જેવા કે ગેસ ,કબીજીયાત, તથા અન્ય પ્રકારના ના રોગો માં આરામ મળે છે. પેટ ની સમસ્યા વાળી વ્યક્તિ એ કાયમચૂર્ણ નું સેવન કરવું હિતાવહ છે. એક ચમચી કાયમચૂર્ણ લેવાથી પેટ સાફ

ગેસ, અપચો, કબજિયાત ના દરેક પ્રકારના રોગ માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આ ચૂર્ણ નો ઉપયોગ, ચૂર્ણ લેવાની રીત જાણવા અહી ક્લિક કરો Read More »

જો તમારા પણ હાથ પગ ઠંડા પડી જતા હોય તો તેને ભૂલથી પણ ન કરો નજરઅંદાજ, થઈ શકે છે આ ગંભીર બીમારી

શિયાળામાં તાપમાન નીચું જવાને કારણે ઠંડી લાગવી સામાન્ય છે પણ જો હાથ-પગ ઠંડા પડી જાય અને ધ્રૂજારી શરૂ થઈ જાય અને વ્યક્તિને ચક્કર આવવા લાગે તો તે હાઈપોથર્મિયા (શરીરનું તાપમાન હંમેશા કરતાં વધુ નીચું હોવાની સ્થિતિ) ના લક્ષણ હોઈ શકે છે. જો યોગ્ય સમયે હાઈપોથર્મિયાનો ઈલાજ ન કરાય તો જીવનું જોખમ પણ થઈ શકે છે.

જો તમારા પણ હાથ પગ ઠંડા પડી જતા હોય તો તેને ભૂલથી પણ ન કરો નજરઅંદાજ, થઈ શકે છે આ ગંભીર બીમારી Read More »

લાંબા, કાળા અને ચમકદાર વાળ માટે જરૂર કરો આનો ઉપયોગ, 100% રિજલ્ટ મળશે ,જાણી લ્યો અહી ક્લિક કરી ઉપયોગ કરવાની રીત

મેથી સ્વાસ્થ્યની સાથે તમારી સ્કિન અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તેનો ઉપયોગ વાળની દેખરેખ માટે દરેક ઉંમરમાં કરી શકાય છે મેથી નો ઉપયોગ કરી તમે તમારા વાળ સંબંધિત દરેક સમસ્યાથી છુટકારો મેળવી શકો છો તમારા ખરતા વાળને અટકાવવા માટે ખૂબ જ ઝડપથી લાંબા વાળ કરવા માટે પણ મદદ કરે છે તેની સાથે

લાંબા, કાળા અને ચમકદાર વાળ માટે જરૂર કરો આનો ઉપયોગ, 100% રિજલ્ટ મળશે ,જાણી લ્યો અહી ક્લિક કરી ઉપયોગ કરવાની રીત Read More »

બદામથી પણ વધુ અસરકારક છે આનું સેવન, ડાયાબિટીસથી લઈ વજન ઘટાડવા માટે છે ફાયદાકારક, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

બદામની તુલનામાં ચણા ઓછી કિંમતમાં વધુ ફાયદો આપે છે. એટલા માટે તેને ગરીબોનો બદામ પણ કહેવામાં આવે છે. વેજિટેરિયન માટે ચણા પ્રોટીનનો સારો સોર્સ છે. પ્રોટીન સિવાય પણ તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, અને ફૉલેટ જેવા ન્યુટ્રીએંટ્સ હોય છે જે હાર્ટ સમસ્યા અને બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે. ચણા શરીરમાં એનર્જી લાવે છે અને ભોજનમાં રુચિ પેદા

બદામથી પણ વધુ અસરકારક છે આનું સેવન, ડાયાબિટીસથી લઈ વજન ઘટાડવા માટે છે ફાયદાકારક, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત Read More »

મોં માંથી આવતી વાસ અને દુર્ગંધને માત્ર 2 મિનિટમાં જ કરો દૂર, માત્ર આ આયુર્વેદિક ઉપચારથી, જાણવા માટે અહી ક્લિક કરો

ઘણાં લોકો ઓરલ હેલ્થનું ધ્યાન નથી રાખતા, જેના કારણે તેમને દાંત અને પેઢા સંબંધી ઘણી સમસ્યાઓ પરેશાન કરતી હોય છે. જેમાંથી એક લોકોને ખૂબ જ પરેશાન કરતી સમસ્યા છે મોમાંથી વાસ આવવી. સામાન્ય રીતે દાંત, પેઢાં, જીભ અને ગલોફાંની યોગ્ય સ્વચ્છતા ન રાખવામાં આવે તો દાંત-પેઢાંમાં સડો થાય છે. ક્યારેક પાયોરિયા જેવો પેઢાંનો રોગ પણ

મોં માંથી આવતી વાસ અને દુર્ગંધને માત્ર 2 મિનિટમાં જ કરો દૂર, માત્ર આ આયુર્વેદિક ઉપચારથી, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હદયરોગ ના દર્દીઓ માટે વરદાનરૂપ છે આ તાકાતવર ફળનું સેવન, વગર દવાએ થઈ જશે કોંટ્રોલ, ખાસ જાણી લ્યો અહી ક્લિક કરી

આજકાલ હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓથી લોકો ઘેરાયેલા છે. એવામાં ફળ ઘણું ઉપયોગી સાબિત થાય છે. ડ્રેગન ફ્રુટ ખતરનાક કોલેસ્ટ્રોલને ઘટાડી તમારા હાર્ટને ઘણું મજબુત બનાવે છે. ડ્રેગન ફ્રુટ શુગરની સમસ્યા સામે રક્ષણ આપે છે, તેમાં રહેલા ફાઈબર બ્લડ શુગર લેવલને સંતુલિત કરે છે. તેની સાથે જ આ તમારા પાચનતંત્રને પણ મજબુત બનાવે છે. ફ્રિ રેડિકલ્સ

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હદયરોગ ના દર્દીઓ માટે વરદાનરૂપ છે આ તાકાતવર ફળનું સેવન, વગર દવાએ થઈ જશે કોંટ્રોલ, ખાસ જાણી લ્યો અહી ક્લિક કરી Read More »

હવે ગોઠણ અને ઘૂંટણના દુખાવાની દવા ખાવાની જરૂર ની પડે, અપનાવો માત્ર આ આયુર્વેદિક ઉપચાર અને કાયમ માટે મેળવો દુખવાથી છુટકારો, ઉપચાર જાણવા અહી ક્લિક કરો

રચનાની ર્દષ્ટિએ ઘૂંટણનો સાંધો જટીલ છે. શરીરનાં અન્ય સાંધાઓ કરતાં સૌથી વધુ કાર્યરત અને ભારવહન કરતો સાંધો છે. શરીરનાં હલન-ચલન અને ઉભા રહેવા દરમ્યાન પણ ઘૂંટણનો સાંધો ગતિ અને સ્થિતિ બંને માટે મહત્વપૂર્ણ કામ કરે છે. આજની આધુનિક શૈલીથી જીવાતા જીવનમાં ઘૂંટણનાં સાંધામાં ઘસારો અને દુઃખાવાની ફરિયાદ વધુ જોવા મળે છે. ઘૂંટણનો સાંધો શરીરનો સૌથી

હવે ગોઠણ અને ઘૂંટણના દુખાવાની દવા ખાવાની જરૂર ની પડે, અપનાવો માત્ર આ આયુર્વેદિક ઉપચાર અને કાયમ માટે મેળવો દુખવાથી છુટકારો, ઉપચાર જાણવા અહી ક્લિક કરો Read More »

100 થી વધુ રોગોથી કાયમી મુક્ત રહેવા જરૂર કરો પાણી સાથે આનું સેવન, રોગ અને ઉપચાર ની માહિતી જાણવા અહી ક્લિક કરો

પાણીમાં આયુર્વેદિક ઔષધિ પીવું એ એક પ્રાચીન પ્રથા છે જેનો ઉપયોગ નિસર્ગોપચારમાં વર્ષોથી બીમારીની સારવાર માટે કરવામાં આવે છે. જડીબુટ્ટીઓ અને મસાલાઓની સરળ ઉપલબ્ધતાને કારણે, આ હીલિંગ વોટર ઘરે બનાવી શકાય છે. આ તબીબી પાણી તૈયાર કરવાનું કારણ એ છે કે જડીબુટ્ટીઓ અને મસાલાઓને પાણીમાં રેડતા, તેમાં રહેલા તેલ પાણીમાં ભળી જાય છે, જેમાં ઘણા

100 થી વધુ રોગોથી કાયમી મુક્ત રહેવા જરૂર કરો પાણી સાથે આનું સેવન, રોગ અને ઉપચાર ની માહિતી જાણવા અહી ક્લિક કરો Read More »

Scroll to Top